________________
તા. ૧-૧૨-૧૧
૧૫૩
*
*
છે કી
.
ઉપદેશને, અર્થાત્ સર્વોદયના ઉપદેશોને સારા નીચેના ત્રણ મૂળભૂત ક્ષીણ કરનારી વેઠ તથા કામની નીરક્ષરતા કેમ દૂર કરવી તે સવાલ સિદ્ધાંતમાં આપ્યો છે :
છે. પછી કામ કરનારને તેના કામ સાથે સંબંધ સુધરે તે માટેના - (૧) બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
પ્રયત્ન કરવાનો છે, જેથી તેને માટે કામ અર્થપૂર્ણ અને આનંદ| (૨) વકીલ તેમ જ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી દાયક બને. ત્રીજી વાત એ કે સમાજના માનસમાં પરિવર્તન કરવાનું
હોવી જોઈએ, કેમ કે આજીવિકાને હક બધાને છે, જેથી શરીરામને એક નવું ગૌરવ પ્રાપ્ત થાય. આ ઉદ્દેશને એકસરખે છે.
કારણે, અને તેમાં યે ખાસ કરીને શ્રમનું ગૌરવ વધારવાના ઉદ્દે શને . (૩) સાદું મજુરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે. કારણે, ગાંધીજીએ એ વાત પર આટલે બધો ભાર મૂકેલો કે
તેઓ આગળ લખે છે: “પહેલી વસ્તુ હું જાણતો હતે. બીજી રામાજમાં દરેક જણ નિયમિત કાંઈને કંઈ શરીરશ્રમ કરે, જેને તેઓ હું ઝાંખી જોતે હતે. ત્રીજીને મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં રોટી-શ્રમ કહેતા. બીજી બંને સમાયેલી છે, એ મને “અટુ ધિસ લાસ્ટ' દીવા જેવું
સાધ્યની પ્રાપ્તિ માટેનાં સાધનો ગાંધીજીને મન સાધ્યનાં જેટલાં દેખાડયું.' પછી ઉમેરે છે અને અહીં આપણી સમક્ષ ગાંધીજીની
જ મહત્ત્વનાં હતાં. “યંગ ઈન્ડિયા”માં એમણે લખેલું : ‘લાક કહે મહાનતાનું રહસ્ય છતું થાય છે–“સવાર થયું અને હું આ સિદ્ધાંતોને
છે, સાધન આખરે માત્ર સાધન જ છે, પણ હું કહીશ કે સાધન જ અમલ કરવાના પ્રયત્નમાં પડે.”
સર્વસ્વ છે. જેવું સાધન, તેવું સાધ્ય.” “હિંદ સ્વરાજ'માં એમણે લખ્યું, તરેહ-તરેહના સમાજવાદ અને સામ્યવાદના આ યુગમાં આ
‘સાધનને બીજા સાથે સરખાવી શકાય, અને સાધ્યને વૃક્ષ સાથે.’ મૂળભૂત સિદ્ધાંતને એ ભિન્ન ભિન્ન વાદોના મૂળભૂત સિદ્ધાંતે '
એક વાર એક પત્રમાં એમણે જણાવેલું : “સાધ્યની સ્પષ્ટમાં સ્પષ્ટ સાથે સરખાવવાનું રસપ્રદ થઈ પડશે. પહેલા સિદ્ધાંત કદાચ સમાજવાદ
વ્યાખ્યા અને તેની આવશ્યકતાની પ્રતીતિયે આપણને ત્યાં સુધી પહસામ્યવાદના સામૂહીકરણના વિચાર સાથે બંધબેસતે થતું હોય
ચાડી શકશે નહીં, જો તેને પ્રાપ્ત કરવાનાં સાધને આપણે જાણતા , એમ લાગશે, કેમ કે તે વિચારમાં યે સમૂહના ભલામાં વ્યકિતનું ભલું
નહીં હોઈએ, અને તેને ઉપયોગ નહીં કરતા હોઈએ. તેથી જ મેં ' સમાયેલું છે એમ માનવામાં આવે છે. ઈતિહાસ છે કે એમ કહે છે.
મુખ્યત્વે સાધનની શુદ્ધિ અને તેના પ્રગતિશિલ ઉપયોગ ઉપર મારું કે કાલ્પનિક સમૂહની વેદી પર વાસ્તવિક વ્યકિતનો હંમેશાં ભેગ
ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હું જાણું છું કે આપણે જો સાધનની સંભાળ દેવાયો છે, જ્યારે બીજી બાજુ ગાંધીજી અહિંસાને વળગી રહ્યા હતા
લઈ શકીશું, તે સાધ્યની પ્રાપ્તિ નિશ્ચિત જ છે. પેતાના કથનની તેને કારણે એક એવી બાંયધરી મળતી હતી કે સમૂહના હિત માટે
ટીકા થશે એમ કલ્પીને એમણે ઉમેર્યું : “આ માર્ગ ભલે લાંબે લાગત વ્યકિત ઉપર નૈતિક દબાણ સિવાયનું બીજું કોઈ પણ દબાણ આવશે
હોય, કદાચ બહુ લાંબે, પણ મને ખાતરી છે કે એ ટૂંકામાં ટૂંક નહીં. ગાંધીજીની વિચારસરણી પ્રમાણે તે સહુનું કલ્યાણ પણ વ્યકિત
માર્ગ છે.' ગત પુરુષાર્થ દ્વારા જ સાધી શકાશે. ગાંધીજીને મન આ “સ” એ કોઈ પક્ષ કે રાજ્યમાં મૂર્તિમંત થયેલ કલ્પના નહોતી. એમને “ઓછામાં ઓછું આ દેશની જનતાને તો જણાવવાની જરૂર માટે તે “સર્વ” એટલે શબ્દશ: સમાજમાં રહેતી બધી વ્યકિતને
ન હોય કે રાદયનું રસાધ્ય સિદ્ધ કરવા માટે ગાંધીજી સ્વરાજ્યની સરવાળો, અને સર્વના ભલાને અર્થ દરેકે દરેક વ્યકિતનું ભલું. તેથી લડતમાં વપરાયેલ સત્ય અને અહિંસાના સાધનને જ ઉપયોગ કરવા જયારે એમણે એમ કહ્યું કે સર્વના ભલામાં વ્યકિતનું ભલું સમાયેલું
માગતા હતા. ખરેખર એમણે કઈ રીતે આરંભ કર્યો હોત, તે કહેવું છે, ત્યારે એમને અર્થ સમૂહવાદીઓના અર્થ કરતાં સાવ જુદો હતે. મુશ્કેલ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે. આ માટે રાજ્યના તંત્રને
બીજા સિદ્ધાંતના સંદર્ભમાં આપણને યાદ આવશે કે “દરેકની ઉપયોગ કરવાનું તે વિચારતા નહોતા. બે હકીકત પરથી આ બાબત પાસેથી તેની શકિત અનુસાર લેવું અને દરેકને તેની જરૂરિયાત
'' સ્પષ્ટ થાય છે. એક તો તેઓ પોતે સદાસ્થાનથી અળગા રહ્યા હતા, મુજબ આપવું,” એ દિવ્ય સિદ્ધાંતને ઉદ્ઘોષ કરનાર કાર્લ માકર્સ
અને એમણે એવી સલાહ આપેલી કે સ્વાતંત્ર્ય સંગ્રામના સર્વોચ્ચ હતો. પરંતુ માકર્સની અન્ય માનવતાવાદી આંતરસૂઝની જેમ માકર્સ- નેતાઓમાંથી માત્ર થોડા જ સરકારમાં જાય, અને બાકીના જનવાદના આ માનવતાવાદી મહાન સિદ્ધાંતનીયે તેના અનુયાયીઓએ
તાની અંદર પ્રત્યક્ષ કામ કરવા સારું બહાર રહે. બીજી હકીકત ઉપેક્ષા કરી છે. બધા જ સમાજવાદી તેમ જ સામ્યવાદી દેશોમાં પગા
એ કે એમની હત્યાને આગલે દિવસે અખિલ ભારત કોંગ્રેસ સમિતિ રની ચૂકવણીને આધાર તે જ છે, જે મૂડીવાદમાં છે, અર્થાત્ જેટલું
માટે એમણે એક પ્રસ્તાવ ઘડેલે કે કેંગ્રેસ–જે તે વખતે હજી એક કામ કર્યું હોય તે અનુસાર પગાર ચૂકવાય, અને કેટલાક પ્રકારના
રાષ્ટ્રીય સંગઠન હતું અને નહીં કે એક પક્ષ—નું લેકસેવક સંઘમાં કામેની અન્ય કામ કરતાં વધુ કિંમત અંકાય. ગાંધીજીના માનવતા- રૂપાંતર કરી નાખવું જોઈએ. વાદથી આ વિરુદ્ધ હતું. તેઓ કામ કરનાર માણસને એક વ્યાપારી
આવી જ એક બીજી મહત્ત્વની વાત પણ સ્પષ્ટ છે. ગાંધીજીના એકમ ગણવાને બદલે એક જીવતો જાગતે માનવ ગણતા, જેની
સર્વોદયના કાર્યક્રમનું સ્વરૂપ ગમે તે હોત, પણ તેમાં ગ્રામરાજ અને શારીરિક અને આધ્યાત્મિક જરૂરિયાત પક્ષના નેતાઓ, ઑફિસરો,
ટ્રસ્ટીશિપ એ બે મહત્ત્વની વાતને સમાવેશ તે અવશ્ય થયું હોત. મેનેજરો, વૈજ્ઞાનિકો, કળાકારો વગેરેના જેટલી જ છે.
પિતાની કલ્પનાની લોકશાહીને પાયો નાખવા સારુ એમણે પહેલી ત્રીજા સિદ્ધાંતના સંદર્ભમાં કેવળ અમુક સામ્યવાદી સમાજોએ
ચીજ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોત. આજની સામંતવાદી જ શરીરામનું ગૌરવ વધારવાના અધકચરા પ્રયત્નો પ્રામાણિકપણે
અને મૂડીવાદી વ્યવસ્થાનું એક સર્વોદયી સમાજ-વ્યવસ્થામાં પરિકર્યા છે. પરંતુ તેને વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન ગંભીરપણે કયાંય
વર્તન કરવા માટે એમણે બીજી ચીજનો ઉપયોગ કર્યો હોત. કરવામાં આવ્યો નથી. પરિણામે શરીરશ્રમનું કામ કરનારા અને
આ સંક્ષિપ્ત છણાવટને અંતે એવો નિર્દેશ કરી દેવો ઉચિત બૌદ્ધિક કામ કરનાર વચ્ચેની ખાઈ પહોળી ને પહોળી થતી જાય છે અને બેંદ્ધિક કામ કરનારાઓને સમાજમાં ઊંચો દરજ્જો અપાય છે.
ગણાશે કે વિનોબાજીએ એમની પોતાની રીતે ગાંધીજીના સંકેતેને
પાર પાડવાનો પ્રયત્ન કર્યો છે–સર્વ સેવા સંઘની સ્થાપના કરીને, માનસશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે માણસ કષ્ટ ટાળવાને અને તેથી શરીરશ્રમ ટાળવાને પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ, આના પરથી
ભૂદાન-ગ્રામદાન આંદોલન ઉપાડીને, અને નિકટના ભવિષ્યમાં ઉપાડનાર તે એ સ્પષ્ટ થાય છે કે શ્રમજીવીની મુકિતના પ્રશ્નના મૂળમાં શું છે.
નગરદાન આંદોલનની કલ્પના રજૂ કરીને. સૌ પ્રથમ તે શારિરીક દષ્ટિએ અને આધ્યાત્મિક દષ્ટિએ માણસને “ભૂમિપુત્ર'માંથી સાભાર ઉધૃત. શ્રી જયપ્રકાશ નારાયણ