________________
તા.
૧-૯-૧૯
પ્રબુદ્ધ જીવન
જોઈએ કારણ કે આપણી પ્રજાને બહુ મોટો ભાગ તે વિવિશ થઈને બાંધછોડ આવશ્યક છે. આ બે દેશો વચ્ચે મૈત્રી સ્થાપવી મુશ્કેલ નથી. કરકસર કરતે રહ્યો છે.
આપણે એક જ પ્રજા છીએ, આપણો ઈતિહાસ અને આપણી સાંસ્કૃતિક
- રાત ! " ભૂમિકા સમાન છે, આપણી ભાષાઓ પણ સરખી છે. તે પછી | ગમે તે દલીલ યા વલણોને કારણે ભૂતકાળમાં યુદ્ધને બચાવી :
* આપણે સારો મિત્રો કાં ન બનીએ? એ જ આપણે સિદ્ધ કરવાનું છે. થયો હોય, પરંતુ આધુનિક યુદ્ધની નીતિરીતિ અને સભાન થતી
રાતિ ત લા : '
બળ હા
બળને ઉપયોગ ન કર, પરસ્પરની આંતરિક બાબતમાં માનવજાત એ સ્પષ્ટ કરે છે કે નૈતિક દષ્ટિએ યુદ્ધને કોઈ રીતે દરમ્યાનગીરી ન કરવી, વિરોધી પ્રચારમાં ન પરોવાવું વગેરે તાત્કંદમાં બચાવ થઈ શકે એમ નથી. અણુ અને કિટાણું યુદ્ધ એટલે કરોડે સ્વીકારાયેલી ભાવનાએ અત્યારના આપણા સર્વ મતભેદોને લાગુ માનવીને સંહાર, આવતી પેઢીને નુકસાન અને પૃથ્વી, જળ અને પડે છે. શુભેચ્છા હોય તો આપણે નિર્વાસિતાની બાબતમાં, સરહદી વાયુની અસ્વચ્છતા. આ સઘળું માનવજીવન અશકય નહીં તે
- તડજોડમાં, નદીનાં પાણી અને વેપાર અંગેની બાબતમાં સત્ત્વરે મુશ્કેલ તે જરૂર બનાવશે. આયુદ્ધમાં સંરક્ષણ પણ પોતાને સંહાર
સહકાર આપી શકીએ. આમ છતાં પણ જો ગેરસમજૂતી ચાલુ નેતરે છે. આપણે ભલે ભયાનક શસ્ત્રો સજીએ તે પણ એક જીવ
રહે અને શસ્ત્રસરંજામ વધારવાનું ચાલુ રહે છે તેથી આપણા બન્ને લેણ પ્રહાર દુશમનને તથા આપણે પણ સર્વનાશ કરશે. યુદ્ધની
દેશે નબળા પડશે અને જોખમાશે. મેડા વહેલા-કહોને વહેલા જભયાનકતા અને જંગલીપણાથી, વીએટનામની પ્રજાની યાતનાથી,
ચીન અને ભારત સંપશાનિતથી સાથે રહેતાં શીખશે. આપણા મતઅને સમસ્ત વિશ્વને ઘેરી વળે એવા સંહારના કોઈ પણ વિકાસની
ભેદોનું યથાર્થ નિરાકરણ શકય નથી, અશકય છે એમ માની લઈને ચિતાએ આપણને અસ્વસ્થ બનાવ્યા છે અને તેથી આપણે વીએટ
કશુંયે તરછોડવું ન જોઈએ. આ કરવા જેવું છે કે નહિ એ જ 'એક નામમાં તંગદિલી ઓછી કરવાના પ્રથમ પગલાંરૂપે યુદ્ધબંધીનું સૂચન
વ્યાજેબી સવાલ છે–તો આપણે એ કરી છૂટીએ. પરિસ્થિતિને થાળે કર્યું છે, જેથી માનપૂર્વકના સમાધાન માટેનું વાતાવરણ સર્જી શકાય.
પાડવામાં આપણે સૌએ પિતપતાને પૂરો ભાગ ભજવવાને છે. શાનિત માટેની ઝંખના વિશ્વલાગણીને પડઘો પાડે છે. આપણે
આપણું ભાવી યુવાન-યુવાનીની ભાવનાથી પ્રેરિત વીર અને સાહજાણીબુઝીને ક્રોધ અને આવેશ સેવવાં ન જોઈએ. પૂર્વગ્રહો અને
સિકો પર નિર્ભર છે. આપણી જરૂરિયાતો પૂરી પાડવામાં જગતે સંશયોને આપણે સામનો કરવા જોઈએ તથા મન અને હૈ, ઉદારતા દાખવી છે, પણ આપણને જીવ માં રાખવાની પણ એમની મેકળાં રાખવાં જોઈએ. આપણે જે એમ માની લઈએ કે સામે ફરજ છે એમ આપણે ન માની લઈએ. આપણે આપણી જાતને પક્ષ દૃષ્ટિ અને દાવપેચ રમનારો છે તો તે પછી સમજૂતી માટે કોઈ
ઘડવાની છે. અને પરાવલંબન ઓછું કરવાનું છે. આપણા ભાવિ અવકાશ રહેને નથી. શરતી શરણાગતિ નહીં પરંતુ સમાધાન આપણું લક્ષ હોવું જોઈએ. આક્રમણને સામને કરવાની આપણી તૈયારી હોવી
માર્ગ લાંબે, મુશ્કેલ અને વિકટ છે. તે આપણે મુકત મને સ્વચ્છ જોઈએ તે સાથે સાથે આપણું લક્ષ્ય બધાં રાષ્ટ્રો સાથેની મૈત્રીનું તથા હૈયે અને સૌથી વધુ તે આપણા ભાવિ પર શ્રદ્ધા રાખી કદમ પાકિસ્તાન અને ચીન સાથે સારા પડોશી દેશ તરીકેના સંબંધ બાંધવાનું ઉઠાવીએ ! હોવું જોઈએ. ભારત અને પાકિસ્તાનના આર્થિક વિકાસને માટે પરસ્પર
- ડે. સર્વપલ્લી રાધાકૃષ્ણને. ધર્મપલટ બહુપત્નીત્વવિરોધી કાયદાની આ છટકબારી સરકાર સત્વર બંધ કરે ! એક જમાનો એ હતો કે જયારે સ્ત્રીઓ પણ બીજી વસ્તુ- અંગીકાર કરવાની વિધિ કરી તેમ કર્યું. પેલા યુવાનની પ્રથમ વારની ઓની જેમ મિલકત ગણાતી અને એકથી વધુ સ્ત્રીઓ હેવી એ પત્ની અને બાળકો જે અસહાય બની ગયાં છે. એ જ ‘નીજો સમૃદ્ધિ અને પ્રતિષ્ઠાની નિશાની ગણાતી. પરંતુ જેમ જેમ સંસ્કૃ- કિસ્સે જેમાં પણ એક સુશિક્ષિત કુમારી શિક્ષિકા અને વયોવૃદ્ધ તિનો વિકાસ થતો ગયો તેમ તેમ એ જની અને જંગલી માન્યતાને સામાજિક કાર્યકર બેનેએ મુસ્લિમ બની જઈ લગ્ન કર્યાની વાત અંત આવી ગયો અને આજે. સુસંસ્કૃત સમાજમાં એકથી વધુ છાપામાં ચર્ચાઈ રહી છે. પત્નીઓ કરવી એ પ્રતિષ્ઠાવિહીન કાર્ય ગણાય છે. દુનિયાની ઘણીખરી
. . . . અયોગ્ય કાર્ય માટે ... પ્રજાએ એકથી વધુ પત્નીઓ હોવા સામે કાનૂની પ્રતિબંધ
આ રીતે જે લોકો પોતાના અંગત સ્વાર્થ અને સામાજિક ફરમાવ્યા છે. આપણા દેશમાં પણ મહદ્દઅંશે આવી જ પરિસ્થિતિ
દષ્ટિએ અયોગ્ય કાર્ય કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કરે છે. પ્રવતે છે.
તેઓ મુસ્લિમ ધર્મ પ્રત્યે કઈ વફાદારી ધરાવે છે? એવાંઓને મુસ્લિમ એ યુગ પલટાયો છે.
ધર્મમાં અપનાવનાર મુલ્લાં મોલ્લવીઓ આમાં ઈસ્લામની કઈ જયારે અરબ જાતિઓમાં અમીરો અને ટોળીના સરદાર સેવા બજાવે છે પરંતુ જયાં સુધી સમાજમાં આવા અંધ-ધમઘેલા સેંકડોની સંખ્યામાં સ્ત્રીઓ રાખતા એ જમાનામાં પેદા થયેલા પાય- ધર્મગુરુઓ પડયા હશે ત્યાં સુધી તેમને આ ગેરલાભ લેનારા ગંબર મહમદસાહેબે એ ખરાબ રિવાજને અંકુશમાં લેવા પ્રયત્ન નીકળશે જ, આવા ધમધમાં સાચી સમજ આવવાની વાત તે કર્યો અને ચારથી વધુ પત્નીઓ કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો. દૂરની જ છે. પરંતુ એ યુગ પલટાઈ ગયું છે. અને ઘણાખરા સુધરેલા મુસ્લિમ
. . સરકારની ફરજ " દેશોએ બહુપત્નીવિરોધી કાયદાઓ કર્યા છે. ખુદ પાકિસ્તાન કે જે મુસ્લિમ ધર્મના આદેશ પ્રમાણે રાજતંત્ર ચલાવવાને દાવો કરે છે
પરંતુ સરકાર કે જે બહુપત્નીત્વની વિરુદ્ધ છે અને ત્યાં પણ બહુપત્નીત્વવિરોધી કાયદો અમલમાં આવ્યો છે.
તેના ભંગને શિક્ષાપાત્ર ગણે છે તે આવા બનાવો આંખ બંધ કરી
કેમ જોઈ રહે છે તે જ આશ્ચર્ય છે. આવા કિસ્સાઓ જોયા પછી - દુર્ભાગ્યે આપણી સરકાર કે જે બિનધાર્મિક હોવાનો દાવો કરે
સરકારની એ ફરજ બને છે કે બહુપત્નીત્વવિરોધી કાયદો ધર્મ કે છે. તેણે મુસ્લિમેની કહેવાતી ધાર્મિક લાગણીઓના નામે બહુપત્નીત્વ
કોમના ભેદભાવ વિના સમગ્ર ભારતીય પ્રજાજનને લાગુ કરે, નિર્ધર્મી વિરોધી કાયદો મુસ્લિમ સમાજને લાગુ કર્યો નથી. પાકિસ્તાન જેવું
અને લોકશાહી–આધારિત ભારતની કાયદાથી ઉપર આવા સામાજિક રીતે રૂઢિચૂસ્ત રાષ્ટ્ર જે કરી શકયું છે તે કરવાની હિંમત
ભેદભાવભર્યા કાયદા ન જ રહી શકે. પણ આપણી સરકારે દાખવી નથી.
? અને આટલી પણ નૈતિક હિંમત આપણા રાજતંત્રના ચાલકે અને બહુપત્નીત્વવિરોધી કાયદાની વાડમાં રહી ગયેલા આ
અને સૂત્રધારમાં ન રહી હોય તે છેવટ મુસ્લિમ ધર્મ પ્રમાણે જે ચાર છીંડાને બહુ જ દુરુપયોગ થઈ રહ્યો છે. જે બિનમુસ્લિમ એકે ઉપ
પનીઓની છૂટ છે તે માત્ર મુસ્લિમ માબાપને પેટે જન્મેલાં સંતાનો, રાંત બીજી પત્ની કરવા માગતા હોય છે તેઓ ધર્મપરિવર્તનનું નાટક 'જેઓ બંને પક્ષે જન્મથી જ મુસ્લિમ હોય તેમની પુરતી મર્યાદિત કરીને બીજે લગ્ન કરે છે. પહેલાં લગ્નની પત્ની તથા બાળકોને
રાખે. જયાં " બેમાંથી એકે પક્ષ બિનમુસ્લિમ જમ્યાં હોય તેવાં રઝળતાં, રવડતાં કરી મૂકે છે, અને કાયદો તેમને કાંઈ જ સ્પર્શ
સ્ત્રી-પુરુષને કાયદાની આ છૂટને લાભ મળતે સદંતર અટકાવી દે. કરી શકતા નથી.
સરકાર આ માટે પાર્લામેન્ટમાં સત્વર કાયદામાં સુધારો લાવે, હમણાં હમણાં વર્તમાનપત્રોમાં એવા બે કિસ્સાઓ બહાર આવ્યા
યા તો એવું કરે તેની રાહ જોયા વિના કોઈક સંસદસભ્ય આવે, છે, જેમાં એકમાં એક અદ્યતન શિક્ષણધારી આચાર્યાએ સ્ત્રીબાળકો- સુધારો રજૂ કરે એ જરૂરી છે. ' વાળા યુવાન સાથે લગ્ન કરવા ઈચ્છયું અને બંનેએ મુસ્લિમ ધર્મ ‘જન્મભૂમિ'માંથી ઉદ્ભૂત
વીરચંદ શેઠ