________________
તા. ૧૬-૧૦-૧
પ્રબુદ્ધ જીવન
૧૨૩
સમન્વય-સાધક સન્ત વિનોબા [ગયા સપ્ટેમ્બર માસની ૧૧મી તારીખે પૂજ્ય વિનોબાજીએ બંધ અને ભાગવતને સાર પણ આપણને સાંપડે છે. આની ૭૧ વર્ષ પૂરાં કરીને ૭૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પુણ્યતિથિને પાછળની દષ્ટિ સમજાવતાં વિનોબા કહે છે. ' લક્ષમાં રાખીને ગુજરાત સર્વોદય મંડળના મંત્રી શ્રી અમૃત મોદી ' “વિજ્ઞાને દુનિયાને નાની બનાવી, અને બધા ધર્મોનિ એ તરફથી વિનબાના સમગ્ર વ્યકિતત્વને ખ્યાલ આપતો એક લેખ નજીક લાવવા ચાહે છે એવી હાલતમાં માનવસમાજ વાડાઓમાં મળ્યું છે, જે પ્રગટ કરતાં ઊંડી પ્રસન્નતા અનુભવું છું. આ પ્રસંગે વહેંચાયેલું રહે, દરેક જમાત પિતાને ઊંચી અને બીજાને હલકી વિનોબાજી પ્રત્યે આપણ સર્વના હાર્દિક અભિનંદન હો અને સુર- માને તે કેમ ચાલે? એકબીજાને આપણે સારી રીતે સમજવા જોઈએ. ક્ષિત આરોગ્યપૂર્વક તેઓ દીર્ઘકાળ સુધી આપણી વચ્ચે વચ્ચે અને એકમેકના સગુણા હાંસલ કરવા જોઈએ. વર્ષોથી ભૂદાન નિમિત્તે વિચરે અને તેમની કલ્યાણમય - મંગળયય ચિન્તનધારાનું આપણા મારી પદયાત્રા ચાલી રહી છે, જેનો મુખ્ય આશય દિલોને જોડજીવન ઉપર સતત સિંચન થતું રહે એવી આપણી પ્રાર્થના હો ! વાને છે. બલ્ક મારી જિંદગીના બધાં ય કામ દિલને જોડવાના
પરમાનંદ] મુખ્ય આશયથી પ્રેરિત છે.” વસુંધરાના બાગમાં ભાતભાતનાં ને જાતજાતનાં ફલો ખીલે વિનેબાની આવી સમન્વયની દષ્ટિ છે, તેમ ધર્મ અને છે. એક એકથી નીરાળાં ને વિવિધતાવાળાં. કોઈ મહાજ્ઞાની હોય છે કર્મને સુમેળ પણ તેમના જીવનમાં પાને પાનામાં દેખાય છે. એને તે કોઈ પરમ ભકત તો કોઈ કર્મવીર. ભારત પર પરમેશ્વરની.
આવિષ્કાર જ ભૂદાન-ગ્રામદાનમાં થયેલું છે. જો કે વિનેબાની
પ્રવૃત્તિ ભૂમિના દાનમાં નથી સમાતી, પણ સામાજિક, આર્થિક ખૂબ કૃપા રહી છે કે આપણા જમાનામાં પોતપોતાના ક્ષેત્રમાં
અને રાજકીય એમ બધાં ક્ષેત્રે માનવીયે સમતા સ્થાપવાને ક્રાંતિકેટલાયે અદ્રિતીય પુરુષો પાકયા. અનેક જ્ઞાની, કર્મવીર તથા ભકતો. નાદ ગજવી રહી છે. ગાંધીજીની અહિંસાની સર્વાગિતા, તેને વિકાસ ભારતમાં પ્રગટ થયા. પરંતુ જ્ઞાન, કર્મ અને ભકિત એ ત્રણેમાં જેણે
અને વિસ્તાર વિનેબાના આ યજ્ઞમાર્ગમાં દેખાઈ રહ્યો છે. સમન્વય સાધ્યું હોય અને ત્રણેયનું સરખું ઊંડાણ સાધ્યું હોય તેવી
તેથી તો વિનોબા કોઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શકતા નથી,
સમાતા નથી. ઉલટાનું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષોના અવિરોવિરલ વ્યકિતઓમાં વિનોબા છે, જેઓ આજે એમની જીવનયાત્રાનાં
ધને પાયો નાખી રહી છે. વિનોબા અને તેમની પ્રવૃત્તિ પણાતીત ૭૧ વર્ષ પૂરાં કરીને ૭૨મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
રહે છે, એટલું જ નહિ પણ, સર્વપક્ષસંગ્રહી બની રહે છે, શાને લીધે? વિનોબાના જીવનમાં જ્ઞાન, કર્મ, અને ભકિત ત્રિવેણી- વિનોબાના ચિતનની સમન્વયની પદ્ધતિના પરિણામે જ. ' સંગમ થઈ શકે છે, કેમકે એમના ચિંતનની પદ્ધતિ સમન્વયની જો કે વિનેબા રાજનીતિને ગૌણ અને લોકનીતિને પ્રધાન છે અને લક્ષ્ય સામ્યયોગનું છે. જ્ઞાન, કર્મ અને ભકિતના સમન્વય- તે સ્થાન આપવા માગે છે. વિજ્ઞાનના આ યુગમાં દુનિયાએ અધ્યામાંથી જ ભૂદાન-ગ્રામદાનની ક્રાંતિને વિચાર પ્રગટ છે. સમન્વથી ત્મનો રસ્તો અપનાવવો જોઈશે. તેથી એમણે સૂત્ર રચ્યું છે : . ક્રાંતિના પ્રણેતા વિનોબા અતના ઉપાસક છે.
સિયાસત : રાજનીતિ + વિજ્ઞાન = સર્વનાશ. - ૧૯૧૬માં વિનેબાજી બ્રહ્મની ખોજમાં ઘર છોડીને કાશી રૂહાનિયત: અધ્યાત્મ + વિજ્ઞાન = સ્વર્ગ. પહોંચ્યા હતા. ગંગા કિનારે દ્રત-અદ્વૈતવાદી વિદ્રાને ચર્ચાઓ કરી વિજ્ઞાનને ફાયદો ઉઠાવ હશે તો તેની સાથે અધ્યાત્મને રહ્યા હતા. યુવાન બિબા બેઠા બેઠા ચર્ચા સાંભળતા હતા. આખરે જોડવું જોઈશે. પણ રાજનીતિ અને વિજ્ઞાન ભેગાં થશે તે દૈત-અદ્ર તવાદના વિદ્વાનની જીતમાં ચર્ચાની સમાપ્તિ થઈ, - દુનિયાની તારાજી નેતરશે. ત્યારે વિનોબાએ માર્મિક વાત કહી કે તમાં માનનારા દ્રતી
અધ્યાત્મ એટલે શું? ભૂતમાત્ર પ્રત્યે સમભાવ. સહુમાં સાથે ચર્ચામાં ઊતરે છે. તેનો અર્થ એ જ કે તેઓ પહેલેથી જ “સ્વ”નું સ્વરૂપ જોવું. પરમાં સ્વનો “રામ”નું દર્શન કરવું તે અધ્યાહારી ચૂકેલા છે.”
– દષ્ટિ. તે કયારે લાધે? “મમતા”ને ટાળી “સમતા” સધાય ત્યારે.. .. આમ, વિનોબા પહેલેથી દ્રતને સ્થાને અદ્રતની, ભેદને બદલે
જો કે મમતા અને સમતા બન્નેના મૂળમાં પ્રેમતત્વ છે. જયારે માણ
સને પ્રેમ સંકીર્ણ હોય ત્યારે મમતા, અને તે પ્રેમ નિર્બન્ધન વિકસે અભેદની, વિરોધમાં અવિરોધની શકયતા શોધે છે. તેના મૂળમાં ત્યારે તે સમતા. સંકુચિત મટી મમતા વ્યાપક બને ત્યારે તે સમતા તેમની સમન્વયની સાધના રહેલી છે.
રૂપે ઓળખાય છે. આ સમતા ધર્મમાત્રનું અંતિમ સાધ્ય છે. અને વિનોબાની આ સાધનાની દષ્ટિ શું છે? સમન્વયની પદ્ધતિથી વિનોબાનાં ભૂદાન-ગ્રામદાનના આંદોલનના મૂળમાં આ મહાન સામ્યયોગ સુધી પહોંચવાનું એમનું લક્ષ્ય છે. વિવિધ ધર્મોના મૂળ વિચારનું ખાતર પડેલું છે. આ ચૂંથેના પરિશીલન-સંત-સાહિત્યના સેવન–પાછળ એમની આ જ
સ્વરાજને આત્મા પ્રજામાં પ્રગટાવવા માટે યુગપુરુષ વિનોબા દષ્ટિ રહી છે એમ કહી શકાય. વિનોબાની આ સાધનાનું રહસ્ય
ભૂદાન-ગ્રામદાનયજ્ઞના અધ્વર્યુ તરીકે દેશમાં પગપાળા ધુમ્યા અને શું છે? એક શબ્દમાં કહેવું હોય તો કહી શકાય “સમન્વય” યાને એકમેકને જોડવાની સાધના, વ્યકિતગત રીતે પોતાના અંતર
એમણે ક્રાંતિને શાંતિના ધાગે બાંધી, શાંતિને ક્રાંતિકારી ભાવનાને બાહ્ય જીવનને જોડવું, “બહાર ભીતર એક હી જાણે એની સાધના પુટ પાયો, પિતાને પરમેશ્વરનું ઓજાર માનીને, રામ બાણ માનીને કરવી. ત્યારે સામાજિક ક્ષેત્રે માનવ-માનવમાં દિલને જોડવાની તેઓ આ યુગકાર્યમાં પડયા. સતત જાગરૂક અને વિકાસશીલ વિનેએમની પ્રવૃત્તિ રહી છે. છેલ્લાં પંદર વર્ષની ભૂદાન-ગ્રામદાનની
બાનાં વિચાર, વાણી અને આચારમાં જેટલે મેળ છે તેટલે બહુ યાત્રાને જે અલખ તેમણે જણાવ્યા છે, તેમાં એક વાત કહેતાં એ કયારેય થાક્યા નથી. “મારું કામ જમીન વહેંચવાનું નથી, પણ
ઓછા લોકોમાં હશે. અને તેથી તેમનું જીવન એક મધુર સંગીતસમું દિલને જોડવાનું છે.”
સુસંવાદી બન્યું છે. આ દિલને જોડવાની દષ્ટિએ વિનોબાએ યાત્રા દરમિયાન . ૧૯૫૮માં પશ્ચિમ ખાનદેશના દાબ ગામે પોતાના ૬૪મા એક મોટું કામ કર્યું. વિવિધ ધર્મોના મૂળ ગ્રંથેનો સાર કાઢીને નવ
જન્મદિને આત્મચિંતન કરતાં વિનોબાએ પિતાની ભૂમિકા બતાવતાં નીત રૂપે જગત આગળ તેમણે ધરી દીધું છે. માનવ-સમાજ એક
કહ્યું હતું કે “હું જ્યારે મારા વિશે વિચારું છું કે હું કોણ છું ને મારું
ભાગ્ય શું છે, ત્યારે કેટલાક સ્થળ ભાગ્ય પણ યાદ આવી જાય છે, મેકના ધર્મની ખૂબીઓ સમજે, ગુણગ્રાહી બને અને ધર્મ-સંપ્રદાયના અને એનો મોટો ગંજ ખડકાય છે. મને જે માબાપ મળ્યા તે કંઈક સાંકડા વાડાના ચિંતનમાંથી મુકત થાય એવો વિનેબાને આ સમ- વિશેષ જ હતાં એમ લોકો માને છે. મને જે ભાઈ મળ્યા તે તે વ્યલક્ષી પ્રયત્ન છે. એમણે કુરાને શરીફને સાર તૈયાર કર્યો, ધમ્મુ
નિ:સંશય લોકદષ્ટિમાં “મહાત્મા” જ મનાયા. મને જે સ્નેહી-મિત્રો
મળ્યા તે પણ એકે એક લોકોને પ્રેમપાત્ર થયા. મને જે વિદ્યાર્થી પદનું સંકલન કર્યું, જપુજીનું ભાષ્ય કર્યું, અને ગીતાને મર્મ સમ
મળ્યા તેમના પર તો હું જાતે જ, આશક છું. તો આવાં બધાં જાવ્યું. બાઈબલનાં “યુ ટેસ્ટામેન્ટ”નું પરિશીલન ચાલુ છે. ગુરુ- ભાગ્યને ગંજ ખડકાઈ જાય છે. તેમાં કે મને અનેક ભાષાઓનું