________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧ન
% માથેરાનની શિબિર કk ગયા મહિનાની તા. ૨૩ થી ૨૫ એમ ત્રણ દિવસ જીવન દૂર સુધી લઈ જવાની શ્વાચ્છોશ્વાસને લયબદ્ધ બનાવવાનું અને જાગૃતિ કેન્દ્રના ઉપક્રમે માથેરાનમાં આચાર્ય રજનીશજીના સાંનિધ્યમાં શાંતિથી, સૂઈ જવાનું. જે નિદ્રા માણી શકે છે એ જ જાગૃતિ માણી એક અધ્યાત્મક શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં લગ- શકે છે–આચાર્યશ્રીનું આ કથન પણ કેટલું બધું કહી જાય છે. ભગ ત્રણસે ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આમાં ને તેમ જ આચાર્યશ્રીનાં પ્રવચનને મુખ્ય સાર એ હતો કે માણસે ત્રણ બેધ જૈનેતર સામેલ થયા હતા. ફકત મુંબઈથી જ નહિ પણ મહારાષ્ટ્ર લેવા જોઈએ. અજ્ઞાનને બોધ-રહસ્યને બોધ અને અભાવને બેધ. અને ગુજરાતનાં અન્ય શહેરોમાંથી પણ અનેક સુશિક્ષિત ભાઈ–બહેને
અજ્ઞાનને બોધ : આ શિબિરમાં ઉપસ્થિત થયાં હતાં. આ અગાઉની શિબિરમાં જેમણે “મનુષ્યની ઉપર આજે ઉધાર ‘જ્ઞાનીની ધૂળ લાગી છે. અજ્ઞાની ભાગ લીધો હતો. તેમની હાજરી મોટા પ્રમાણમાં હતી, જયારે સત્યથી વંચિત હશે પણ ઉધાર–જ્ઞાની સત્ય ઉપલબ્ધ કરતો નથી. પ્રથમ વાર જે શિબિરમાં ભાગ લેનારાઓની સંખ્યા પણ સાવ નાની જ્ઞાન તે ઉધાર ભેગું કરી શકાય છે. આજે તો ઉધાર જ્ઞાન ભેગુ તે ન જ કહેવાય.
કરવાના ઉપાયો વધતા જાય છે. ઉધાર જ્ઞાન લેવાનું બંધ થાય તે જ માથેરાન ફકત હવા ખાવાનું જ સ્થળ નથી. માનસિક ચિન્તાઓનું સાચું વાસ્તવિક જ્ઞાન મળે. અજ્ઞાની અજ્ઞાનની પીડાથી અકળાઈ મુકિતધામ પણ છે. શાંત અને સ્વસ્થ થવા માટે સ્થળનું પણ મહત્ત્વ જ્ઞાન ભેગું કરવા માંડે છે, વચને ભેગા કરવા માંડે છે, અને પિતાને છે. એટલે શિબિર માટેનું આ સ્થળ સર્વ રીતે ઉચિત હતું. આ જ્ઞાની કહેવડાવે છે. “આત્મા છે એમ કહે છે ત્યારે પણ એ જ્ઞાન દિવસમાં બહુ ઠંડી ન હતી, ઉકળાટ પણ ન હતો. આંખને ઠારતી આજુબાજુમાંથી, શાસ્ત્રોમાંથી આવેલું જ્ઞાન છે અને હજારો માણસ હરિયાળી, લીલાંછમ ખેતરો, સ્વચ્છ આકાશ, ગાઢ જંગલની આ ઉધાર જ્ઞાનના સહારાથી જીવે છે. ઉધાર જ્ઞાન એ મિથ્યા જ્ઞાન વચ્ચે સગવડોથી ભરેલી કુટિરે, એટલે કે રગ્બી હોટેલ, અને પંખી- છે, જયારે સમ્યગ જ્ઞાન એ તે સ્વમાંથી આવે. મહાવીરનું જ્ઞાન
ને કલરવ, ચિત્તને પ્રસન્નતાનો અનુભવ કરાવતા હતા. કયાંક અન્ય માટે પરાયું છે એટલે એ મિથ્યા અને અસત્ય થઈ જાય કયાંક સૂકાં પર્ણો વન ગજવતાં હતાં અને ત્યારે પરમાનંદભાઈનાં છે અને સત્યના આગમનમાં દીવાલ ઊભી કરે છે. માણસને મન પુત્રી–ગીતાબહેને લખેલું પેલું મુકતક યાદ આવી જતું–‘સૂકાં - આત્મા એ કલ્પનાથી વધારે શું છે? આજે ભકતે ગુરુની ફજેતી પણે વન ગજવતાં . શાંત લીલાં સદાયે.’
ન થાય એ માટે લડે છે, મહાવીરની ફજેતી ન થાય એ માટે જેને શિબિરને રીતસરના કાર્યક્રમ તો રવિવાર તારીખ ૨૩મીથી લડે છે અને મહાવીરને મોટામાં મોટા, બીજાના ભગવાનથી પણ શરૂ થતું હતું. પરંતુ શનિવાર સાંજ સુધીમાં બધાએ માથેરાન મેટા બનાવવામાં સૌ લાગી પડયા છે. પહોંચી જવાનું હતું. એટલે, સૌ પ્રથમ બેઠક 'શનિવાર રાતે આપણું જ્ઞાન નિરાધાર છે–આમાં પ્રાણ નથી. જે જ્ઞાન મારું રગ્બી હોટેલના વિશાળ પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે શશીનાં નથી અને મારું માનવામાં મેં મારી વંચના કરી છે. આ જ્ઞાન તે શિતલ કિરણાનાં પ્રકાશમાં મળી ત્યારે વાતાવરણમાં એક જાતની માનવીને બાંધે છે. એને તેડવાની જરૂર છે. ઈશ્વર નથી એમ કહેગંભીરતા, અને આત્મદર્શન માટેની પૂરી ઝંખના શિબિર–સભ્યમાં નાર ઈશ્વર છે ની સાબિતી આપે છે. જેમણે ઈશ્વરનું પ્રમાણ આપ્યું દેખાતી હતી.
છે તેઓ સંભવ છે કે નાસ્તિક હોય. અનુભવ ઉપરનું જ્ઞાન જ સાચું - આચાર્ય રજનિશજીએ શિબિરનું મહત્ત્વ સમજાવતાં કહ્યું- જ્ઞાન છે. : “તમારે ભૂલી જવાનું છે તમે માથેરાનમાં છે. તમારે એ પણ ભૂલી આપણે કેમ જભ્યા-આપણે શું ડીએ-અને આપણું મૃત્યુ જવાનું છે કે, અહીં તમારે કોઈ મિત્ર છે-કોઈ અખબાર છે—કોઈ પછી શું થશે-આની કશી જ ખબર નથી. અને આ જ ખરી રાજનેતા કે અભિનેતા છે. બધા જ સંબંધોને શિથિલ કરી દો. ન.
ખબર છે કે આપણને કશી જ ખબર નથી. સીધી સાફ વાત છે. ઘરને યાદ કરો, ન કોઈ આદતોને યાદ કરે. ત્રણ દિવસ બને તેટલું બધું જ અજ્ઞાન - અને એટલે જ અજ્ઞાનને બોધ એટલે કે તે અંગેની મૌન, બને તેટલા પ્રકૃતિ સાથે પ્રેમ અને તાદાભ્ય, બને તેટલી એક- સભાનતા જ્ઞાનની દિશાનું પહેલું પગથિયું છે. અજ્ઞાનને બેધ જીવલતા સાધો. ત્રણ દિવસમાં તમારે સજગતાનો અનુભવ કરવાના છે.
નની ક્રાંતિ લાવે છે. અજ્ઞાનના બેધમાં બંધનું પહેલું બીજ રહેલું સ્પંદનને જગાડવાનું છે. સૂદ્ર અને વ્યર્થ વાતેમાંથી મુકત થવાનું છે જે વિક્સાવી શકાય છે. અજ્ઞાન આપણી ભૂમિકા છે અને શાસ્ત્રોએ છે. શિબિરનું ધ્યેય છે સાર્થક ચિંતન અને આત્મદર્શન.”
આ ભૂમિકા નષ્ટ કરી છે. બાકી અજ્ઞાનને તે કોઈએ Divine
lignorance પણ કહ્યું છે. શિબિરમાં નીચે મુજબ કાર્યક્રમ રહેતો:
અને જે આ ‘બંધ થઈ જાય તે સવારના ૯ થી ૧૦ પ્રવચન અને ત્યાર બાદ ધ્યાન.'
વ્યકિતનું પરિવર્તન શરૂ
થઈ જાય_શિબિરમાંથી પાછા જાઓ ત્યારે જ્ઞાનનો ભાર અહિ મૂકીને સાંજના ૪ થી ૫ પ્રશ્નોત્તરી રાતે ૯ થી ૧૦ પ્રશ્નોતરી અને ધ્યાન.
જાએ, અજ્ઞાની થઈને જાઓ, અને આમ કરશે તે તમારો દંભ
ગળી જશે અને વિનમ્રતા આવશે. સત્યના અનુભવ માટે અજ્ઞાછેલ્લા દિવસે સાંજનું પ્રવચન રદ કરીને એ સમય અંગત મુલાકાતે માટે રાખવામાં આવ્યો હતો. સવારનું પ્રવચન સાંભળ્યા
નના બોધની પહેલી જરૂરત છે. પછીના ધ્યાનમાં બધાએ દૂર દૂર–કોઈને સ્પર્શ કર્યા વિના–બેસી
રહસ્યને બંધ જવાનું અને જાગરણને ઘટ્ટ કરવાનું એટલે કે શાંત બેસી, ભિતર પ્રતિ
અજ્ઞાનના બંધની વાત કરી આચાર્યશ્રીએ જ્ઞાનનાં જૂઠા પ્રકાજાગવાનું–આમ છતાં ય, બહારની પ્રકૃતિથી પરિચિત રહેવાનું, અને
શને બૂઝાવી દેવાનો અનુરોધ કર્યો અને પછી કહ્યું, ‘આજ્ઞાનના સમગ્ર જાગૃતિ Total Awareness કેળવવાની હતી. ધ્યાનમાં બેઠા
બધથી જીવન રહસ્યથી ભરાઈ જશે. મિથ્યાજ્ઞાન હઠાવ્યું એટલે હોઈએ ત્યારે આચાર્યશ્રી પંદર મિનિટ સુધી, સમાધિમાં જવાની ક્રિયાનું
જીવનમાં અભૂત રહસ્ય ઊભું થશે. જીવન ચારે ય બાજુ ધીમે ધીમે વર્ણન કરતા અને એમનાં શબ્દો કાને પડતા હૃદય
રહસ્યમય છે, પરંતુ વચ્ચે ‘ઘેથા જ્ઞાન’ આવી જાય છે. દરેક વસ્તુની સુધી પહોંચી જતાં.
આપણે વ્યાખ્યા બાંધી દીધી છે, આથી ચિત્તામાં રહસ્યની, આશ્ચરાત્રિનાં ધ્યાનમાં નિદ્રાને ઘટ્ટ બનાવવાની હતી એટલે કે નિદ્રા ઈની, સ્તબ્ધતાની લહેર ઉઠતી નથી. વ્યાખ્યા રહસ્ય ખલાસ કરી તરફ જવાને આ પ્રયોગ હતો. શરીરને શિથિલ બનાવી, શિથિલતાને દે છે. એટલે જ જયાં અજ્ઞાન છે ત્યાં રહસ્ય છે. આપણે છીએ તે