SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૬ | Regd. No. MH. 17 વાર્ષિક લવાજમ રૂા. ૪ + + + - ઉ. પદ્ધ જીવન પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણ વર્ષ ૨૭ : અંક ૧૭ T - મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૬૪, શનિવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છુટક નકલ ૨૫ પૈસા -------- - --- તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા શ્રી વિમલાબહેનનો એક પત્ર ? (શ્રી વિમલાબહેન ઠકારના નામથી અને તેમની પ્રવૃત્તિથી પ્રબુદ્ધ જીવનના વાચકે આજ સુધી સુપરિચિત રહ્યા છે. તેઓ યુરોપને લગભગ છ માસને પ્રવાસ કરીને ગયા વર્ષે ૨૪-૧૨-૬૪ ના રોજ મુંબઈ પાછા ફર્યા હતાં. તેમના એ પ્રત્યાગમનના સંદર્ભમાં તા. ૪-૧-૬૫ ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી વિમલાબહેનને વાર્તાલાપ ગઠવવામાં આવ્યું હતું અને તેની વિગતો તા. ૧૬-૨-૧૯૬૫ ના “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં તેમના યુરોપના નિવાસ દરમિયાનનાં કેટલાંક સમરણ અને તે અંગે તેમના ચિત્તા ઉપર પડેલા સંસ્કારે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ આશરે દશ મહિના ભારતમાં અને તેમાં પણ મોટા ભાગે માઉન્ટ આબુમાં રહ્યા અને ગયા ઑકટોબર માસની ૧૯ મી તારીખે તેઓ યુરોપ તરફ વિદાય થયા. ત્યાંથી તેમના તરફથી ગત નવેંબર માસની ૧૨ મી તારીખને એક પત્ર મારી ઉપર આવ્યો છે. આ પત્રમાં ભારત ખાતેના તેમનાં નિવાસ દરમિયાન કોને કોને મળવાનું બન્યું તે અંગેની કેટલીક માહિતી આપવામાં આવી છે, ભારતની અદ્યતન પરિસ્થિતિ અંગે તેમના કેટલાક વિચારોનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે, અને હાલ યુરોપમાં તેઓ કઈ કઈ પ્રવૃત્તિમાં રાયલા રહે છે તેને પણ કેટલાક ખ્યાલ આપવામાં આવ્યો છે. પ્રબુદ્ધ જીવન’ના વાચકોના વિમલાબહેન અંગેનાં સ્મરણોને તેમની આ વચગાળાની પ્રવૃત્તિઓ સાથે અનુસંધિત કરવાના હેતુથી તેમને એ રસપ્રદ તેમ જ પ્રેરક પત્ર જે મૂળ હિંદીમાં છે તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. આ પત્ર વિમલાબહેનના અતિ સમૃદ્ધ અને સૌહાર્દભર્યા વ્યકિતત્વને પરિચય કરાવવામાં પણ ઠીક ઠીક ઉપકારક બનશે. પરમાનંદ). હીવરસમ, હોલાંડ, તા. ૧૨-૧૧-૬૫ આવ્યું. સભા ચાલતી; પરિસંવાદ ચાલતા; મળવા - હળવાવાળાને પ્રિય ભાઈ, તંતુ ચાલુ રહેત; અને આ બધાની વચ્ચે અમારી ત્રણેની મહેફિલ પત્ર મળ્યું. ત્યાં આપનું સ્વાથ્ય નરમ રહે છે એ ગાળે ગાળે ચાલુ રહેતી. માર્ચમાં જવાનું બન્યું બનારસ, પંડિત જાણીને થેડી ચિન્તા થાય છે. વખતોવખત કુશળપત્ર લખતા કારનાથજી પાસે થોડો સમય રહેવા માટે. મારી વિદ્યાર્થી અવસ્થાથી રહેશે. મારું સ્વાગ્ય ઠીક છે. હું પંડિતજીની સંગીત સાધના ઉપર મુગ્ધ છું. એમની સ્વાયત્ત કન્યા - મિલન-પરંપરા બન્યાને લગભગ વીશ સાલ થવા આવી છે. દર સાલ યુરોપથી પાછા ભારતમાં આ વખતે હું લગભગ દશ મહિના રહી. આ સમય ફરતાં. બાપુની પાસે બે ચાર દિવસ રહું. બાપુ પિતાની આત્મના માટે જ્યારે ગાવા બેસે છે ત્યારે એ મજા આવે છે કે જે દરમિયાન માઉન્ટ આબુમાં છ મહિના રહેવાનું બન્યું. ચાર મહિના મજા તેમની કોઈ ઔપચારિક બેઠકમાં નથી આવતી. ' ભારતના વિભિન્ન વિભાગોમાં પરિભ્રમણ થયું. એ દિવસની યાદ આવે છે કે જે દિવસો પ્રિય વિનોબાજી પાસે પવનારમાં પસાર કર્યા આબુમાં આ વખતે સ્નેહીજનોએ સ્નેહ વરસાવ્યો. ત્રણ હતા. ત્રણ દિવસ ડિસેંબર ૧૯૬૪ માં; બે દિવસ ફેબ્રુઆરી ૧૯૯૫ મહિના મારી પાસે શ્રી શંકરરાવ દેવ શિવકુટીમાં રહ્યા. જયપ્રકાશમાં, તેમના ઉપવાસના સમયે. તેમની અને મારી વચ્ચે હવે શબ્દમય પ્રભાવતીજી એક અઠવાડિયું રહ્યાં. સંત તુકડોજી એક સપ્તાહ રહી સંવાદ માટે અવકાશ નથી રહ્યો. નિ:શબ્દ મૌન સહવાસમાં પરિ- ગયા. મારી બેનપણી ર્ડો. પ્રેમલતા શર્મા (બનારસ યુનિવર્સિટીની પૂતિને અનુભવ થાય છે. યાદ આવે છે ફેબ્રુઆરી ૧૯૬૫ ના બાર સંગીત અને લલિતકળાઓની અદયાપનશાખાની ડો) એક દિવસે કે જ્યારે પ્રિય કૃષ્ણમૂર્તિજીને મુંબઈમાં અનેક વાર મળવાનું અઠવાડિયું મારી સાથે રહી ગઈ. તેની સાથે સ્વામી પ્રત્યગાત્માનંદ બન્યું. ત્યાં પણ એ જ અનુભવ છે કે વાડમય વ્યાપાર માટે ગુંજા- સરસ્વતીનું જપસૂત્ર, સ્વામીશ્રી કૃષ્ણચૈતન્ય ભારતીનું . વૈદિક યશ નથી રહી. તેની અને મારી વચ્ચે એક એવી નિગૂઢ અખંડ એકતા મેથેમેટીક્સ,” બ્રહ્મર્ષિ દેવરાજીનું “છંદદર્શન', કવિરાજ ઝંકૃત બનતી રહી છે કે જેનું સંગીત મૌનની ભાષામાં જ વ્યકત થઈ ગોપીનાથના તંત્રવાડમયમની શાકત ઉપાસના—વગેરે ગ્રંથ શકે છે. માર્ચમાં રહેવાનું બન્યું ભાઈ જયપ્રકાશજી તથા પ્રભાવ- જોવાનું બન્યું. એક અમેરિકન મિત્ર ડે. ફૂડ બૂમ એક અઠવાડિયું તીજી સાથે. છ વર્ષ બાદ હું બિહાર ગઈ. નિમિત્ત હતું પ્રભાવતીજીની રહી ગયા. Mutations of the Mind-માનવ-મનના પર્યાય-ને મહિલા ચરખા સમિતિને રજત જયંતી મહોત્સવ. આત્મવિલેપન- લગતી સમસ્યા અંગે ચર્ચા કરવા માટે તેઓ આવ્યા હતા. શ્રી સુનંદાયોગની અદભુત સાધિક પ્રભાવતીજી; ઋજુતા - યોગના મહાન બહેન વેરા તથા કલ્યાણભાઈ શાહે સાત દિવસ રહી ગયા. સમાજઅધિકારી જયપ્રકાશજી. અમે પાંચ દિવસ સાથે રહ્યા, એમ છતાં સેવકોની માનરિક સમસ્યાઓ ઉપર વિચાર-વિમર્શ કરવા માટે આવ્યા પણ વાતને અંત ન આવ્ય; ન મિલનની ખુમારીની મજાને છેડો હતા. દિલીપ કોઠારી તથા તેમનાં પત્ની કાન્તાબહેન એક અઠવાડિયું
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy