________________
s
તા. ૧-૫-૬૦
*
પ્ર બુદ્ધ જીવન
સિદ્ધ કરે અને ભારતનું બળવાન સમૃદ્ધપ્રાણવાન અવયવ બની દડે-એ ચીનને દાવો હતો. રહે એવી આપણુ સર્વના અન્તરની પ્રાર્થના હો !
. આવી પરિસ્થિતિમાં ચાઉ-એન-લાઇ સાથે સમાધાન ન નિષ્ફળ નીવડેલું નહેરૂ-ચાઉ મિલન
થઇ શકયું. એ બાબતનુ સામ્યવાદી પક્ષ સિવાય કોઈને દુઃખ
- નથી. પણ આના પરિણામે જે નક્કર વાસ્તવિકતા આપણી સામે . રાજકારણમાં ગાંધીનીતિને વરેલા ભારતના મહાઅમાત્ય નહે- '
ઉભી થાય છે તે ભારત માટે અથાક ચિન્તાને વિષય બને છે. રૂએ, ભારત ચીનના વર્તમાન સંધર્ષને સમજુતી અને વાટાઘાટની
કારણ કે નિષ્ફળ વાટાધાટના પરિણામે ભારતની ૨૫૦૦ એક પણ તક જતી ન કરવી એ હેતુથી, ક્ષિતિજ ઉપર સમાધાનની કોઈ ભૂમિકા દષ્ટિગોચર ન થંવા છતાં, ચીનના વડા પ્રધાન
માલની ઉત્તર સરહદ એક મોટા ભયસ્થાન સમી બની ગઈ
છે. ચીન ગમે ત્યાં અને ગમે ત્યારે આપણી સરહદ ઉપર ચાઉ-એન-લાઈને દિલ્હી બેલાવ્યા, તેની સાથે કલાકના કલાકે
આક્રમણ કરી શકે છે, અને તે સામે પૂરતી સૈન્ય સામગ્રી : સુધી વાટાધાટ ચર્ચા કરી, પણ સામા પક્ષના અણનમ વલણના
વડે આપણે આપણા સતત બચાવ કરતા રહેવાનું છે, અને તે છે • કારણે કશું પણુ. સમાધાન અસ્તિત્વમાં આવી ન શકયું અને બન્ને
માટે લાખ રૂપિયાનું પાણી કરતા રહેવાનું છે-આવી એક વિકટ - ક વડા પ્રધાને મળ્યા એવા છુટા પડ્યા અને બન્ને દેશ વચ્ચે ઉભી
પરિસ્થિતિ આપણી સામે ઉભી થઈ છે. નહેરૂ કહી જ રહ્યા છે કે થયેલી તંગદિલી કાયમ રહી, પરસ્પર મીલન નિષ્ફળ નીવડવાને - લીધે કદાચ વધારે તીવ્ર બની. “તમે ચાઉ-એન-લાઇને સીધા કેમ
ઉત્તરની સરહદ પટ્ટી જીવતી થઈ છે તેને અર્થ આ છે. ચીનની મળતા નથી ?' એમ કેઈને હવે કહેવા કારણ ન રહ્યું.
- નીતિ અને વૃત્તિ શક્ય હોય ત્યાં પિતાની હકુમતને પ્રદેશ વિસ્તા
રહેવાની છે. દનિયાના અભિપ્રાયની તેને કોઈ પરવા નથી. સુલેહ - , ચાઉએન-લાઈની શેહમાં દુકાને અથવા તે કઈ પણુ” શાન્તિ અને સૌ કોઈ સાથે સમાધાની-એ સિવાય જેને સ્વને ' [ ' રીતે પતાવટ કરવી છે એવી અધીરાઈમાં નહેર ખૂબ નમતું જોખશે – બીજો કોઈ વિચાર નથી તેવા ભારતના ભાગે પે તાની શાખ- • - એવી કેટલાક રાજકારણી આગેવાને ભીતિ ધરાવતા હતા એ ખેતી
પાડોશી અને શકિતસમૃદ્ધ ચીનની આક્રમક નીતિને સામને પડી. ચાઉ-એન-લાઇએ દિલ્હીમાં પગ મૂકે ત્યારથી નહેરૂ જેર કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વિધાતાની આ કૂર' : * ‘શારથી કહેતા રહ્યા કે “જો ચીનને સમાધાન કરવું હશે તે અને કારમી ઘટના છે. જે દેશને પિતાની આઝાદી જાળવવી - something done shall have to be undone'- છે તેને તે માટે બદલાતા જતા સંગે અને પરિસ્થિતિ જે ભાગ
. “કાંઈક કરેલું ન કર્યા બરાબર કરવું પડશે.” ચાઉ-એન-લાઈનું માગે તે આપ જ રહ્યો. સદભાગ્યે ચીન સાથેના આપણા . ' કહેવું હતું કે “ આજની જે actualities-વાસ્તવિકતાઓ-છે : સંધર્ષ અંગે દુનિયાના મુખ્ય મુખ્ય દેશાનું વલણ આપણું ' એટલે કે આજે ભારતીય પ્રદેશના સેંકડો ચેરસ માઇલ આક્રાન્ત તરફેણમાં છે અને પોતાની આક્રમક નીતિને અંગે ચીન દુનિયાના . કરીને ચીન જ્યાં ઉભું છે તેને ચીની પ્રદેશ તરીકે સ્વીકારી લે
દેશથી અળગું અને એકલવાયું બનતું જાય છે. કોઈ પણ દેશ ૮ પછી આપણે આગળ વધીએ.” આવી પરિસ્થિતિમાં બને ગમે તેટલે માતબર હોય, વિસ્તીર્ણ હેય અને ગમે તેટલી વિપુલ
વચ્ચે કશું સમાધાન ન થાય એ તદ્દન સ્વાભાવિક છે. વસ્તી ધરાવતા હોય, એમ છતાં પણ, દુનિયાથી અલગ પડીને : " ચાઉ-એન-લાઇ આવ્યા અને ગયા એ પાંચ દિવસ દરમિયાન આજના સમયમાં તે દેશે લાંબો વખત ટકી રહેવું એ શકય જ " - વાગતનાં-આવકારનાં–શુભેચ્છાનાં જે પ્રવચને થયાં એ બન્નેના
નથી. આપણે આશા રાખીએ કે ભારતની ગમે તેવા પ્રતિકુળ વ્યકિતત્વની ખી 'ખી ભાત જાણવાસમજવા અંગે ભારે
સંગોને સામને કરવાની તત્પરતા અને દુનિયાના પ્રતિકુળ સૂચક હતાં. નહેરૂના વાયેવાકયમાં ભારત ચીન વચ્ચે ઉભા અભિપ્રાયનું પ્રચંડ આન્દોલન ચીનની સાન ઠેકાણે લાવશે, રાવણ. . - થયેલા સંધષ અંગે, બન્ને વચ્ચેની કાળજીની મૈત્રી ખતરામાં
સરખા તેના અભિમાનને ગાળી નાખશે અને સરહદ ઉપર વાદળ. પરી છે તે અંગે ઉં, દઈ હતી અને જરૂરી પુછ વસ્તવ ઇન ઘેરું બનતું જતું આકાશ સમયાન્તરે સ્વચ્છ અને નિર્મળ બની , . આ પ્રસંગનાં નહેરૂનાં પ્રવચને એકદમ ટુંકા અને જરૂરથી એક જશે.
: પરમાનન્દ . પણ શબ્દ વધારે નહિ એવાં હતાં. બીજી બાજુએ ચાઉ-એન- ગુજરાત મહારાષ્ટ્રના વિભાજન પ્રસંગે “જનશક્તિ'ને મળેલ ‘લાઇનાં સુફીયાણી ભરેલાં વચનોમાં કેવળ આડ બર, પિલાણ અને
- શ્રી. મોરારજીભાઈનો સંદેશો જ દંભ હતા, ચીન-ભારતની મિત્રીને બહલાવવાને, જે પ્રસ્તુત પ્રશ્ન હસ્તે તેને હળ બનાવવાનું અને જે પ્રશ્નને તત્કાલીન સંદર્ભમાં.
ભાઈશ્રી રવિશંકર, ગૌણુ હતા તેને વધારે આગળ લાવવાનો પ્રયત્ન હતા. તેના કહેવા
તમ રો તા. ૧૫ મીને પત્ર મળે. ગુજરાત - મહારાષ્ટ્રનાં '' પ્રમાણે ચીન-ભારતની સરહદને પ્રશ્ન તે દશ આંગળીઓમાં
અલગ રાજ્ય રચાય છે તે પ્રસંગે, તમે “જનશકિતને ખાસ એક ટચલી આંગળી જેટલે-પ્રમાણમાં અલ્પ મહત્વન–અને
અંક પ્રગટ કરે છે તેને હું આવકારું છું. આપણે સૌ ભારતછે. આપણે આટલે બધે ગાઢ સંબંધ જોતાં અને સાથે મળીને
વાસીઓ છીએ એ મહત્ત્વની વાત ખ્યાલમાં રાખી આપણે સૌએ આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે સુલેહશાન્તિ સ્થાપવાના ધર્મકાય આડે સરહદી
દેશના હિતમાં કામ કરવાનું છે. આમ કરીશું તો આપણે પરસ્પરને ના પ્રશ્નની તડજોડ કરવો બેસતાં કેઇને થડ પ્રદેશ આ બાજુએ
મદદરૂપ બની આપણો વિકાસ સાધી શકીશું. ગુજરાતી તેમ જ " મળી શકે તે શું ?-કે કોઈને થડે પ્રદેશ એ બાજુએ આપી
મહારાષ્ટ્ર બંને દોષે પિતાના જુએ અને સામાના ગુણે જ જોવાનું - દીધે તે શું ? બીજી મહત્વની અનેક બાબતે આડે એની તે શું રાખે તે તેમના જીવનમાં મીઠાશ આવશે. અને તેઓ પરસ્પરને ' , વીસાત છે ?—એ ભાવ તેમના ઉગારમાંથી ઉઠતો હતો. અને
સુખી બનાવી શકશે.
૪ - એમ છતાં પશ્ચિમ બાજુએ લડાકમાં જે વિશાળ પ્રદેશને ચીન ' ખાનગી વાતમાં પણ કોઈએ બીજાનુ' બુર નહિ બોલવું, છે એ પચાવીને પડ્યું છે તે તે તેનું પરાપૂર્વથી હતું અને તેમાં જોઇએ. બેટી શંકા કુશંકા નહિ કરવી જોઇએ આ સાદી વાત
તેણે કશું છોડવાપણું છે જ નહિ અને આપણે પૂર્વ બાજુએ સૌ ધ્યાનમાં રાખશે એવી હું આશા રાખું છું. ઈશ્વર સૌને . મેકમોહન લાઈનને આપણી સરહદ તરીકે જણાવીએ છીએ તેમાં બુદ્ધિ આપે. જયહિન્દ.
લી.. - આપણે ચીનની માલિકીને કેટલાક પ્રદેશ આક્રમિત કરી. બેઠા ('જનશક્તિમાંથી
મેરરજી દેસાઈનાં છીએ જે આપણે તેમને સેપી દેવો જોઈએ-આમ ચેર કેટવાળને સાભાર ઉપૂત)
વંદન