________________
Re...No. MIH. In વાર્ષિક લવાજમ રૂ.૧૭
પ્રબુદ્ધ નનું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૨
બુદ્ધ જીવને
મુંબઈ, ઓકટોબર ૧૯, ૧૯૧૬, રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૯
: છૂટક નકલ ૪૦ પૈસા તીપરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નોંધ આગામી ચૂંટણી અંગે વિમલાબહેન ઠકારનું નિવેદન
બથી કામ ચાલતું નથી તેવી જ રીતે વિશ્વ પરિવારમાં હિસાબથી આ અંમાં અન્યત્ર શ્રી વિમળાબહેન ઠકારે દેશભરમાં પ્રચાર
મારું વ્યવહાર–કાર્ય ચાલતું નથી. એટલા માટે જ મારા નિવેદનનું માટે તૈયાર કરેલું નિવેદન ‘Call of Love ’–‘પ્રેમનું આધ્યાહન'- શિર્ષક છે: “call of love vમનું આવાહન. પ્રગટ કરવામાં આવ્યું છે. આજ સુધીમાં આપણે બે ચૂંટણીઓ પ્રસ્તુત નિવેદનમાં કરવામાં આવેલા સૂચને, આજની પરિજોઈ છે. આવતા વર્ષના ફે આરી માસમાં થનારી ત્રીજી ચૂંટણી
સ્થિતિ અને આપણી લોકશાહીને લગતી સમજણના સંદર્ભમાં, સમીપ આવી રહી છે. આગળની બે ચૂંટણીઓ દ્વારા આપણે જોયું કે
વ્યવહાર નથી એમ ઘણાને લાગવા સંભવ છે, પણ આજની આ ચૂંટણીમાં પાછળ પાર વિનાને દ્રવ્યવ્યય થાય છે, સત્તાલક્ષી ચૂંટણીનું સંશોધન કરવાને, તેને આજના હીન સ્તર ઉપરથી રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી જીતવા અંગે કતાભરી સ્પર્ધા ચાલે છે
ઊંચ લેવાને અને અઘટિત સ્પર્ધા અને અનર્ગળ દ્રવ્યવ્યયમાંથી અને એ સમય દરમિયાન થતાં પ્રચારલક્ષી ભાષણ સભ્યતા, વિવેક,
બચાવવાની દષ્ટિએ કોઈ માર્ગ સૂચવવાને વિમળાબહેનને સંયમ અને ઔચિત્યની બધી સીમાઓ ઓળંગીને વહેવા લાગે છે.
આ પ્રમાણીક પ્રયાસ છે એ સૌ કોઈ કબુલ કરશે. જો ચૂંટણીની જ્યાં જ્યાં લોકશાહી પ્રવર્તે છે ત્યાં ત્યાં ચૂંટણી અંગે એાછા વધતા
પદ્ધતિ અને રીતરસમ પાયાની સુધારણા માગે આટલી વાત પ્રમાણમાં આવી પરિસ્થિતિ પ્રવર્તતી માલમ પડે છે. ચૂંટણી આવે છે. સર્વસ્વીકાર્ય બનશે તો તે સુધારણાના વ્યવહાર માર્ગે લોકોને અને જાય છે, પણ પાછળ પક્ષે વચ્ચે અને વ્યક્તિઓ વચ્ચે રાગ આપમેળે સુઝી આવશે. આ દષ્ટિએ વિમળાબહેનના આ નિવેદનને અને મન્સરનાં ઝેરી સંસ્કારો-મરણે મૂકી જાય છે. આ દુ:સ્થિતિ કેમ હું આવકારું છું. ટળે એ વિચાર–મંથનમાંથી વિમળાબહેનનું પ્રસ્તુત નિવેદન જન્મ આજ અમલા બનેલી લાકડી
આજે અમલી બનેલી લોકશાહી વિષે થેડીકવિચારણા પામ્યું હોય એમ લાગે છે.
આજે આપણે ત્યાં અમલી બનેલી લોકશાહીમાં રહેલાં અમુક ' આ નિવેદન વાંચીને મેં વિમળાબહેનને જણાવેલું કે “આજની દૂષણે દા. ત. પુખ્તવય મતાધિકારના સંદર્ભમાં જાતી જંગી પાયા લેકશાહીના માળખામાં રહીને થનારી ચૂંટણી... સંદર્ભમાં એ તમારે ઉપરની આજની ચૂંટણી અને તે પાછળ થતો અનર્ગળ પ્રયાસ અને તે અંગે તમે કરવા ધારેલે પ્રવાસ, આજે જ્યારે ચૂંટણીનાં દ્રવ્યવ્યય અને આ ચૂંટણી અંગે નિર્માણ થતી સત્તાલક્ષી પક્ષઢોલનગારાં અને પડઘમ વાગવા શરૂ થઈ ચૂકાં છે અને એક રચના અને તેના અનર્થો-લોકશાહીના ગર્ભમાં રહેલાં આ દૂષણ અને રાજકીય પક્ષ પોતપોતાની વ્યુહરચનામાં મશગુલ છે ત્યારે, અરણ્ય- લોકશાહીના લાભ જેમ કે પ્રજાના અને પ્રજામદ્વારા ચૂંટાતા પ્રતિરૂદન જે નિવડવા સંભવ છે અને ચૂંટણીના ઘોંઘા માં તમારી તનુડી નિધિએ અને તે દ્વારા થતું લેકશાસન અને તેમાં પડતું લોકમતનું બહુ ઓછાં કાનને સ્પર્શશે એ મને ભય રહે છે.” આના જવાબમાં પ્રતિબિંબ–આ બન્ને અનિવાર્યપણે જોડાયેલાં છે. એકને ટાળીને બીજાને વિમળાબહેન તા. ૨૯-૬૬ના પત્રમાં જણાવે છે કે “મારા જીવનનું વધારે સાચા અર્થમાં ચરિતાર્થ કરવાનું શક્ય જ લાગતું નથી. સત્વ અને પ્રેરણા માનવપ્રેમ છે. સમૂળી ક્રાન્તિ વગર તરણાપાય કિશાહીની આજની રચના અને કલ્પના કરતાં વધારે સારી અને નથી એનું મને પૂરેપુરું ભાન છે; પરંતુ સમૂળી કાન્તિની વાત એમ છતાં વ્યવહારુ બની શકે તેવી રચના અને કલ્પના હજુ જનતાને કહી શકું તે માટે પણ જનતંત્રને બચાવવું આવશ્યક છે. અન્ય કોઈ પણ દેશમાં મૂર્તિમન થઈ જાણી કે સાંભળી નથી. આખરે જો જનતંત્ર નાશ પામશે અને ભારતમાં ઈવેનેશિયા, ચીન કે બમ મૂળમાં માનવી સત્તાલક્ષી છે અને તેમાં સત્તાલક્ષી પક્ષે જન્મે છે જેવી સરમુખત્યારશાહી સ્થાપિત થશે તો સમૂળી ક્રાન્તિ લાવવી તે અને મોટા પાયા ઉપરની ચૂંટણીના માધ્યમ દ્વારા કોઈ એક પક્ષ સત્તા દૂર રહી, પણ લોકોની સાથે ઉત્સુકતા વાર્તાલાપ પણ થઈ શકશે નહિ. ઉપર આવે છે અને અન્ય પક્ષ વિરોધમાં ગોઠવાય છે અને રાજ્ય
તોફાન, વિધ્વંસક પ્રવૃત્તિ અને હિસા તરફ લોકોનું આક- નિષ્ઠાનું સ્થાન પક્ષનિષ્ઠા લે છે. આમાંથી અનેક અનર્થે જમે છે. ર્ષણ વધતું જ જશે તે લોકતંત્રને કોઈ બચાવી શકશે નહિ. તે માટે લોકશાહીનાં આ દૂષણની અનિવાર્યતા સ્વીકારવી એને અર્થ જનતા સામે વસ્તુસ્થિતિનું નિવેદન હું પ્રેમથી રજુ કરવા માંગું છું. લોકશાહીના સ્થાને સરમુખત્યારશાહી લાવવી એ નથી, મારા મનમાં એ કોઈ ભ્રમ નથી કે સમીપ આવી રહેલી ચૂંટણી કારણ કે સરમુખત્યારશાહી વળી બીજા અનેક દૂષણ લાવશે અને ઉપર મારી તનૂડીનું કોઈ તાત્કાલિક પરિણામ આવશે. મારું આપને સૂકા સાથે ઘણું લીલું બાળી નાંખશે. તે આ દૂષણે નિવારવાને નમ્ર નિવેદન છે કે મારી તનુડી કોઈ પ્રયોજનથી કયારેય વાગી ખર ઉપાય તો માનવીને પાયામાંથી સુધારવાનો અને તેના નૈતિક નથી. આ તે પ્રેમને કારણે વાગે છે અને પ્રેમના કારણે વાગતી સ્તરને ઊંચે લાવવાનો છે. પણ આ ઉપાય લાંબદાર ઉપાય છે. રહેશે. પરિણામને હિસાબ કરીને હું કર્મ કરવાનું શીખી નથી. તત્કાળ ભિન્ન ભિન્ન પક્ષ વચ્ચે અને તે તે પક્ષના ઉમેદવારે કુટુંબમાં જેવી રીતે પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ-પત્ની વચ્ચે હિસા- વચ્ચેની સ્પર્ધાના કારણે કટુતા ન જન્મ અને સમગ્ર પ્રચારકાર્ય થિંચા