________________
તા. ૧-૧૦-૯
પ્રબુદ્ધ જીવન શ્રી વિમલાબહેન ઠકારનું પ્રવચન (ગતાંકથી ચાલુ)
મ્બરમાં એમના પ્રતિનિધિઓ આવવાના છે. તે આ એક નાની શી પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રગટ થયેલી . વિમલાબહેનના વાત થશે. ભારતનાં ચાર ખૂણામાં સે સે એકરનાં ખેતરો બનાવાશે. કેટલાંક પ્રવચનને શેષભાગ અહિ નીચે પ્રગટ કરવામાં આવે છે. આ સાથે યુવકો ત્યાં ઓજારો બનાવવાનું શીખશે, અને પછી ગામડામાં બનાવશે. જણાવતા આનંદ થાય છે કે વિમલાબહેન જાહેર જીવનમાં પુન: બીજી વાત ત્યાં એ જોઈ કે ઈઝરાઈલમાં જેવી રીતે રેતાળ પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ૧૯ ઑકટોબરથી ૮ નવેમ્બર સુધી ગુજ- જમીનને એ લોકોએ ખેડવાને લાયક બનાવી છે એવી રીતે હોલેન્ડમાં રાત તેમ જ કચ્છમાં પ્રવાસ કરશે અને મતદાતા શિક્ષણ, લોકશાહીનું સંર- સમુદ્રમાંથી જમીન મેળવીને ખેતીને લાયક બનાવીને ત્યાં લોકો ક્ષણ અને વિકાસમાં નાગરિકનું કર્તવ્ય વગેરે લોકનીતિ અંગેના વિષયો ખેતી કરે છે. નેધરલેન્ડ સેઈલ સેસાયટીના પ્રતિનિધિ રાજસ્થાનની ઉપર, નક્કી થયેલા કાર્યક્રમ મુજબ, ભિન્ન ભિન્ન સ્થળોએ, તેઓ સરકાર સાથે વાત કરવાના છે. આશા છે કે, એક નમૂને ત્યાં સર્જાય. ચર્ચાવાર્તાલાપ કરશે. ત્યાર બાદ રાજસ્થાનમાં પ્રવાસ કરશે. આના હવે પછીના દસ વર્ષમાં આ એક સમસ્યા હલ કરવાની દિશામાં અનુસંધાનમાં વિશેષ જણાવવાનું કે એક પ્રાતીય સ્તર ઉપર નિષ્પક્ષી આપણાં પગલાં આગળ વધી શકે તેમ છે. વિચારકોની એક પરિષદ નવેમ્બરની મધ્યમાં શ્રી સિદ્ધરાજ ઢટ્ટા
નોર્વે ગઈ હતી. આપ જાણો છો કે, ઈન્ડો - નર્વેજીયન ફીશીંગ આયોજિત કરી રહ્યા છે. તે પરિષદ પતાવીને તેઓ આબુ જશે અને
પ્રોજેકટ કેરલમાં લગભગ ૧૫૬થી કામ કરતી આવી છે અને એક ડીસેમ્બર ૧થી ૧૦ સુધી તેઓ મુંબઈ આવીને રહેશે. તંત્રી)
મોટા પાયા પર આ પેજનાનું કામ થઈ રહ્યું છે. મારી ઈચ્છા હતી પહેલી જે વાત શ્રી પરમાનંદભાઈએ આપની સમક્ષ રજુ કરી છે, જે ગામડામાં ગ્રામદાન થયા છે અને જે પશ્ચિમ અને પૂર્વનાં હતી કે આજની દુનિયાની પરિસ્થિતિના સંદર્ભમાં ભારતની ખાસ
કિનારા ઉપર આવેલાં છે તે ગામડાઓમાં નાના પાયા ઉપર આ બાબત કરીને રાજકારણી પરિસ્થિતિને હું શી રીતે સમજું છું તે અંગે મારે
અંગે શાસ્ત્રીય શિક્ષણ આપી શકાય. આપણા રાજદૂત અપ્પાસાહેબ વિવેચન કરવું, તે બાબત મેં અહિં સંક્ષિપ્તમાં આપની
પંત ત્યાં હતા. આજ સુધીમાં મારા ભ્રમણમાં મેં ભારતના આવા સમક્ષ રજુ કરી છે. આ સાંભળીને આપ કદાચ પ્રશ્ન કરશે કે એ
રાજદૂત જોયા નથી. ખરેખર ભારતનું પ્રતિનિધિત્ત્વ રજુ કરી શકે બધી સમસ્યાઓ આપના ધ્યાનમાં હતી તે આપે શું કર્યું? મારાં
એવી વ્યકિતનાં અપ્પાસાહેબમાં મને દર્શન થયાં. ભારતની સમતે પ્રવચનો યુરોપમાં થતાં હતાં. તે સિવાય જે કાંઈ કામ મેં કર્યું તે
સ્યાઓ માટે તેમની લગની જોઈ, તેમનું ચિંતન જોયું, અધ્યયન જોયું. આપને ટૂંકાણમાં જણાવું. મને બરાબર લાગી રહ્યું છે અને એ હું માનું છું કે, વિનોબાજી
એમણે મને પૂરતી મદદ કરી. મારી સાથે ફરતા રહ્યા. નેર્વેનું જે અને એમના ગ્રામદાન આંદોલનને મારા વૈચારિક જીવનમાં ઘણા
ફેડરેશન છે તે કદાચ આ દિશામાં કોઈક પગલાં ભરશે એવું લાગે છે. ફાળે છે. એમણે શીખવ્યું કે, ભારતની આર્થિક સમસ્યા, જયાં સુધી
ચેથી વાત મારા મનમાં હતી કે જલ્દીમાં જલ્દી ગામડામાં ખેતી અને ખેડૂતની સમશ્યાઓ હલ ના થાય ત્યાં સુધી ઉકેલાશે નહીં.
પીવાના પાણીની વ્યવસ્થા થવી જોઈએ, કૂવા બનાવવા જોઈએ. આ મૂળભૂત દર્શન એમણે મને કરાવ્યું છે અને તેથી ભારતના કિસા
કૂવા બનાવવા હોય, ટયુબવેલ કરવા હોય તે બેરીંગ મશીન કયાંથી નને કેવા પ્રકારની મદદ જોઈએ એના પર મારું બરાબર ચિન્તન
લાવીએ? જયાં જયાં હું ગઈ છું ત્યાં ત્યાંના લોકોએ પૂછ્યું કે ભારતને સતત ચાલતું રહ્યું છે. આના અનુસંધાનમાં “હું” અહિ જે કહીશ તે,
શી મદદ કરીએ? મેં કહ્યું કે, “++રતને એક પાઈ પણ ના આપશે.” આ મેં કર્યું’ એમ કહેવું પડશે. આ રીતે હું ને મારે ઉપગ કરવો
પૂછયું “શા માટે?” મેં કહ્યું, “નહિ, ભૂખ્યા લોકોના હાથમાં પૈસે જાય પડશે. આ માટે મને ક્ષમા કરશે અને જે થયું છે એને ધ્યાનમાં
છે તે દુ:ખ અને ભ્રષ્ટાચારનાં બીજ વવાય છે. ભારત સરકાર પૈસા રાખશે. યુરોપમાં ખેતીવિષયક યંત્ર બનાવવાની એક મોટી ફેકટરી
માંગે તે પણ નહિ આપવા. ટેકનીશયન મેકલે, મશીનરી જોઈએ છે. તેનું નામ “ફીકાન” છે. એના ડાયરેકટર સાથે મારે વાત થઈ.
તે મશીનરી મેકલે, મશીનરીને ઉપયોગ શી રીતે કરવો તે શીખવવા મેં કહ્યું કે ભાઈ, ભારતના ખેડૂત માટે આ તમારો મોટામેટાં ટ્રેકટરો,
માણસે મેકલે. મનુષ્યશકિત મોકલે. જે નિષ્ણાતે હોય તેમને મેકલે, અને કંપાઉન્ડ હાર્વેસ્ટરે કામનાં નથી. આપ મદદ તરીકે મફતમાં
પણ પૈસા ન મોકલે.” એ લોકોને ભારે આશ્ચર્ય થતું હતું. મેં કહ્યું, આપી પણ દે, પણ એનો સ્ટ્ર નીકળતાં એને બદલી પણ ન શકાય.
મેં જોઈ લીધું છે કે, પૈસા માણસની વૃત્તિ, શકિત અને પ્રેરણાને વિકેન્દ્રિત પદ્ધતિથી ખેડતને મદદ કરવી હોય તે નાનાં નાનાં સાધને
નષ્ટ કરે છે. તે કારણે માણસો જેવા ને તેવા નિષ્ક્રિય બેસી રહે છે. બનાવવાં જોઈએ. આના માટેની વર્કશોપ પણ ગામડામાં ઊભી
ઈચ્છા વધે છે. આકાંક્ષા વધે છે પરંતુ લોકોની વિચારવાની શકિત થવી જોઈએ. જયાં એમને તાલીમ મળી શકે. આપ લેક એમાં
વધતી નથી, જવાબદારીનું ભાન વધતું નથી.” મેં કહ્યું, “આફ્રિકા કાંઈક મદદ કરવા માગતા હો તે વાત કરીએ. ત્યાં એમની કંપ- અને એશિયામાં પૈસા જેટલી સરળતાથી આવે છે તેટલે એ ભૂખ્યા નીના બધા જ ડાયરેકટરો અને સંચાલકોની કમિટીએ મારી સાથે દેશમાં બ્રણચાર વધશે, આથિક વિષમતા વધશે.’ બેસીને બે અઢી કલાક વાત કરી અને એ વસ્તુ મંજૂર થઈ કે, વાત તે કડવી લાગે છે અને મારે કહેવું છે પણ ટૂંકમાં, પરંતુ ભારતમાં જો ચાર જગ્યાએ એમને પ્રોજેકટ કરવાની સંમતિ મળે, સાચું કહું છું કે, આ દેશની જનતા અને સરકાર જે દિવસે ઓળખશે તે ત્યાં એ રીતના પ્રોજેકટ બનાવવા તે તૈયાર છે. આ પ્રોજેકટ કે આપણી પાસે જે મનુષ્યબળ અને પશુબળ છે તે આપણી તાકાત અનુસાર ત્યાં એમના ઈજનેરે આવશે. મેં વિચાર્યું છે કે, ગ્રામદાન છે, આપણી શકિત છે, તે આપણી કમજાર નથી, ત્યારે એ દિવસ આંદોલનને, રાઈ સેવા સંઘને, સર્વોદય સમાજને કહ્યું કે, તેઓ કેટ- આવશે કે જ્યારે આપણી આર્થિક યોજના પૈસા ઉપર નહિ મનુષ્યબળ લાક જવાનને આ પ્રોજેકટમાં જોડાવા માટે મોકલવાનું સૂચવે કે ઉપર આધારિત થશે. એ ન દષ્ટિકોણ જે દિવસે પ્લાનીંગ કમિ- } જેથી તેમને પણ તાલીમ મળે. એમણે એક દોઢ વર્ષ અભ્યાસ કરીને શનમાં આવશે તે દિવસે હું સમજીશ કે ભારતની સમસ્યા ઉકેજે સાધન બનાવ્યા હતાં તેને પણ હું જોઈ આવી છું. એમાંથી કાંઈ લવાને સાચે રસ્તો આપણને મળ્યો છે. બીજા દેશે પાસે ભીખ માંગત્રણ ચાર સાધન હું સમજી શકી અને એના વિષે હું માહિતી લાવી વામાં જયાં સુધી ગૌરવ માનવામાં આવે છે, કેટલી ભીખ હું માંગી છું. રાજસ્થાનમાં કે જયાં હું રહું છું, ત્યાંની સરકાર સાથે, ગુજરાતની લાવી છું અને કેટલી ભીખ તમે માંગી લાવ્યા તેના ઉપર જ દેશ સરકાર સાથે, સર્વ સેવા સંઘના નેતાઓ સાથે વાતચીત થશે. સપ્ટે- પ્રત્યેની સેવાનું મૂલ્યાંકન થાય છે, ત્યાં સુધી સ્વાભિમાન, સ્વમાન