________________
૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૬૯
આવ્યા છે, જેને ઉપયોગ પણ સારા પ્રમાણમાં થાય છે. આ પ્રવૃ- આપ્યા તે રૂા. ૫૦૦ ૦-૦૦ એમ એકંદર રૂા. ૮૯૨૪-૪૯ બાદ કરતાં ત્તિને પણ વિક્સાવવાને ખ્યાલ છે અને આમાં આપણને જૈન વર્ષની આખરે જનરલ ફંડ રૂા. ૧૫૭૭૪-૩૯નું રહે છે. કલીનીકનાં મેડિક્લ ઑફિસર ડૉ૦ સાંગાણી સારો સહકાર આપી સંઘે ૩૭ વર્ષ પૂરાં ક્ય છે, વાચનાલય અને પુસ્તકાલયે રહ્યા છે.
૨૬ વર્ષ પૂરાં કર્યાં છે અને પ્રબુદ્ધ જીવને ૨૭ વર્ષ પૂરાં કર્યાં છે. વૈદકીય રાહતમાં ગયા વર્ષે રૂ. ૫૨૦-૯૭ ની રકમ લેણી સંઘની ગત વર્ષની પ્રવૃત્તિ આમ યથાવત ચાલુ રહી છે. ઊભી હતી. તેમાં ચાલુ વર્ષ દરમિયાન રૂ. ૮૬૨-૦૦ની મદદ આપ- આર્થિક રીતે આપણે ‘પ્રબુદ્ધ જીવનને પગભર કરવાની ખાસ વામાં આવી. એટલે એકંદર રૂા. ૧૩૮૨-૯૭ની રકમ થઈ. આ ખાતા જરૂર છે. વાચનાલય અને પુસ્તકાલયને પણ વિશાળ બનાવવું પડશે. માટે ભેટ આવેલી રકમ ફકત રૂ. ૩૬-૦૦ બાદ કરતા વર્ષની આ સિવાય અન્ય પ્રવૃત્તિનાં સૂચને પણ આવકાર્ય છે, અને સંઘ આખરે વૈદકિય રાહત ખાતે રૂા. ૧૩૪૬-૪૭ લેણા ઊભા રહે છે. એની મર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરશેજ કરશે એની અમે ખાતરી
સંઘના સભ્યોને આ ખાતામાં, પોતાને ત્યાં શુભ પ્રસંગે આવે આપીએ છીએ. ત્યારે આ ખાતાને યાદ કરી ઉદાર રકમ નોંધાવવા પ્રાર્થના છે. ગત વર્ષ દરમિયાન આપણી પ્રવૃત્તિમાં સી કે આડકતરો ગત વર્ષમાં યોજાયેલાં સંમેલન અને સન્માન સમારંભે
જેણે જેણે આપણને સહકાર આપ્યો છે તેમને અમે આભાર માનીએ
છીએ. આભાર તો પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાનના આપણા (૧) તા. ૭-૮-૬૫ શનિવારના રોજ સાંજના સમયે સંધની
સુજ્ઞ શ્રોતાઓને વિશેષ માનવો જોઈએ. તેમને આર્થિક સહકાર કાર્યવાહક સમિતિના સભ્ય તેમ જ સંઘના અગ્રગણ્ય સભ્યોનું
તો આપણને હોય છે જ, તે ઉપરાંત સંઘ પ્રત્યે તેઓની જે મમતા શ્રી કાકાસાહેબ કાલેલક્ર સાથે મિલન ગેાઠવવામાં આવ્યું હતું.
દેખાય છે તે આપણને કાર્યરત રાખે છે, એટલું જ નહિ પણ, પર્યુ(૨તા૨૯-૮-૬૫ રવિવારના રોજ સાંજના ૪ વાગ્યે
પણના આઠ દિવસની તેમની સાથેના મિલનની જે હુંફ મળે છે સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શોભાવનાર શ્રી ગૌરીપ્રસાદ
તે આપણા માટે બાર મહિનાનું ભાતું બની જાય છે. આ સિવાય સુનિલાલ ઝાલા-ઝાલાસાહેબ તથા વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાએ
મુંબઈ સમાચાર, જન્મભૂમિ, જનશકિત વિ. દૈનિક પત્રોને પણ સાથે સંધની કાર્યવાહક સમિતિના સભ્યો તથા સંધના કેટલાક સ્વજ
આપણને સહકાર મળે છે. સ્ટેટ્સ પીપલ પ્રેસને તેમ જ સૌરાષ્ટ્ર નેનું એક ‘સ્નેહમિલન સંધ તરફથી રીજ રોડ ઉપર આવેલા “માનવ
ટ્રસ્ટને પણ આ સ્થળે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મંદિર” સંસ્થાના સભાગૃહમાં યોજવામાં આવ્યું હતું
રમણિકલાલ મણિલાલ શાહ (૩) તા. ૧૧-૯-૬૫ શનિવારના રોજ સાંજના સમયે સંધ
ચીમનલાલ જેઠાલાલ શાહ તરફથી સંધના કાર્યાલયમાં ‘રાષ્ટ્રીય તેમ જ આન્તરરાષ્ટ્રીય રાજકારણ”
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર
સંધની વાર્ષિક સામાન્ય સભા અને વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. (૪) તા. ૬-૧-૬૬ ગુરુવારના રોજ સાંજના સમયે સંધ
ચૂંટણીનું પરિણામ તરફથી સંઘના કાર્યાલયમાં ‘રાષ્ટ્રીય તેમ જ અન્તરા ફ્રીય રાજ- શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. કારણી પરિસ્થિતિ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું ૧૮-૬-૬૬ ને શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે મજીદ બંદર એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
રોડ ઉપર આવેલા ધી ગ્રેન, રાઈસ એન્ડ ઑઈલ સીડઝ મર્ચન્ટસ (૫) તા. ૨૭-૧-૬૬ના રોજ સાંજના સમયે શ્રી મુંબઈ એસોસીએશનના હોલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખજૈન યુવક સંધ તરફથી સંઘના સભ્ય માટે મરીન લાઈન્સ ઉપર " સ્થાને મળી હતી, જ્યારે નીચે મુજબનું કામકાજ થયું હતું:આવેલા તારાબાઈ હોલમાં વડા પ્રધાન શાસ્ત્રીજીના જીવનને લગતા
(૧) સંધનો વાર્ષિક વૃત્તાંત તથા સંધ તેમ જ શ્રી મણિલાલ મકમવિવિધ પ્રસંગે અંગેના ચિત્રપટો દેખાડવા માટે એક ફીલ્મ-શે
ચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના સને ૧૯૬૫ની. રાખવામાં આવ્યો હતો.
સાલના ઓડિટ થયેલા હિસાબે (જ આ અંકમાં અન્યત્ર પ્રગટ (૬) તા૩૧-૧-૬૬ના રોજ સાંજના રામયે ધી બેખે
કરવામાં આવેલ છે) સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમ જ સંઘની ગ્રેન એન્ડ ઓઈલસીડઝ એસોસીએશનના શીતળ સભાગૃહમાં
કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા અને સંસ્થાના શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે જાણીતા જાદુગર શ્રી કે. લાલ
ચાલુ વર્ષના અંદાજપત્રો મંજૂર કરવામાં આવ્યાં. સાથે સંઘના સભ્યને એક મિલન સમારંભ યોજવામાં આવ્યો હતે.
(૨) ત્યારબાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્ય– (૭) તા. ૧૯-૨-૬૬ શનિવારના રોજ સાંજના સમયે સંઘ
વાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી. તરફથી સંધના કાર્યાલયમાં વર્તમાન રાષ્ટ્રીય રાજકારણ એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન
(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
પ્રમુખ રાખવામાં આવ્યું હતું.
(૨) ” પરમાનંદ કુંવરજી કાપડિયા ઉપપ્રમુખ
” ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ સંધની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
” સુબોધચંદ્ર એમ. શાહ વર્ષ દરમિયાન સંધની કાર્યવાહક સમિતિની ૭ સભા બોલાવ
” રતિલાલ ચીમનલાલ કોઠારી
કોષાધ્યક્ષ વામાં આવી હતી.
(૬) ” રમણીકલાલ મણિલાલ શાહ સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૭૧૩૩-૩૮ને થયો છે, આવક
” લીલાવતીબહેન દેવીદાસ રૂ. ૧૬,૨૧૯-૨૩ની થઈ છે, અને સરવાળે રૂ. ૯૦૮૫-૮૫ને
” દુર્લભજી કેશવજી ખેતાણી વધારે રહ્યો છે. આગલા વર્ષે જનરલ ફંડ ખાતે રૂ. ૧૫૬ ૧૩-૦૩ની
” જયંતિલાલ ફત્તેહચંદ શાહ રકમ જમા પડી હતી, તેમાં ઉપરને વધારે રૂા. ૯૦૮૫-૮૫ ઉમેરતાં (૧૦) ” ભગવાનદાસ પટલાલ શાહ જનરલ ફંડમાં રૂા. ૨૪૬૯૮-૮૮ થયા. તેમાંથી પ્રબુદ્ધ જીવનની
” ચંદુલાલ સાંકળચંદ શાહ ખાટ રૂા. ૩૯૨૪-૪૯ તથા વાચનાલય અને પુસ્તકાલયને ભેટ તરીકે (૧૨). ” રમણલાલ લાલભાઈ લાકડાવાલા
=
સભ્ય
)