________________
પ્રબુદ્ધ જીવન
૭૭
પ્રકીર્ણ નેંધ
ત્રણ મહિના ભારત ખાતે રોકાવાનું મેં વિચારેલું. પણ તેના ઠેકાણે ભારતમાં હું બે વર્ષ રોકાણી. ભારતમાં ખરેખર એવું ખાસ કાંઈક : હતું જ.
સંસદમાં સૌજન્યનું ચિન્તાજનક અવમૂલ્યાંકન પુરોવચન
તા. ૮-૮-૬૬ના જન્મભૂમિમાં “શીલ, સમાજ અને સંસ્કૃતિ આ પુસ્તકનું પુરવાચન નીચે મુજબ છે.
એમ મથાળા નીચે પ્રગટ થયેલી નોંધમાં દિલ્હીની લોકસભાની એમ માનવામાં આવે છે કે કોઈ પણ ખરેખરી જિજ્ઞાસુ વ્યકિત
ઘેડા સમય પહેલાં ચાલુ થયેલી બેઠકમાં થયેલા ધાંધલ, તોફાન અને પ્રત્યે ભારત કદિ પણ પિતાનાં દ્વાર બંધ કરતું નથી. જેમાં ભારતનું નિમંત્રણ સ્વીકારે છે અને તેનાં ખુલ્લાં દ્વાર મારફત ભારતમાં
જંગલી દેખાવો અંગેની નોંધ ચિતનપ્રેરક અને વિચારવેધક હોઈને પ્રવેશ કરે છે તે જેવા હતા એવા ને એવા કદિ પણ પાછા નીચે આપવામાં આવે છે – ફરતા નથી. તેઓ જો પોતાના દેશનું વાતાવરણ પિતે જ્યાં જાય ત્યાં
“વર્ષાઋતુની આ સંસદની બેઠકમાં શરૂમાં જ જે ધાંધલ અને સાથે લઈને ન ફરે—અને આ અતિ મહત્ત્વનું છે–તે તેઓ આતિ
અધ્યક્ષની અવજ્ઞા થયાં તેને લીધે સંસદના બંને ગૃહોની બેઠક તે રિક રીતે પાયામાંથી પરિવર્તિત બન્યા વિના રહે નહિ, જે કઈ પ્રવાસી પિતાના દેશના વાતાવરણને લઈને ભારતમાં ફરશે હરશે અને આવા
દિવસે બંધ રાખવી પડી, તે બધું શરમ અને ખેદ ઉપજાવે છે. શ્રી. ઘણા લોકો હોય છે—તે તેમની આંખ સામે તે જ્યાં જશે ત્યાં ગરી- હુકમસિધે બીજે દિવસે પિતાની વ્યથા પ્રગટ કરતાં યોગ્ય જ કહ્યું બાઈ, વ્યાધિ અને કેવળ નિરૂઘમીપણું જ નજરે પડશે અને કદિ છે કે “ગૃહમાં પૂર્વવત કાર્યવાહી શરૂ થઈ શકશે, પણ અધ્યક્ષના મેભાને ભારતમાં પાછા નહિ આવવાના નિશ્ચયપૂર્વક પોતાના સરસામાન
જે નુકસાન થયું છે તે કદી ભરપાઈ કરી શકાશે નહિ. સાથે તે પોતાને વતન પાછા ફરશે.
' “સંસદ, દેશના ડહાપણને દીર્ધદષ્ટિને છેવટને ને સંર્વોત્તમ ભંડાર આ પુસ્તકમાં ભારતીય તત્ત્વજ્ઞાન અને રહસ્યવાદનું–પચાવવું મુશ્કેલ પડે એવું–ભારે ભેજન પીરસવામાં આવ્યું નથી. એ કામ
ગણાય. તેની પાસેથી વર્તમાન ને ભાવિ પેઢીએ રીતભાતનાં ધોરણો એ કાર્ય માટે વધારે યોગ્યતા ધરાવતા વિદ્વાનને—પંડિતોને-હું સોંપું શીખે ત્યાં જો આવું થાય તે દેશને માટે આશા શું? ઘરમાં આગ છે. આ પુસ્તક તે માત્ર સુધા જાગૃત કરનારૂં-appetiser લાગે તે કૂવાના પાણીથી ને કૂવામાં આગ લાગે તો ગંગાના છે, જે ભારત વિશે વાચકના દિલમાં માત્ર હિલ-જિજ્ઞાસા–પેદા
પાણીથી ઓલવાય, પણ ગંગામાં જ આગ લાગે ત્યાં કયાં જવું? કરશે અને પરિણામે તે વાચક જો વધારે નક્કર વસ્તુ પ્રાપ્ત કરવા માટે અન્યત્ર નજર કરવા પ્રેરાશે તે આ પુસ્તક–પ્રકાશનને હેતુ
રૂપિયાનું અવમૂલ્યાંકન ચવા જતાં સૌજન્યનું જે અવમૂલ્યાંકન સાર્થક થયો લેખાશે.
સંસદમાં થયું તે એવી શંકા ઉપજાવે છે કે દેશ ત્રિદોષજવરમાં તે - આ પુસ્તકમાં ભારતના બહુ જાણીતા આશ્રમો અને આધ્યા- નથી સપડાયો? ત્મિક કેન્દ્રોમાંના કેટલાકની અને આ આશ્રમોની અંદર બહાર ' “રજ બલાતા શ્લોકોમાં વિષ્ણુનું આ વર્ણન અત્યંત રહેતા લોકોમાંના કેટલાકની લેવામાં આવેલી મુલાકાતની નોંધ કરવામાં
પ્રિય લાગે છે. ‘શાંતાકારં ભુજગશયનમ્ ' સર્પ પર સૂતા છે, પણ શાંત આવી છે. સાથે સાથે જ્યાં જ્યાં હું ગઈ ત્યાં ત્યાં મને મળેલ એક સરખા આદર, આવકાર અને માયાળુભાવને આ પુસ્તક આકતરી
છે, તેવું જ કવિએ વર્ણવ્યું- “લક્ષ્મીકાંત, કમલનયન’ - લક્ષ્મીના પતિ રીતે અંજલિ આપે છે.
છે, પણ તેમની દષ્ટિ કમલ સમ તેનાથી નિર્લેપ છે. સંસદ વિષણુરૂપ મારી ભારતયાત્રા દરમિયાન હું અવારનવાર ભારે વિચિત્ર પરિ- છે, તે જ દેશની ધાત્રી છે. તેણે આજે જ નહિ હંમેશ સર્પ પર જે સ્થિતિમાં મૂકાતી અને કુતુહલ અને જિજ્ઞાસાથી પ્રેરાયેલી હું કદિ
સૂવાનું છે. આવડા મોટા દેશમાં કયાંક ને કયાંક અશાંતિ કે ઉકળાટ કદિ, મારા પોતાના દેશ ઈંગ્લાંડમાં સાધારણ રીતે ન વર્તુ એવી રીતે-કાંઈક ધૃષ્ટ બનીને પણ—હું વર્તતી. આ બધું છતાં
કે અછત ન હોય તેવું આ મતભેદના કાળે બનવું અસંભવિત છે. પણ હું મને કોઈ ઠેકાણે “Mysterious East’ ‘ગૂઢ
એવે વખતે સંસદે શાંતાકારં રહેવું જોઈએ. મતભેદે પ્રગટ ન કરવા, પૂર્વનું દર્શન થયું નથી. એટલે મારે એવી કોઈ ગૂઢ વાત કહેવાની ચર્ચા ન કરવી, સવાલ ન પૂછવા તેવું નહિ, પણ અધ્યક્ષની અવજ્ઞા, છે જ નહિ. એ કામ ગૂઢ વાત કહેવાના રસિયા લોકો ઉપર હું ને ચર્ચા જ ન થઈ શકે તેવાં ધાંધલ તોફાન છેવટે ચર્ચાને જ ગળાછોડું છું. ચમત્કાર બનતા હશે અને જો કે મને પણ અમુક થોડા
ટુપ દે છે, ને વહીવટકર્તાઓના મિજાજને ઉશ્કેરે છે તેનું ભાન હોવું વિચિત્ર અનુભવે જરૂર થયા છે, આમ છતાં પણ આ પુસ્તકમાં કોઈ ચમત્કારોની વાત કરવામાં આવી જ નથી. ભારતને તેની જરૂર જ
જોઈએ. લોકશાહી ફેરફાર ચર્ચા દ્વારા કરે છે, બળજબરીથી પણ ફેરફારો નથી, કારણ કે તે જેવું છે તેવું જ સૌ કોઈ માટે મુગ્ધતાજનક છે. થતા આવ્યા છે, પણ તેમાં બળ જીતે છે, સત્ય નહિ. સત્ય જીતે કદાચ ખરો ચમત્કાર તો આ છે : દુનિયાનાં બધાં રાષ્ટ્રોમાં માત્ર માટે ચર્ચા દ્વારા તેનું શોધન થાય ને તે પરિણામ મુજબ ફેરફાર થાય– ભારત જ આત્મતત્વને કેમ પિષણ આપવું, કેમ આગળ ધરવું એ
તેવું નિવિષ રસાયન લોકશાહી છે. ચર્ચાની ભૂમિકા પરસ્પર માટે જાણે છે. ભારત આવું ચિરકાળ ટકી રહો !
આદર, શાસનની જવાબદારી ઉઠાવવાવાળાને મળેલા અધિકારોને અનુવાદક: પરમાનંદ મૂળ અંગ્રેજી: એની માર્શલ
સ્વીકાર, લાગણીની તીવ્ર ઉત્તેજનાને પૂર્ણ અભાવ, અને અધ્યક્ષના સાતત્ય
રચુકાદાને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર–આ ચતુઃસ્ત્રી પર અવલંબે છે. જીવનને પ્રવાસ અનંત છે. જન્મ પછી જન્મ આવતા જાય
સંસદની વર્ષારંભની આ બેઠકમાં આને પૂરો ભંગ થયે તે ચિંતામાં છે અને મૃત્વરૂપી અલ્પવિરામ આવ્યું કે ફરીથી પ્રવાસ આગળ જ વધારવાનું રહે છે. આ અનંત પ્રવાસમાં બનતી કેટલીક ઘટનાઓથી
નાંખી દે છે, ત્યાં બેઠેલા બધા સારી પેઠે ભણેલા છે, તેમને મોકલનાર કયારેક આશ્ચર્યની અનુભૂતિ થાય છે અને કયારેક પ્રશ્નાર્થ જાગે છે. કરોડ અભણ લોકો તેમના વિશ્વાસે ખેતરો ને ખાણામાં કામ કરે છે, પણ આ અનંત પ્રવાસમાં કયાંય પૂર્ણવિરામ કેમ દેખાતું નથી. તેઓ માને છે કે એ બધા દેશને શાંત, સમૃદ્ધ અને સુરક્ષિત રાખશે. પૂર્ણવિરામ ન દેખાય ત્યાં સુધી જીવનની ગતિ અવિરત વહેતી જ
ભણેલાને એમાં વધારે ખબર પડે. તેમના આ પરમ વિશ્વાસને આપણે રહેવાની છે. વિરામ
શું નષ્ટ કરશું? દેશમાં અન્નની તંગી છે, મેઘવારી છે, ગંજના ગંજ
પછાતપણું છે, કાળાંબજાર અને કૃપણતા છે. પણ આ બધાંને ભવે ભવે અલ્પવિરામ મૂકી આત્મા વધે આગળ વાક્ય માંહે,
નિવેડો લાવવાનું આ એક સત્તા કેન્દ્ર છે, જ્યાં ડાહ્યા લોકો અનેક આશ્ચર્ય—પ્રશ્નાર્થનું ચિહ્ન ઝૂકી
બાજએ તપાસી આ બધાંને પહોંચી વળવાના માર્ગો શોધી રહ્યા છે. રહે ક્યાંક માત્ર;
તે કેન્દ્રને પણ ત્રિદોષને સનેપાત લાગુ પડે તે લેકમાનસ ઢળી દેખું ન કાં પૂર્ણવિરામ રાહે?
પડશે. પછી તેને વિશ્વાસ આપી બેઠો કરવાનું શકય નહિ રહે. આ ગીતા કાપડિયા
ભણેલા આગેવાને આંતરનિરીક્ષણ કરશે? કે અંધન નિયમાના: (જન્મભૂમિ-પ્રવાસી'માંથી ઉદ્ભૂત).
થથાંધા: જેવું થશે?