________________
તવ રાજ્ય અને ચાડા વિચારો
ગુજરાતનુ
પર રાત પછી તેજસ્વી પાનું ગમત સૌ કોઈને માટે તનીવડે છે. છેલ્લા ચાર વર્ષના રાજ્યપુનઘટનાના બનાવા માપણી અનેક પાઠ શીખવાના મળ્યા. આજે તો દરેકની વાછતા છે કે નવા રાજ્યા જનતાના ઉત્કર્ષ માટે તનમન નથી સખત પરિશ્રમા આ
દેશના ધડતરમાં મું અઇ રાજ્યના કાળા વિશિષ્ટ છે. એ ત જકીય, આર્થિક કે સામાજિક વિકાસ પુરતો જ મર્યાદિત નથી
પરંતુ આધ્યાત્મિક, નૈતિક અને સાંસ્કૃતિક ક્ષેત્રામાં પણ પ્રસરેલ અનેક મુશ્કેલીઓ હોવા છતાં યાજનાના લક્ષ્યાંકો સિદ્ધ બઈરાજી નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ભૂતકાલીન ઉજ્જવલ પ્રણાલિકાઓનું ભાતુ લઈને હારાષ્ટ્ર અને ગુજરાતે પ્રગતિને પંથે નિશ્ચય, હિ ંમત, સ્વાપ ગુતાવના અને સવા ગી પુરૂષાથ સાથે પ્રયાણ કરવાનુ છે. તેએ
આજે
તા સીમાસ્થ ંભરૂપ રહેવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે. લિ. અલબત્ત અનેમાંથી એકેયને આત્મસ તેષી અનવું પરવડે તેમ નથી. બ તેની સમક્ષ અવનવા મહત્વનાં કામે, અનેક વિટબણાપ્રશ્નો અને ખાસ કાયડા ઉભા છે.
- આર્થિ ક ખાધવાળાં ગુજરાત રાજ્યે વહેલા પગભર થવા માટે અનેક ભગીરથ પરિશ્રમા કરવાના રહેશે. ગુજરાતની પ્રજા એક કુંખરૂપ બની આ કસોટીમાંથી વહેલી તકે પાર નીકળે એવી નશા રાખીએ.
ગુજરાતને ઔદ્યોગિક મેત્રા તા. વરેલી છે જ. કાય ક્ષમતા, કસરત અને આવડત એ ‘અમદાવાદના વાણિજ્યને અણુમાલ રસ છે. અમદાવાદના ઉદ્યોગપતિઓ મહેનત કરવામાં પણ
ગુજરાતના અનન્ય મજૂર માલિક સંબંધો એ તેના ઉદ્યોગ સિને વેગ આપનાર બીજી લક્ષણ છે. ગાંધીજી જેવાને હાથે ભાયેલ ઝાડ મંજૂર મહુજન એક આદર્શ અને રચનાત્મક ટી પરની સં સ્થા છે. નોંધપાત્ર ઔદ્યોગિક અશાંતિ અમદાવાદ
અનુભવી છે. ગુજરાતે ઓછામાં ઓછા ઔદ્યોગિક અને હડતાળા જોયેલ હશે. આમ હેવા છતાં અહીંની માલમ માટે જે ઉચ્ચતર વેતન, સારૂં જીવનધરણ અને જિક ઉન્નતિ સિદ્ધ કરવામાં આવેલ છે તેવું બીજે કયાંય નથી ગુજરાતના ઉદ્યોગપતિઓ અને મજુર મહાજનના ગીઓમાં છુટુ ત ભાવનાથી સાથે એવી અનેક ઔદ્યોગિક પ્રશ્નોના સુંદ નીકાલ લાવી સમરત દેશને માટે ઉદાહરણુરૂપ નીવડેલ છે.
“મન્નુર મહાજન ” ની બીજી સિદ્ધિ તે એ છે કે તેની - કામગિરીએ અહી સામ્યવાદીઓને ડેરા નાખવા દીધા ૧-૧૯૫૬ પછી મહારાષ્ટ્રને સમ્યવાદી ભયસ્થાનો મુ વણુરૂપ તો છે, ત્યારે ગુજરાતમાં લાલ વાવટા અંગે જરા પણ ચિંતા ઝિકારણ નથી.
ગુજરાતના ઔદ્યોગિક ભાર્વિમાં લુણેજ અને કલાનું મહત્વ કરહેશે. તેલના વિશાળ દરિયા પરના ધીકતા અંદરસમ લુણેજ તની આસાદી વિસ્તારશે, એટલું જ નહિ પરંતુ, ગુજરાતમાં "તાના મોટા ઉદ્યોગને વેગ આપશે. ગુજરાતની સાંકડી પણ સમૃદ્ધ સાગરપટ્ટીમાં ૬૦ નાના મોટા
ખ કરે છે. મુકુટમણિસમાં કે લાની તાજેતરમાં મુકત બ ંદર થયેલ જાહેરાતથી અનેક ઉત્પાર્ક એકમોની રચનાને ભારે વેગ મળશે. કલા ભારતના આયાત નિકાસતા ભાવિ વિકાર
ભવ્ય માહેર ચિત્ર આપણી સમક્ષ ખડુ કરે છે. અત્યા અંદર કેજના ભૂતકાળનો દતિહાસ વલે ત
છે. તેની ખુલવણીનું કામ વહેલી તકે હાથ પર લે આમ થતાં સાગરખેડુ સાહસી પ્રજા દેશની સમૃદ્ધિ વિકસા અનેરા રંગ જમાવશે એ નિશ્ચિત છે. ક
જો કે એક બાજુ ગુજરાતના ઔદ્યોગિક વિકાસના ર મનેરથા સેવાય છે ત્યારે બીજી બાજી ગુજરાતની અને વિજળીક શક્તિની તીવ્ર અછતને ખ્યાલ સૌને મુઝવણમાં છે. આ ઉણપને પહેાંચી વળવા જો તાત્કાલિક પગલાં લેવામાં આવે તે ઔદ્યોગિક વિકાસ સામે અનેક નતરા ઉભાં થશે તેમાં અને કષ્ટની હાઇડ્રો વિજળી યોજનાઓના પરિણામ આવતા લાગશે, એટમીક સ્ટેશન પણ તાત્કાલિક કામ નહિ આપે. આવો સ જોગામાં વધારાના થમલ પાવર સ્ટેશનથી કેટલું પહેાસી વળા
જોવાનું છે.
દેશના એક સમથ ઔદ્યોગિક રાજ્ય તરીકેનું ખીરમાં વાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ગુજરાત માટે અનેક શકયતાઓ છે આપણે આશા રાખીએ કે ગુજરાત ભારે પુરૂષાથ ખેડી આ વસ્યા. જેમ બને તેમ વહેલું પ્રાપ્ત કરે. જો કે આપણે એ ભૂલવું જોઇએ કે આર્થિક વિકાસ એ ઉત્તરાત્તર અને શ્રમસાધ્ય સુધી રણાની એક પ્રક્રિયા છે. એક ટુકી મુદ્દતનું કાર્ય નથી. સાર સારી અનુકૂળતાઓ ધરાવતા દેશને પણ પાતાની વિકાસ સાધના માટે લાંએ ગાળા જોઇએ છે.
વર્તમાન ગુજરાત અનાજ ઉત્પાદનની બાજુમાં જરા શિથિલ છે. પરંતુ જળસિ ચાઇ, ખેતી સુધારણા અને ઘેાડી વધુ સજાગતાથી સ્વાવલંબીપણું પ્રાપ્ત કરવામાં તેને બહુ મુશ્કેલી નહિ પોતે યોજનાની જળબિસ ચાખની સરહદે ડે. કલા સુધી વિસ્તરશે કાકરાપાડ, શેત્રુ છે, હાથમતી, બનાસ અને બીજી કેટલીક નદીઓ માંથી પ્રગટતી જળસિ ચનની હારમાળાઓ ગુજ રભૂમિને મટક સમયમાં હરિયાળા ખાગ અનાવશે. આ બધી યાજનાઓ માટે ગુજરાતને આર્થિ કે 'વિટ ખણાએ મુ ઝવરી. પરતુ આ મહાન કાય તે માટે કેન્દ્રીય સરકાર તેનું પોતાનું જ કામ ગણી યોગ્ય છું. આપશે એમ આશા રાખીએ તો અજુગતુ નહિ ગણાય.
નવા રાજ્યને
------
નવા રાજ્યને જે ખીજી મુશીબતાના, સામતાં કરવાના છે તેમાં પુરતા વાહન વ્યવહારના માર્ગના અભાવ એ પણ એક માટી મુશ્કેલી છે. મુંબઇ અમદાવાદને જોડતા માર્ગ વર્ષોથી પૂરા થત નથી. દિલ્હીના મગ માં હજી અનેક અવરોધા છે. અમદાવાદથી રાજકાત ભાવનગર જવાના રસ્તાઓ પણ સાવ સરળ નથી વળા આ ચોમાસામાં ધણા ભાગાના આંતરવાહન વ્યવહાર માટે જવા સભ છે.
તેને સમૃદ્ધિની ઝડપી બૂચ માટે જીવનના દરેક ક્ષેત્રમાં શ વ્યવહાર અને પ્રમાણિકતાના વધુ ઉચ્ચતર ધારણા સ્થાપન સતત કાળજી આજે અતિ આવશ્યક છે. બાપુ અને સરદારની ક્રમ ભૂમિએ આ દિશામાં વધુ સક્રિય બની અન્યને દાખલારૂ બનવાની જરૂર છે. ગુજરાતમાં આ કાયમ માટે અનુકૂળ વાતાવર છે. નાના વિસ્તારમાં પ્રજા અને રાજકર્તાઓ તથા જાહેર ક કર્તાઓ વચ્ચેના સુલભ અને ગાઢ સંપક થી સામાન્ય માનવ અનેક દુઃખદર્દી તાકાલિક મીટાવી શકાશે. તુમારશાહીને અપુર લઇ કામને સત્વર નિકાલ થવાથી લાંચ રૂશ્વતની બદી પ મેળે આસરી જશે.
છેલ્લા ચાર વરસના પાઠ આત્મનિરીક્ષણ માગે છે િ રાજ્યના સીતા નિણ યના કારણે પ્રજાના અમુક ભાગમાં ફુલાયા, જીવાતોને ગેરશિસ્તનો જબ્બર વા ઘેરી વળ્યા
જોવાતી વસ્તુઓ જોઇ હો કે આજે ઉભરા શમી