SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૯-૯ પ્રબુદ્ધ જીવન " ત મે પુ ના જન્મ માં મા નો છે? : - આ મથાળા નીચે “ઈલસ્ટ્રેટેડ વીક્લીના જલાઈ ૧૦મીના ઈશુએ કહ્યું: ‘એ પોતે કે એનાં માતાપિતા કોઈ જ પાપી અંમાં પ્રગટ થયેલા રાજસ્થાન યુનિવર્સિટીમાં “પરે-સાઈકોલોજી' નથી. પણ ભગવાનનો સંકેત પૂર્ણ કરવાનું એને ભાગે આવ્યું છે.' વિષયના અધ્યાપક શ્રી એચ. એન. બેનરજીના લેખને શ્રી મૃણાલિની- ખ્રિસ્તીધર્મમાં પુનર્જન્મને માન્યતા આપી નથી એમ કહેબહેન દેસાઈએ કરી આપે અને થોડો ટુંકાવેલ અનુવાદ નીચે પ્રગટ વામાં આવે છે. છતાં કેટલાક વિદ્વાનેએ બાઈબલમાંથી પુનર્જન્મનું કરતાં આનંદ થાય છે. આ શ્રી એચ.એન. બેનરજીને તા. ૧૬-૫-૬૬ના સમર્થન કરે એવાં કેટલાંક ઉતારા શોધ્યાં છે. તેમ જ કુરાનમાંથી પણ ‘પ્રબુદ્ધજીવનમાં પરિચય આપવામાં આવ્યું હતું. રાજસ્થાન એવા ઉતારા કેટલાક પંડિતોએ ટાંકયા છે. દાખલા તરીકે યુનિવર્સિટીએ પુનર્જન્મના વિષય ઉપર વૈજ્ઞાનિક સંશોધન માટે (૧) “માટીમાંથી તને ઘડ. એ જ માટીમાં અમે તને વિદાય શ્રી બેનરજીની ખાસ નિમણૂંક કરી છે. જણાવતાં સવિશેષ આનંદ કર્યો છે. એ જ માટીમાંથી ફરીવાર તારું નવું નિર્માણ થશે.” થાય છે કે આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા (૨) જુઓ, માટીમાંથી એણે કેવા કેવા જીવ નિર્માણ કર્યા છે. માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શ્રી બેનરજીને આપવામાં અને પછી પણ એ એમને ફરી વાર જીવન આપશે. કારણ કે એ આવેલા નિમંત્રણને તેમણે સ્વીકાર કર્યો છે અને તેઓ “અતીન્દ્રિય (પરમેશ્વર) સર્વશકિતમાન છે.” અનુભૂતિ” ઉપર સપ્ટેમ્બર માસની ૧૬મી તથા ૧૭મીના રોજ આજના વિજ્ઞાનયુગમાં આ વિષય પર સ્વતંત્ર વિચાર કરવાની સવારના ભાગમાં અનુક્રમે બે વ્યાખ્યાને આપવાના છે. તંત્રી વૃત્તિવાળા ઘણા વિદ્વાને છે. પુનર્જન્મ એ એક માન્યતા નહિ ‘પુનર્જન્મ હોય ખરો ?' આ પ્રશ્નને નિશ્ચિત “હા” કે પરંતુ વૈજ્ઞાનિક સત્ય સાથે બંધબેસતી હકીકત છે કે કેમ એ ‘ના’ જવાબ આપી દેવા એ સહેલી વાત નથી. એ અશકય જ છે શોધવાના પ્રયાસે આ લોકો કરી રહ્યા છે. શકિત સાચવી રાખએમ કહેવું અથવા તે એ તદ્દન સહજ પ્રક્રિયા છે–પુનર્જન્મ વાને જે વિજ્ઞાનને ધર્મ છે, નષ્ટ થયેલી શકિતની જગ્યા ખાલી આપણે બધાંને લેવાનું જ છે એ બંને જાતનાં વિધાને પૂર્ણ લાગતાં નથી રહેતી એ વિશ્વચૈતન્યને (Cosmic energy) સિદ્ધ નિયમ નથી. એ બેમાંથી એકની પણ કારણ–મીમાંસા સંતોષ આપે એવી છે, તે નિયમ અનુસાર ચાલતા વિશ્વવ્યવહારમાં જે અસમાનતા, નથી કરી શકાતી. ભેદભાવ વગેરે જણાય છે તેનું કારણ શોધવા માટે પુનર્જન્મ જેવી જ પુનર્જન્મ પર વિશ્વાસ રાખવો અથવા એમાં ન માનવું માન્યતાને આધાર લેવો પડશે એમ કેટલીક વાર જણાય છે. દુષ્ટ એમાં સિદ્ધાંતનું અને પ્રત્યક્ષ પ્રમાણનું—એમ બે દષ્ટિબિન્દુ હોઈ લેકો આ દુનિયામાં સુખ પામે અને સજજનેને ભાગે દુ:ખ આવે– શકે. માન્યતાની બધી બાજુએ કસોટીપર ચકાસી જોવી જોઈએ. એ વિસંગતિને રદિયો પુનર્જન્મ તરત આપે છે. નિર્દોષ - સિદ્ધાંતની દષ્ટિએ પુનર્જન્મ વિશે વિચારવું હોય તે હિંદુ બાળકો મૃત્યુ કેમ પામે....સરળ રસ્તે જનાર આફતમાં સપડાય બૌદ્ધ અને જૈન ધર્મો પુનર્જન્મમાં માને છે. માનવીસંસ્કૃતિના અને કાવાદાવા કરનારા ઊંચે ચડે–એ બધાંની કારણપરંપરા પુનઆરંભકાળથી એ માન્યતા અબાધિત રહી છે. સંસ્કૃતિકાળની પ્રાથ- ર્જન્મ’ સ્પષ્ટ કરી શકે છે. વિશ્વશકિતના આવિષ્કારનું સાતત્ય અને મિક અવસ્થાથી માંડી નવયુગના ફિસૂફ સુધી બધાં એ માને છે. એકસૂત્ર પણ એ માન્યતાથી સરળ બને છે. સુખદુ:ખ, યશ–અપયશ એ લોકોનું માનવું છે કે: એવાં દ્રોમાંથી પસાર થતો આત્મા આખરે “આત્મતત્વને ઓળખી (૧) દેહ નાશ પામે છે, પરંતુ માનવીનું વ્યકિતત્વ એની અંતિમ સત્ય પામે છે એ આ માન્યતાનું તત્ત્વ છે. સાથે નાશ પામતું નથી. આ માન્યતાની વિરુદ્ધ જે પક્ષ છે તેમને આ ઉપર આપેલી (૨) માનવીના વ્યકિતત્વનું પ્રણતત્વ–આત્મા–એ તે અમર કારણપરંપરા માન્ય નથી. એ પક્ષમાં પણ બે માન્યતા છે. પુનઅને અવિનાશી છે. એ સાક્ષાત પ્રભુનો અંશ છે. . રુત્થાનને-કયામતને-માનનારા લોકો પુનર્જન્મ માનતા નથી. પારસી, (૩) આત્મા વિશેના અજ્ઞાનમાંથી આપણે જે ભૂલો કરીએ મુસલમાન અને ખ્રિસ્તી લોકો કયામતમાં માને છે. પોતાનાં કરેલાં છીએ એમાંથી માનવજીવનમાં વિષમતા, ભેદભાવ અને દુ:ખ નિર્માણ કર્મનું ફળ ભેગવવા માણસ ફરી જન્મ નથી લેત, પણ પોતાનાં થાય છે. ' ' '' , કૃતકર્મો સાથે રાખી એ કયામતના દિવસની રાહ જોઈ પિતાની (૪) સદ્વર્તન, જ્ઞાન અને શ્રદ્ધાથી આત્મા પોતાની ઉન્નતિ કબરમાં રહે છે. એક દિવસ અંતિમ ન્યાય આપવા માટે પરમેશ્વર સાધી આદિતત્ત્વ સાથેની એની અભેદતા જાણવા પામે છે. ', ' ન્યાયાસને બેસશે ત્યારે પ્રાણીમાત્ર પોતે કાયા, વાચા અને મનથી - ઈતિહાસની દષ્ટિએ જોતાં, વેદની ઋચાઓમાં પણ પુન કરેલા કર્મને જવાબ ત્યાં આપશે અને કર્માનુસાર તે સ્વર્ગ અથવા ર્જન્મને સ્થાન આપવામાં આવ્યું છે એમ જણાઈ આવશે. મનુ- નરક પામશે એવી આ માન્યતા છે. ' સ્કૃતિ અને પુરાણોમાં પણ એ માન્યતાને ટેકો આપવામાં આવેલ વિજ્ઞાનના અભ્યાસીઓ આ આખે પ્રશ્ન શરીરવિજ્ઞાનની છે. માત્ર ભારતમાં જ આ માન્યતા પ્રચલિત હતી એમ નહિ, પણ કસોટીપર ચકાસી જોવા માગે છે. ચૈતન્ય અને વ્યકિતત્વનું કેટલાક યહુદી અને પાયથાગોરસના અનુગામી ગ્રીક તત્ત્વવેત્તાઓ નિર્માણ, પ્રગતિ અને સાતત્યમાં કોઈક નિશ્ચિત યંત્રણા કામ કરે છે પણ પુનર્જન્મને માને છે. આ એમ એ માને છે. વિચાર નિર્માણ થવાની સાથે મસ્તિષ્કમાં - આધુનિક ખ્રિસ્તીઓ પુનર્જન્મના વિચારને માનતા નથી. નિશ્ચિત પ્રકારની હલનચલનસ્કુરણાદિ ક્રિયાઓ થાય છે. મન અને છતાં ખ્રિસ્તી ધર્મ અનુસરનારાં કેટલાંક જૂનાં જૂથે એ માનતા હતા. શરીરને આ જાતને અત્યંત નિકટના સંબંધ હવે જગતમાં માન્ય સેંટ જહોનના ગેમ્પલના ૧૦મા પ્રકરણને આ ભાગ જુએ. થયો છે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ ચેતના અને વિકસતું મગજ એ પુનર્જન્મને માન્યતા આપ્યા વગર એનું સ્પષ્ટીકરણ જ આપી ન બે વચ્ચે અભેદ જે સંબંધ સિદ્ધ થશે છે. માનસશાસ્ત્રીય શકાય. એમાં એ લખે છે, “ભગવાન ઈશુ ત્યાંથી જતા હતા ત્યારે ચિકિત્સાના વિવિધ ક્ષેત્રમાં (neurology, neuroanatomy, એમણે એક જન્માંધને જો. એમના શિષ્યોએ એમને પૂછયું, ‘સ્વામી, psychiatry, clinical psychology) પણ માનવશરીર કોના પાપનું ફળ આ અંધ જોગવી રહ્યો છે? એ પોતે પાપી અને માનસને પરસ્પર સંબંધ અત્યંત નિકટને અને અગત્યનો છે હશે ? એનાં માતાપિતાએ પાપ કર્યું હશે ? શાને લીધે એ જન્મથી તે અનુભવથી સિદ્ધ થઈ ચૂક્યું છે. એટલે વિચારકોને લાગે છે કે અંધ બને?” ' ' . . . . ! = ': '': | :: સામાન્ય માનવીની સ્મરણશકિત એના શારીરિક વિકાસ પર નિર્ભર
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy