________________
તા. ૧૬-૧૧
મબુ જીવન
તો આજની પરિસ્થિતિનું આ છું વિશ્લેષણ ક દેશમાં કેટલાક સમયથી અને તાજેતરમાં દિલ્હીમાં જે બનાવો - આ બધું જ બન્યું તે કોઈને બેગ તે માગે અને નન્દાજી બની ગયા તે ભારે કમનસીબ અને ઊંડી ચિતાને વિષય છે. તેને ભોગ બન્યા છે. ગૃહમંત્રી તરીકે નન્દાજી કોઈ શકિતશાળી શ્રી લાલબહાદુર શાસ્ત્રીના અવસાન પછી તેમના અનુગામી પસંદ કે કુશળ વ્યકિત હતા એમ નથી, ગોવધ પ્રતિબંધ આંદોલનને તે કરવાને પ્રશ્ન વિકટ હતું. કેંગ્રેસના આગેવાને અને રાજયના તેમણે કેટલેક દરજજે ટેકો આપ્યો હતો. પોતાની અંગત માન્યતાઓ મુખ્યમંત્રીઓએ મળીને એક એવી વ્યકિતને આગળ ધરી કે જેના અને પોતાની સરકારની નીતિ વચ્ચેનું મોટું અંતર તે જોઈ ન શકયા. વિશે એમના મનમાં એમ હતું કે તે પ્રજાના મેટા ભાગને વિશ્વાસ સરકારની આ નીતિ યોગ્ય છે તેમ નથી, પણ તેમાં નિ યાત્મક સંપાદન કરી શકશે અને કેંગ્રેસના તંત્રને ટકાવી રાખશે. આ પસં- સ્પષ્ટતા ન હતી, અને એક નન્દાને કાઢવાથી શું વળશે? પાયામાંથી દગી ગુણવત્તા ઉપર કે એમની શકિતના પરિચયથી થઈ ન હતી. સડો છે ત્યાં ઉપરથી થીગડાં માર્યો શું થાય? નન્દાને સ્થાને કોણ કેંગ્રેસના બધા આગેવાનો અને બધા રાજયના મુખ્ય મંત્રીઓએ આવે તેમાં વિવાદ થયો. આ તકનો લાભ લઈ થડા વધારે ફેરફાર નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી શ્રીમતી ઈન્દિરા ગાંધીને સહકાર અને કરવાની શ્રીમતી ઈન્દિરા ગાંધીએ કાંઈક હીંમત કરી તે તેમાં તેને ટેકો આપ્યા હોત તો કદાચ પરિસ્થિતિ આટલી બગડત નહિ. શ્રીમતી | નિષ્ફળતા મળી અને તેમની થોડી ઘણી પ્રતિષ્ઠા હતી તે પણ તેમણે ગાંધીને કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
ગુમાવી. જે દાદાઓ થઈ બેઠા છે તેમને આવા ફેરફારો પોષાય અંતિ વિકટ પ્રશ્નને તેમણે સામનો કરવાનો હતો. એમનું
તેમ ન હતું. શ્રી કામરાજ જે એક મજબૂત વ્યકિત ગણાય છે તે એવું પ્રતિભાશાળી વ્યકિતત્ત્વ નથી અથવા એમને એ અનુભવ કાંઈક ઉદાસીન થયા હોય તેમ લાગે છે. શ્રીમતી ઈન્દિરા નથી કે પિતાની જ શકિતથી પ્રજામાં પ્રભાવ પાડી શકે. કેંગ્રેસના ગાંધીને વડા પ્રધાન તરીકે પોતાના નિશ્ચિત વિચારો હોય અને તે આગેવાનો અને રાજયના મુખ્ય મંત્રીઓ પોતાના સ્વાર્થમાં અને
પ્રમાણે વર્તવાને તેમને અધિકાર છે, પણ તે માટે શકિત જોઈએને? પોતાની રમતમાં રચ્યાપચ્યા છે. દરેક પોતાની સત્તા અને સ્થાન
તે ન હોય તે જેના આધારે પોતે આ સ્થાન પર હોય તે આધાર પ્રાપ્ત કરવામાં પડયા છે. વીસ વર્ષ સુધી સતત સત્તા ભોગવ્યા પછી
તજી દઈ, બીજાઓની સલાહ પર ચાલવું તે હિતાવહ ના લેખાય.'
કેટલાક લોકોની દષ્ટિ સ્વાભાવિક રીતે શ્રી મોરારજીભાઈ તરફ કોઈ પણ રાજકીય પક્ષમાં જે શિથિલતા અને ભ્રષ્ટાચાર આવે તે
વળે છે. કોંગ્રેસી આગેવાનેમાં એ જ એક બહાર છે. પીઢ, અનુબધા કેંગ્રેસમાં પેઠા છે. એવા સંજોગોમાં દેશમાં જે કાંઈ બની રહ્યું ભવી અને દઢનિશ્ચયી વ્યકિત તરીકે તેમની શકિતને લાભ પ્રજાને છે તે માટે કોઈ એક વ્યકિત દોષપાત્ર નથી.
મળવો જોઈએ એમ કેટલાકને લાગે છે. પણ સૌ સાથે મળીને ' રાજ્યના મુખ્ય મંત્રીએ પોતે માની લીધેલા પોતાના પ્રદેશના
અથવા સૌને સાથે રાખીને તેનો કામ કરી શકે તેવી પરિસ્થિતિ હોય હિતે માટે દેશના હિતને જાહેર રીતે અવગણે છે, હિંસક તે તેમની શકિતને ઉપયોગ થઈ શકે. મંત્રીમંડળમાં તેમના આંદોલનને ટેકો આપે છે, કેન્દ્રને ધમકીઓ આપે છે અને તેની આવવાથી અત્યારે જે સંધર્ષ છે અને પક્ષાપક્ષી છે તે ઘટશે કે વધશે અવગણના કરે છે. પછી તે માયસેર હોય, મહારાષ્ટ્ર હોય કે આંધ
તે પ્રશ્ન છે. ગમે તેટલી શકિતશાળી વ્યકિત હોય તે પણ કેટલક
સંજોગે એવા હોય છે કે જયારે એ શકિત કામયાબ નથી થઈ હોય, દરેક પિતાને સ્વાર્થ શોધે છે. પોલાદનું કારખાનું પિતાના
શકતી. એ જ ધનુષ્ય એ જ બાણ! રાજયમાં થવું જોઈએ તેને માટે કોઈ વ્યકિત આમરણાંત ઉપવાસ
હકીકતમાં વ્યકિતરોની ફેરબદલીથી સુધારે થાય એવી આ કરે તો તેને ટેકો આપે છે અને ઊપવાસ છોડે ત્યારે હાજર રહી
પરિસ્થિતિ નથી. કેંગ્રેસના આગેવાનોની મનોવૃત્તિ ન પલટાય રસને ઘૂંટડો પાય છે.
અને સાચી સેવાની ભાવના ન જાગે ત્યાં સુધી પ્રજાએ સહન પંજાબનું વિભાજન કરવું પડયું પણ તેથી સંત ફતેહસિંહને
કરવું જ રહ્યું. This is a failure of leadership, તેમાં સંતોષ નથી અને વિશેષ આંદોલનની તે ધમકી આપે છે. બે રાજય કોઈ વ્યકિત દોષપાત્ર નથી. ચૂંટણી માથે આવી છે ત્યારે થયાં, તેના મોટા મંત્રીમંડળ રયાં, જરા પણ વગદાર હોય તેવી ટિકિટ મેળવવા માટે જે ખટપટ, અને પક્ષાપક્ષી દરેક રાજયમાં વ્યકિતને ખરીદી લેવા માટે.
જોવા મળે છે અને જે પ્રકારના ઉમેદવારોની પસંદગી થાય છે તે આ વિદ્યાર્થીઓના વ્યાપક તોફાનેનાં કારણ શોધવામાં બધા પડયા જોતાં એમ લાગે છે કે હવે પછીને કેટલાક સમય ૨સ્થિરતામાં જ છે, પણ તેને ઉપાય કોઈને સૂઝત નથી અથવા સુઝતા હોય તે જવાને, કેંગ્રેસ એક શંભુમેળે છે. તેના સિદ્ધાંતો અને બાદશે તેને અમલમાં મૂકવાની શકિત નથી.
અને તેના વ્યવહાર વચ્ચે મોટું અંતર છે. દુર્ભાગ્યે દેશમાં બીજો રૂપિયાનું અવમૂલ્યાંકન ઉતાવળે કર્યું. તેને માટે જોઈતી તૈયારી કોઈ રાજકીય પક્ષ સત્તાના સૂત્રો સંભાળી શકે તેમ નથી, સંભાળવાને ન હતી, તેમ તેને લાભદાયક બનાવવા જે પગલાં લેવા જોઈએ લાયક નથી. તે લેવામાં નથી. નાણાંપ્રધાન અને વ્યાપારપ્રધાનના ઉગ્ર મતભેદોને એમ કહેવાય છે કે, નેતાગીરી નિષ્ફળ ગઈ હોય ત્યારે સામાન્યકારણે આર્થિક તંત્ર વધારે વણસ્યું છે અને હજી તેમાં એકરાગે કામ જનોએ જાગ્રત થઈ, દોર પોતાના હાથમાં લેવું જોઈએ. વર્તમાન થવાની કોઈ શકયતા દેખાતી નથી.
રાજતંત્રમાં આ બહુ શક્ય નથી. સામાન્ય જન અકળાય, મૂંઝાય દુર્ભાગ્યે ઈશ્વરની પણ દયા ઓછી છે અને વર્ષ નબળું થયું ત્યારે તોફાન કરી શકે, બળ કે ભડકો કરી શકે, પણ નિશ્ચિતનીતિછે. અન્નસ્થિતિ ભારે કફોડી અને ચિંતાજનક છે.
વાળા સ્થિર રાજકીય પક્ષે ન હોય, ત્યાં અત્યારની ‘લેકશાહી'માં રાજવધતા જતા કુગાવા અને મોંઘવારીની ભીંસમાં પ્રજા દળાય છે. પલટો સહેલું નથી. ગ્રામપંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીની
છેલ્લે ગોવધ પ્રતિબંધને નામે પાટનગરમાં તોફાનો થયાં અને ચૂંટણી પદ્ધતિએ કાંઈક અનિષ્ટ તત્ત્વોને જોર આપ્યું છે. અને રાજરાજકર્તાઓ ભડકી ઊઠયા. પ્રજાના પ્રતિનિધિઓએ પાર્લામેન્ટમાં કે સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં જેને રાખવા છે તેવા આગેવાને વિધાન સભાઓમાં શિસ્ત કે સંયમને તજી દીધા. નાગા બાવા
આવા તને સાથ છૂટથી લે છે. અને જૈન સાધુઓ, ધર્મને નામે, રાજકીય અને હિંસક આંદોલનોની આપણા દેશની સ્થિતિ હદ બહારની વણસેલી છે એમ નથી. આગેવાની લઈ, પ્રજાની લાગણીઓને બહેકાવી રહ્યા છે. ગેરક્ષા એશિયા - આફ્રિકાના બીજા દેશોના પ્રમાણમાં ઘણી સારી છે તેમ - અને ગૌસંવર્ધન માટે સેવેલી ભયંકર બેદરકારીને જાણે ઢાંકવા માટે,
કહેવામાં અતિશયોકિત નથી. અભાવ છે કુશળ પ્રમાણિક નેતાકાયદાના આધારે ગોધનને બચાવવાનો દાવો કરે છે. માંસાહાર વધી
ગીરીને. દેશના ઈતિહાસમાં આવા સમયે આવે છે. આવી અસ્થિર રહ્યો છે તેને અટકાવવાની કોઈની શકિત નથી કે વૃત્તિ નથી, પણ
પરિસ્થિતિ લાંબે વખત પણ ચાલે અને પ્રજાની ધીરજ ખૂટે અને ગેવધપ્રતિબંધ કાયદાથી કરીને અહિંસાને વિજય થશે એમ એવી આગેવાની ઉપર આવે અથવા એવી કોઈ ઘટના બની જાય તેમનું માનવું છે.
તે એમાંથી એકાએક ક્રાંતિ થઈ જાય. ચીમનલાલ ચકુભાઈ શાહ