SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂ. ૪ પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૮ પ્રબુદ્ધ જીવને મુંબઈ, જાન્યુઆરી ૧૧, ૧૯૬૬, રવિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૫ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા 3 રાષ્ટ્રવ્યક્તિત્વની આસ્થા (ગુજરાતી સાહિત્ય પરિષદના સૂરત ખાતે તા. ૨૫, ૨૬, ૨૭, ડિસેમ્બર ૧૯૬૫ ના રોજ મળેલા ૨૩ મા અધિવેશન પ્રસંગે સ્વાગતાધ્યક્ષ શ્રી વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીએ આપેલું પ્રવચન.) સરતને આંગણે મળતા ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનની કલેવર અને રાષ્ટ્રને સ્વ- ભાવ, તેનું અધ્યાત્મ, તેની સૂક્ષ્મ અવસ્થા સ્વાગત સમિતિ વતી આપને સૌને આવકારતાં મને આનંદ થાય છે. ને સંપત્તિ ખાંખાં પાડવા ન જોઈએ. આંતરજીવનને અનુરૂપ સાહિત્ય પરિષદનું નામ લોકહૃદયમાં વસી ગયેલું છે, કેમકે તેને બાહ્ય, રક્ષણીય કલેવર હોવું જોઈએ. આમ્રરસ સાચવ હોય તે ગોવર્ધનરામ, રણજિતરામ, નરસિંહરાવ, કેશવલાલ, રણછોડભાઈ, કોઠાનું ફ્લેવર નહિ ચાલે. સૂક્ષ્મ જીવનદ્રવ્યની ઓળખ, તેનાં શેધન, અંબાલાલ, આનન્દશંકર, રમણભાઈ, ગાંધીજી, હરગોવિન્દદાસ, સંવર્ધન અને અભિસરણ એ આવા સમારંભનું પ્રયોજન હોય છે. બળવંતરાય, કમળાશંકર, કૃષ્ણલાલ ઝવેરી, ખબરદાર, વિદ્યાગૌરી, એ બાહ્ય રૂપ ઉત્સવનું હોય. એ ઉત્કર્ષહેતુક ઉત્સવ છે. આપણી રામનારાયણ જેવા પવિત્ર નામની સુવાસની ભાવના મળી છે. સર્વ પ્રવૃત્તિઓ પાછળ જે પ્રેરક અને નિયામક સંકલ્પ અને વૃત્તિઓ પચાસ વર્ષે એવી પરિષદનું અધિવેશન સૂરતમાં મળે એ અમારે છે તેમને કેળવવાને આવા ઉત્સવોનો હેતુ હોય છે. માટે મહાન ઉત્સવને પ્રસંગ છે અને તેથી આપ સહુને સત્કારતાં - ભાષા: કોશિયો ને ઋષિ મને ખૂબ હર્ષ થાય છે. વળી, સમાનભાવી એકતા અને સામંજસ્ય સ્થાપવાનું પણ - સૂરતની સંસ્કા—સ્કૃદ્ધિ આવાં સંમેલનનું ગૂઢ પ્રયોજન છે. રાજકીય, સામાજિક, સાંપ્રદાયિક, લાટ પ્રદેશ કે ભરૂચ -સૂરતની ઈતિહાસ સામગ્રી ધરી આ ભૂમિનું આર્દિક હિતને અનુલક્ષીને સંમેલને થાય છે અને પોતપોતાની રીતે સ્તવન હું કરી શકું, પણ હવે આપણું જીવન એવું વિશાળ અને મર્યાદિત અર્થમાં એકરાગ સ્થાપે છે; પણ એમની પણ મર્યાદા ઓળસમરસ થતું જાય છે કે પ્રદેશ કે નગરની વિશિષ્ટતા-એની મહત્તા ગીને કોઈ એક તત્ત્વને આધારે આપણે સમુદાય તરીકે ભેળાં થઈ અને મર્યાદા સમેત–આપણા સમગ્ર ઈતિહાસ અને જીવનની મર્યાદા શકીએ, વર્તી શકીએ, તો આપણું જીવન સુદઢ થાય એમાં શંકા નથી. રૂપે જોવી એ જ યોગ્ય. જૂનાગઢ, ભાવનગર, પાટણ, અમદાવાદ, આ તત્વ હોઈ શકે, ઘણે અંશે છે- કેળવણીમાં, કળામાં, ભાષામાં, સાહિવડેદરા, મુંબઈ જેવી સૂરતને આગવી વ્યકિતમત્તા છે; તે મશહૂર ત્યમાં, તત્ત્વજિજ્ઞાસામાં. હૃદય ને મનની સૂક્ષ્મતમ, ઉચ્ચતમ, પ્રબળછે. સત્તરમાં સૈકામાં તે ભારતનું સર્વશ્રેષ્ઠ બંદર અને સૌથી ધનાઢય તમ સપાટી પર કામ કરવાને આમાં અવસર ને અવકાશ છે તેટલો નગર હતું તે જાણીતું છે. તેની ખાણીપીણીની તેમ જ કારીગીરીની બીજ નથી; મેઘા અને હૃદયધર્મનાં પ્રવર્તન આમાં જેટલાં સૂમ રસિકતા, તેના ધનદોલતમાં તેમ જ દિલમાં ઉદારતા, જાતિ, ધર્મ, પ્રસાદપૂર્ણ ને પ્રીતિપ્રદ છે તેટલાં બીજે નથી, અને ભાષા તો આ સંપ્રદાય આદિના ભેદને ભુલાવતી તેના સામાજિક સહકાર અને સર્વને ઉપસ્કર છે. ભાષા જેટલું આત્મીય બનેલું કોઈ કરણ, કોઈ સહચારની ભાવના, એ આપણા સમગ્ર પ્રજાજીવનને એનું સુંદર મન:સંચારી, મનેવેગી ને મન:સ્પર્શી વાહન માણસને મળ્યું નથી. "અર્પણ છે. ઈતિહાસે અને ભૂગોળે એને ખાનાખરાબી પણ આપ્યાં એ જેટલી મુલાયમ ને દઢ, એ જેટલી સમૃદ્ધ ને પ્રૌઢ, એ જેટલી છે. સંપત્તિની વાયકાએ એને ડારવામાં બાકી નથી રાખ્યું; એમ છતાં, સરલ, સુંદર, મધુર, ઓજસ્વી ને છટામય, તેટલી આપણા સર્વ સામાએના સૂક્ષ્મ જીવનમાં સ્વતંત્રતાની તેજવિતા, આત્મશ્રદ્ધાને પ્રભાવ, જિક વ્યવહારમાં, આપણા સર્વ ચૈતસિક આવિર્ભાવમાં સુવિધા. ભાષા બુદ્ધિની દૂરદર્શિતા, હૃદયનાં ઉલ્લાસ, શાણપણ અને માધુર્ય જેટલાં જ તો વિચારનું ઉપાદાન અને કરણ બેઉ છે એટલું જ નહિ, ભાષા વિના વરતાય છે. દુર્ગારામ અને મલબારીનું, કોટવાલ અને દયાળજીનું, વીર જાણે પ્રત્યગાત્માને અણસાર પણ અશકય છે. ભાડાની ગરજ નર્મદ અને ઘીટ ઈચ્છારામનું સ્મરણ આજની રાષ્ટ્રીય સંકટની ઘડીએ કોશિયાને છે તે ઋષિને પણ છે; પ્રતિભા અને પાંડિત્યને એની હૃદયને ઢંઢળવે અને વીરોત્સાહ ભરવે સમર્થ છે. સ્પૃહા છે તેટલી શાસન અને વાણિજયને પણ છે. વકતા, શિક્ષક વર્તમાન રાષ્ટ્રીય સંક્ટ મેં ઉલ્લેખ્યું, તે સહેજે પ્રશ્ન થાય કે અને પત્રકાર – તેમની નાણાવટ તે શબ્દકોશમાં છે. એટલે ભાષાઆ સાહિત્યસર્મય એને અનુવર્તત છે? ૧૯૨૦ માં એ જ પ્રશ્ન સાહિત્યના ઉત્કર્ષના કોઈ પણ અભિકમ કસમયને નથી; રાષ્ટ્રીય આનંદશંકરે પૂછયો હતો અને એમણે આપેલે ખુલાસે તે આપણે સંકટ અને રાષ્ટ્રીય પરિસ્થિતિ જેમ વિજ્ઞાન અને શાસ્ત્રને આહ્વાન પણ બચાવે છે. આપણું સકલ જીવન સર્વ અંગમાં બલિષ્ઠ હોવું છે તેમ ભાષા અને સાહિત્યને પણ છે. જોઈએ. હરકોઈ અંગેની પંગુતા તે હરેક અંગની પંગુતા છે. એક પણ , ગુજરાતના ભાષા - સાહિત્ય - કેળવણીના ઈતિહાસમાં દક્ષિણ અંકોડાની નિર્બળતા તે અખિલ જીવનના દારિદ્રની માત્રા છે. રાષ્ટ્રીય ગુજરાતનું અને ખાસ કરીને સૂરતનું અર્પણ વિશિષ્ટ અને અસરકારક
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy