________________
(૯
તો, ૧-૭-૧૬
પ્રબુદ્ધ જીવન શ્રી દામજીભાઈ વેલજી શાહ
સભ્યો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉદ્દેશે, ” પ્રવીણભાઈ મંગળદાસ શાહ
નીતિ તથા કાર્ય પદ્ધતિ ” નીરૂબહેન એસ. શાહ ” મફતલાલ ભીખાચંદ શાહ
તા. ૧૮-૬-૬૬ ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની
વાર્ષિક સભાએ સંઘની કાર્યવાહક સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલું ” જસુમતિબહેન મનુભાઈ કાપડિયા
સંશોધિત બંધારણ સર્વાનુમતે પસાર કર્યું છે. આ બંધારણ બે ” કે. પી. શાહ
વિભાગમાં વહેચાયેલું છે. પહેલા વિભાગમાં સંઘના ઉદ્દેશે, નીતિ (૧૯) ” કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા
તથા કાર્યપદ્ધતિ અને એ ઉપરથી ફલિત થતા શિસ્તપાલનના નિયમો (૨૦) ” હરિલાલ ગુલાબચંદ શાહ
અન્તર્ગત કરવામાં આવ્યા છે; બીજા વિભાગમાં સંઘના વહીવટી
સંચાલન અંગે જરૂરી એવા નિયમન સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યવાહક સમિતિમાં સભ્યની પૂરવણી
આમાં પહેલું વિભાગ આ રાંઘ કયા પ્રકારની વિશિષ્ટ વિચારસરણી ત્યાર બાદ તા. ૨૪-૬-૬૬ ના રોજ મળેલી સંઘની નવી કાર્ય– ઉપર આધારિત કરવામાં આવ્યો છે તેને ખ્યાલ આપે છે. સંઘમાં
જોડાયેલા દરેક સભ્યને આ વિચારસરણી અને શિસ્તપાલનના નિયમ વાહક સમિતિએ કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા ત્રણ સભ્યોની
બંધનકર્તા છે. આ હકીકત તરફ સંઘના સભ્યોનું ધ્યાન કેન્દ્રિત થાય પુરવણી કરી હતી.
એ હેતુથી બંધારણમાં રહેલે વિચારસરણી અને શિસ્તપાલન વિભાગ (૧) છે. રમણલાલ ચી. શાહ
અહિં પ્રગટ કરવામાં આવે છે. (૨) શ્રી. દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી
આ સંઘના બંધારણ અંગે જણાવવાનું કે આ સંઘની સ્થાપના
ઈ. સ. ૧૯૨૮માં કરવામાં આવેલી. તે સમયના સંઘની રચના માત્ર (૩) , રિષભદાસ રાંકા
જૈન શ્વે. મૂ. વિભાગને લક્ષમાં રાખીને નક્કી કરવામાં આવી હતી. શ્રી મ. . શાહ સા, વાચનાલય-પુસ્તકાલય સમિતિ ત્યાર બાદ ૧૯૩૬ની સાલમાં સમસ્ત જૈન સમાજ માટે સંધનાં
દ્વાર ખુલ્લા કરતું એવું સંધના બંધારણનું પાયામાંથી નવઆ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચે
સંસ્કરણ કરવામાં આવ્યું. ત્યાર બાદ આજ સુધી બંધારણના જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્યો ગણાય છે – વહીવટી માળખામાં નાના મોટા ફેરફારો થતા રહ્યા છે, અને સમય (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
જતાં જૈનેતરો માટે પણ સંઘનાં દ્વાર ખુલ્લાં કરવામાં આવ્યાં છે,
અને એ રીતે આજે કેટલાંક જૈનેતર ભાઈબહેને સંઘમાં જોડાયાં છે. (૨) ” પરમાનંદ કુંવરજી કાપડિયા
આમ છતાં પણ, સંઘની વિચારસરણી અને શિસ્તપાલનને લગતું ” રતિલાલ ચીમનલાલ કોઠારી
માળખું આજ સુધી કાયમ રહ્યું છે, અને ૧૯૩૬ ની સાલમાં દેશની (૪) ” રમણીકલાલ મણિલાલ શાહ
તેમ જ સમાજની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓ આજે પણ (૫) ” ચીમનલાલ જેઠાલાલ શાહ
ઓછા વધતાં અંશે કાયમ છે અને એ કારણે એને લગતી વિચારસરણી
પણ આજે પ્રસ્તુત છે – આ વાસ્તવિકતાને લક્ષમાં લઈને આ આ ઉપરાત સંધની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સંશોધિત બંધારણમાં પણ એ આખું માળખું લગભગ મૂળ સ્વરૂપમાં સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.
કાયમ રાખવાનું સંઘની સામાન્ય સભાએ ઊંચિત ધાર્યું છે. (૧) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ (૨) , પ્રવીણભાઈ મંગળદાસ શાહ
૧, નામ; . (૩) , કાતિલાલ ઉમેદચંદ બરોડિયા
આ સંસ્થાનું નામ “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ” રાખવામાં
આવે છે. (, હરિલાલ ગુલાબચંદ શાહ
૨. ઉદ્દેશે: આ રીતે વાચનાલય – પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને
આ સંસ્થાના ઉદ્શે નીચે મુજબ નક્કી કરવામાં આવે છે:છે અને તેમાંના પાંચ ટ્રસ્ટીઓમાંના એક શ્રી ચીમનલાલ જેઠાલાલ
(ક) સમાજપ્રગતિને રૂંધતા ધાર્મિક તેમ જ સામાજિક વહેમોનો શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
તથા રૂઢિઓને સમાજમાંથી ઉછેદ કરો અને ધર્મ અને ચીમનલાલ જેઠાલાલ શાહ
સમાજના નામે ચાલતાં પાખંડ ખુલ્લાં પાડવાં. સુબોધભાઈ એમ. શાહ
(ખ) આજના પ્રગતિશીલ વિચારો અને ભાવનાઓની દષ્ટિએ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
આપણી કાળજુની સમાજવ્યવસ્થા જેમૌલિક પરિવર્તન માંગી વિષયસૂચિ
રહેલ છે તેને લગતી સમજણ અને સાહિત્યને સમાજમાં
ફેલાવો કર. પ્રકીર્ણ નોંધ: ગુલબર્ગાની શરમજનક દુર્ધટના, પરમાનંદ ૪૩ (ગ) સમાજઉન્નતિસાધક સાંસ્કૃતિક તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ આપણા લોકોની ચમત્કારઘેલછા, અણુવ્રત-વિચારધારા:
તથા જનસેવાનાં કાર્યો હાથ ધરવાં. સર્વોદય વિચારધારાના સંદર્ભમાં, લાઉડસ્પીકરને
(ઘ) આપણા દેશ સ્વાવલંબી અને સમર્થ બને એ ધ્યેયપૂર્વક ઉપયોગ અને આચાર્ય તુલસી, ત્રિભુવનતિલકા
દેશભરમાં ચાલી રહેલી રાજકીય તેમ જ સામાજિક પ્રવૃત્તિભગવાન મહાવીર ચરિત્ર.
એને તેટલે ટેકો આપ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક
૩. સંઘની નીતિ અને કાર્યપદ્ધતિ: વૃત્તાંત : ૧૯૬૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉદ્દેશો અતિ વ્યાપક પ્રદેશને સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું
સ્પર્શતા હોઈને, ધર્મ, સંપ્રદાય અને વિશાળ સમાજને લગતા ભિન્ન પરિણામ
ભિન્ન પ્રશ્ન સંબંધી આ યુવક સંઘની નીતિ અને કાર્યપદ્ધતિ
નીચે મુજબ નક્કી કરવામાં આવે છે:શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉદ્દેશે,
(ક) જ્યારે કોઈ પણ ધાર્મિક અથવા સામાજિક રૂઢિ કે પ્રણાલિકા નીતિ તથા કાર્યપદ્ધતિ
દેશ અથવા સમાજના સ્વાશ્ય કે ઉત્કર્ષની બાધક જણાશે ૧૯૬૫ના વર્ષના વાચનાલય-પુસ્તકાલય
ત્યારે તે રૂઢિ કે પ્રણાલિકાને આ યુવક સંઘ સામને કરશે. તથા સંધના એડિટ થયેલા હિસાબે.
આવી અનિટ રૂઢિ કે પ્રણાલિકાના સમર્થનમાં રજૂ થતા
પૃષ્ઠ
-
દેરી