SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રશ્ન જીવન તા૧-૯-૬૬ આ ત્રણ શાખાએ ચાલી આવી છે, ત્રણે શાખાઓમાં અનેક સન્ત ફોર્મ્યુલા” બનાવી જેને અનુસરીને આજની સીકયોરીટી કાઉન્સીલ પુરુષ નિર્માણ થયા છે તેમ જ તેમના વિવિધ પક્ષો પણ શરૂ થયા છે. ચાલી રહી છે. તે દરેક પાસેથી સત્યાંશ લઈને પૂર્ણ સત્યની શોધ આ પંથોમાં શિખોને પણ એક પંથ છે. જો કે આજે વિશેષ સંઘટનાને કરવાનો પ્રયત્ન કરે છે. લીધે પોતાના શિખધર્મને એક અલગ ધર્મ તરીકે તેઓ માનવા એમ સમજવું કે મારી પાસે જ પૂર્ણ સત્ય છે એ બરોબર લાગ્યા છે, પણ એ પણ એક ઉપાસના-પંથ જ છે. ભારતની બહારના નથી. દરેકની પાસે સત્યને એશ છે એમ સમજવું જોઈએ. વેદમાં ધર્મ - પ્રવાહ પણ ભારતીય સંસ્કૃતિમાં દાખલ થઈ ગયા છે, અથવા યુદ્ધ માટે એક શબ્દ આવે છે. સંસ્કૃતમાં યુદ્ધ માટે અનેક શબ્દો છે. તે ભારતની બહારના તે મટી ગયા છે. ઈસાઈ, મુસલમાન, વદમાં આવે છે કે “મમ લય. ઇ, લાકા તારૂ આવાહન યહુદી–આ ત્રણે લ/માએ ભારતને અપનાવ્યું છે અને આજે આ ''કરે છે, મમ સત્યમ માં ભાષ્યકાર લખે છે: "જ સંયેષુ યુધ્યેષ ત્રણેનું પોતાનું એક ભારતીય રૂપ પણ છે. આ રીતે ઐતિહાસિક ચર્થઃ એટલે કે મમ સત્યનો અર્થ યુદ્ધ થાય છે. એટલે પ્રવાહમાં ભારત-દેશ ધર્મ-વિચારોનું સામ-સ્થાન બની ગયેલ છે. કે કોઈ પણ માણસ જયારે કહે છે કે “મારું કહેવું જ સત્ય ' , ' આ ઐતિહાસિક કાર્ય ત્યારે પૂર્ણ થશે કે જયારે આપણા જીવન-. છે.” “મારું કહેવું જ માત્ર સત્ય છે” તો તેમાંથી યુદ્ધ પેદા થાય છે. દર્શનમાં આ સર્વને આપણે સમન્વય કરીશું. આ માટે દરેક ધર્મની આમ હોવાથી યુદ્ધને એ જ નામ આપવામાં આવ્યું. કહેવું એમ સારભૂત કોઈ વસ્તુ મળી જાય છે તે ભારે સગવડતા પેદા થાય છે. જોઈએ કે મમ સત્યરા: તવારિ સત્યT:-મારું પણ સત્ય છે, તમારુ પણ સત્ય છે. આમ બને. તો વાત. ચાલે અને એકબીજાનો મેળ મળે. વૈદિક ધર્મને સાર, સૂત્રરૂપમાં ઈશોપનિષમાં અને કેટલાક આમ હોવાથી, દુનિયામાં જો વિશ્વરાજય થવાનું હોય તો તે માટે વિસ્તારથી ભગવદ્ ગીતામાં આપણને મળી જાય છે. ઈસાઈ ધર્મને મહાવીરે દર્શાવેલે એ જ એક માત્ર ઉપાય છે. સાર ઈશુના ‘ગિરિ-પ્રવચન” રૂપે મશહૂર છે. બૌદ્ધ ધર્મને સાર બૌદ્ધો. હું અહિંસાની વાત કરતો નથી. હું મહાવીરની મધ્યસ્થ દષ્ટિની એ જે ચૂંટેલું “ધર્મોપદ’ છે. શિખોનો પૂરો ધર્મ - વિચાર “જપુજી'માં વાત કરી રહ્યો છું. સૌ કોઈ સત્યાગ્રહી બનવાની વાત કરે છે. હું આવી જાય છે. જૈન - ધર્મને સાર સંક્ષેપમાં આપવાવાળા પુસ્તકની, કહું છું કે પહેલા સત્યાગ્રાહી બને, પછી તમે સત્યાગ્રહી બની શકો છો. ખૂબ જરૂર હતી. મને લાગે છે કે તે જરૂર “મહાવીર–વાણી’ એ મહાવીરે એક ઘણી મોટી વાત કરી છે. મહાવીર અને બુદ્ધ • એક જમાનામાં થઈ ગયા. મારો ખ્યાલ છે કે બન્નેનું મિલન પણ સારી રીતે પૂરી પાડી છે. થયું હશે. ભગવાન બુદ્ધ સ્ત્રીઓને સંન્યાસ–દીક્ષા આપતા નહોતા. એક આ પુસ્તકમાં માત્ર ૩૧૩ વચને આપવામાં આવ્યાં છે, તો વખત તેમના શિષ્ય આનંદ એક બહેનને લાવ્યો અને કહ્યું, “ભગવન આ એક નાની સરખી ચીજ બની જાય છે. આ પ્રકાશનથી અધ્યયન આ બહેન ખૂબ જે જિજ્ઞાસુ છે. આને દીક્ષા આપો!” ત્યારે બુદ્ધ કરવાવાળાને શબ્દોને વધારે પડતે બોજો નહિ પડે અને જીવન માટે કહ્યું, “હે આનંદ! તે પરીક્ષા કરી છે તો તારા ઉપર વિશ્વાસ રાખીને એને હું દીક્ષા આપું છું. પણ ધ્યાનમાં રાખજે કે આપણા સંપ્રદાય પાથેય - ભાતું - પૂરા પ્રમાણમાં મળી રહેશે. પરિભાષાનું જંગલ ઠીક માટે આ એક જોખમકારક વસ્તુ છે.” એટલે બુદ્ધ સ્ત્રીઓને દીક્ષા પ્રમાણમાં ટાળવામાં આવ્યું છે. સામાન્ય પાઠકને લગભગ પચ્ચાસેક આપવામાં જોખમ માન્યું, જ્યારે ભગવાન મહાવરે સ્ત્રીઓને છૂટથી નવા શબ્દો આમાંથી મળશે, જે તેને ભડકાવનારા નહિ બને, પણ તેની દીક્ષા આપી. કહેવાય છે કે એમના પરિવારમાં જેટલી સાધુઓની સમજણ ને સંસ્કાર આપનારા માલૂમ પડશે. આ શબ્દો ૧૯મા સંખ્યા હતી એથી વધારે સાધ્વીઓની સંખ્યા હતી. આ એમનું સૂત્રમાં મોટા પ્રમાણમાં જોવામાં આવે છે. આ સૂત્ર અહિં આપવામાં ભારે હીંમતભર્યું કામ હતું. આને લીધે એમને આપવામાં આવેલું “મહાવીર’ નામ પૂરા અર્થમાં સાર્થક લાગે છે. જયારે હું મહાવીરનું આવ્યું ન હોત તે પાઠકોને અપરિચિત એવો કોઈ શબ્દ મળત નહિ. નામ લઉં છું ત્યારે મને એમ લાગે છે કે જાણે કે મારી ચારેમેર પણ એમ કરવાથી પુસ્તકનું વજન-મહત્ત્વ-થોડું ઓછું થાત. આ તેઓ ઘૂમી રહ્યા છે પરમ ત્યાગી, અનાગ્રહી, મધ્યસ્થ દષ્ટિસંપન્ન સૂત્ર વિના જનવિચારના ખરા દર્શનની પાઠક વંચિત રહી જાત. મહાવીર, હું જોવા ચાહું છું અને તેઓ પણ એ જોવા ચાહતા હશે સમન્વય - આશ્રમ માટે આ સંગ્રહ ખૂબ ઉપયોગી નિવડશે. કે આ પ્રજામાં મહાવીરના થોડાં પણ લક્ષણ દેખાઈ રહ્યા છે. પણ સમન્વય - આઝામ માત્ર બોધગયામાં જ નથી ચલાવવાનું. તા. ૨૬-૧૧-૬૫, વૈશાલી (બિહાર) સમગ્ર દેશભરમાં અધ્યયન તથા સેવાકાર્ય માટે જેટલાં સ્થાન છે જેન આગમનું નવનીત તે સર્વને આપણે સમન્વય - આશ્રમ બનાવવાના છે. આ માટે આ સંગ્રહ એક અણમોલ ભેટ છે. (તાજેતરમાં પ્રગટ થયેલા છઠ્ઠા હિંદી સંસ્કરણમાંથી) દલસિંગરાય, (બિહાર) વિનોબાના મહાવીર–વાણી’ માટે બે શબ્દ હું લખું એવી પ્રેમની માંગણીને હું ટાળી નહિ શો, જો કે તૂફાની કાર્યક્રમમાં હું જોડાયેલો છું. તા. ૧૦-૮-૫૪. પ્રણામ મહાવીર–વાણી’માં જે સંકલન થયું છે તેમાં જૈન આગમનું નવનીતને અત્યત અનાગ્રહી મહાવીર માખણ આવી ગયું છે. સર્વધર્મ-સમભાવ વધારવા માટે તેને ખૂબ ઉપયોગ થશે એમાં મને શક નથી. (ગ્રામદાન - તૂફાનયાત્રા દરમિયાન વૈશાલી પ્રખંડમાં તા. ૨૬-૧૧-૬૫ના કરવામાં આવેલા પ્રવચનમાંથી આ વિભાગ ઉદધૃત કરવામાં આવ્યા | ‘મહાવીર–વાણી” હું જોઈ ગયો છે. સંચય મને સારો માલુમ છે. આ વિભાગના મુખ્ય વિચારને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા. પડયો છે. એમ છતાં પણ મારી સૂચના હતી કે જૈન વિદ્વાનોની પ્રવચનની નોંધ તા. ૧૬-૪-૬૬ના પ્રબુદ્ધ જીવનમાં થઈ ચૂકી છે. એક સમિતિ બનાવવામાં આવે અને તે સમિતિ સર્વમાન્ય સંગ્રહ એમ છતાં ભગવાન મહાવીર વિશેનું વિનોબાજીનું ચિન્તન સંકલિત લોકોની સામે રજૂ કરે. આથી ધમ્મપદને જે મહત્ત્વ પ્રાત્પ થયું છે આકારમાં પ્રબુદ્ધ જીવનના વાચકોને જાણવા મળે એ હેતુથી થોડોક તે મહત્વ આને પણ પ્રાપ્ત થાય. ખેર, એ તો જયારે બને ત્યારે ખરું, પુનરુકિતનો દોષ વહોરીને પણ ઉપર જણાવેલ પ્રવચન-વિભાગ પણ ત્યાં સુધી ‘મહાવીર-વાણી લોકોમાં ચાલશે–ચાલવી જોઈએ. નીચે આપવામાં આવે છે. તંત્રી) આ દિવસેમાં “સર્વધર્મસમભાવ” એક નવો શબ્દ આપણને મળે મહાવીરના આ ક્ષેત્રમાં સહયોગ હોવો ઘટે છે. તેમણે હંમેશા છે. આમ છતાં મહાવીરના વિચારોને જેમને પરિચય છે તેમના માટે સહયોગની વાત કહી છે. જ્યાં મહાવીર પોતાના વિચારો સમજાવતા આ કોઈ નવી વાત નથી. મારી દષ્ટિએ મહાવીર સર્વધર્મ સમન્વયાચાર્ય હતા ત્યાં જે કદિ વિચારોમાં મતભેદ ઊભો થતો હતો તે તેઓ છે. સત્યનું એક એક પાસું લઈને લોકોની સામે ભિન્ન ભિન્ન પંથના વિરોધ કરીને સમજાવતા નહોતા. તેઓ માનતા હતા કે, દરેક વ્યકિતની રૂપમાં એક એક ‘નય’ રજૂ કરવામાં આવે છે. આ છે મહાવીરને પાસે સત્યાંશ હોય છે. આમ હોવાથી દરેકની પાસેથી એક-એક મુખ્ય વિચાર. અહિંસા તો તેના પેટમાં સહેજમાં સમાઈ જાય છે. સત્યાંશ ગ્રહણ કરવા અને વળી પાછું પૂર્ણ સત્યનું સંશોધન કરવું હું આશા રાખું છું કે દિલોને-માનવી માનવીને–જોડવામાં ‘મહાવીર–એ એમની પદ્ધતિ હતી. અને એ ભારે મોટી દષ્ટિ મહાવીર– વાણીને પૂરો ઉપયોગ થશે. સ્વામીએ આપણને આપી છે. દરેકને તેઓ કહેતા હતા કે “તમારા ગ્રામદાન તૂફાન-યાત્રા વિનબાના જય જગત કથનમાં પણ સાર છે.” આ બાબતને સ્વીકાર કરીને લોકોએ એક બિહાર તા. ૧૨-૧૨-૬૫,
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy