________________
યુવાન
એમ દેખાય છે, પર ંતુ ખરી રીતે આ મહામારી સાબુદ થઇ નથી. તે ગમે તે વખતે જોર પકડે તેમ છે. “આવા કટોકટીભર્યા સમ યમાંડાષ્ટ્રીય ચારિત્ર્યના ધડતર માટે અને પ્રજાજીવનનનો વહેણાંને -ઉચ્ચતર કક્ષા તરફ વાળવા માટે દરેક જવાબદાર નાગરિકે ખન બધુ કરી છુટવા કટિબદ્ધ થવુ પડશે. - સાંસ્કારી જીવનને શમાાવે. - એવી ઉખલ. ધૃત ણુ ક, હિસ અને ધાકધમકીનું વાતાવરણ શુ અને ઉસ્કરાષ્ટભર્યાં. પ્રમાણે સરવાળે તે સમાજને અને વ્યક્તિને જે ધાતક જ નીવડે છે એ આપણે ભૂલવું ન જોઇએ.
આપણી બીજી જરૂરિયાત છે અંતે રાજ્યના પ્રજાજનામાં ભાતૃભાવને વધુ ભભવત્તર બનાવવાતી. આજે અનેક બીનજવાબદાર * ગપગાળાઓ દ્વારા પ્રજાના કાનમાં પ્રાંતવાદનું ઝેર રેવામાં આવે × છે. એ કેમ ભૂલાય કે આપણે સૌ એક કુટુંબના ભાંડુ છીએ. 'ફૂંકત નજીકના પાશી જ નહિ પર’તુ તેજીકના સહોદર છીએ. અને રાજ્યામાં ખુણેખાંચરે ગુજરાતી અને મરાઠી ભાષા ખેલનારા સારી પેઠે પથરાએલા છે. પરસ્પરની શકા અને અશ્રદ્ધાઓ દૂર કરવાના અનેક પ્રયત્નો જારી રાખવા જરૂરી છે. અને રાજ્યના વિકાસકાર્યની સમિતિઓની વારવાર સમૂહ એટકા કરી પરસ્પરના અનુભવ અને વિચારાની આપ લે કરવાથી પણ ઘણી ગેરસમજીતી દૂર થશે. આ દિશામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું રાષ્ટ્રલક્ષી
દેલન નોંધપાત્ર છે. ગુજરાતની સધળી પ્રવૃત્તિઓની ભૂમિકા “દેશ પહેલા અને પછી ગુજરાત' પર અવલ ખિત હોવી જોઇએ, એ વસ્તુ પર ખાસ ભાર મુકવામાં આવે છે. પ્રાંતવાદનું વિધાતક અનિષ્ટ તે રાજ્યાની પ્રજાને આવાહન આપતુ ઉભુ છે. તેને ડહાપણ અને અટલ નિશ્ચયથી સામને કરવાનું સામર્થ્ય સૌને સાંપડે ” એમ ઈચ્છીએ. ઇશ્વરને પ્રાર્થના કરીએ કે મહારાષ્ટ્ર અને ગુજરાતની પ્રજા “દેશના ભાંડુએની ગરીબી અને દુઃખ ટાળવાના → ભગીરથ કાય માં પોતાની અનેક શક્તિઓ સમપે આપણે સતત યાદ રાખીએ કે સમરત દેશના સુખસમૃદ્ધિ અને પ્રગતિમાં જ આપણાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ આધારિત છે.
પ્રભુદાસ બાલુભાઈ પટવારી
પ્રકી નોંધ
મહારાષ્ટ્રન' અલગ રાજ્ય અને મુંબઈમાં વસતા ગુજરાતી
આજે જ્યારે મુંબઈ પ્રદેશનું વિભાજન થ રહ્યુ છે અને મહારુદ્ર અને ગુજરાતનાં અલગ એકમ ઉભાં થઇ રહ્યાં છે ત્યારે પ્રાદેશિક ભાવી વિષે અનેક સમસ્યા ચિત્તને આવરી રહી છે. આમાંની એક સમસ્યા મુંબઇમાં વસતા ગુજરાતીઓ અંગે છે, નવી રચનામાં તેમનું ભાવી શુ? ભારતના રાજ્ય ધારણુંની વ્યવસ્થા જોતાં, અને કેન્દ્રસ્થ સરકારના હાથમાં વગીય હિતાની સુરક્ષા અંગે વિપુલ સત્તાઓ રહેલી છે તે ધ્યાનમાં લેતાં . તેમ જ મુખમાં ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓના વૉજીના સબંધ અને સહેવાસ વિચારતાં આવા પ્રશ્ન સાધારણ રીતે ઉભા થવા ન જોઇએ, પણ ભાષાકીય ધોરણે ભારતનું વિભાજન કરવાના પ્રશ્ન ઉભા થયા બાદ મુંબઇના પ્રશ્ન અંગે જે અનિષ્ટ ધટનાઓ બની ગઇ છે અને તે કારણે અને પ્રજાસમુદાયમાં જે અવિશ્વાસ અને વૈમનસ્ય પેદા થયેલ છે. તેના સ ંદર્ભમાં વિચારતાં ઉપરના પ્રશ્ન કેવળ અપ્રસ્તુત કે ઋપ્રાસ ંગિક નથી. બન્ને પક્ષે અમુક પૂર્વગ્રહોની જડ ખેડેલી છે. આ વાસ્તવિકતાની કાથી ના કહી શકાય તેમ નથી. આવી પરિસ્થિતિમાં બન્ને બાજુએ પૂરી સાવધાની અને સમજદારી દાખવવામાં ન આવે તે પરસ્પરના સંબંધમાં અણધાર્યાં સ ધર્મો ઉભા થવાનુ જોખમ રહેલુ છે અને તેનું આડકતરૂ પરિણામ
તા.૧-૫-૬૦
મુંબઇની જાહેજિલાલીને ધકકો લાગવામાં અને આખરે મહારાષ્ટ્રના સમમ હિતને નુકસાન પહેાંચવામાં આવવા સંભવ છે,
- મુદ્યમાં વસતા ગુજરાતીએએ આટલી હકીકત વાસ્તવિકતા તરીકે વીકાયે જ છૂટકે છે કે ભાષાકીય ધારણમાંથી ઊભા થતા મહારાષ્ટ્રના રાજ્યશાસનમાં મહારાષ્ટ્રીઓનું પ્રભુત્વ હોવાનું જ અને તેનુ પરિણામ અમુક અંશે ખાસ ટ્રીના સીધા ફેબ્રુઆ કતરા સવિશેષ લાભમાં અને ગુજરાતીઓ તેમ જ અન્ય વાનાં અમુક અંશે થાડા ગેરલાભમાં આવવાનું જાણીજી જો ગુજરાતમાં ગુજરાતી ભાષાને વહીવટી અને શૈક્ષણિક માધ્યમ બનાવવાનાં આગ્રહ સેવવામાં આવે છે તે મહારાષ્ટ્રમાં પણ મરાઠી ભાષાનુ પ્રભુત્વ આજે છે તેથી જરૂર વધે એ એટલુ જ સ્વાભાવિક છે." આવી બાબતમાં ગુજરાતીએએ આળા અન્ય નહિ ચાલે. બીજી બાજુએ નવા મહારાષ્ટ્રના શાસકોને રાજ્યવહીવટ કરતાં જો મુખ - ઇતી રાણક અને જાહોજલાલી જાળવવી હશે-અને એમાં કોઇ શક નથી કે મુંબઇના ઉત્કર્ષ સાથે જ મહારાષ્ટ્રના ઉત્કષ અનિ વાય પણે સ કળાયલા છે તે મુંબઈમાં વસતા ઇતર વર્ગીના અને -. ખાસ ‘કરીને ગુજરાતીએનાં આળાં દિલને આવાત પહેોંચાડે અને વિમુખ બનાવે એવું કાંઇ ન બને એ ખખતની તેમણે પૂરી સભાળ રાખવી જોઇશે. રાજકીય ક્ષેત્રે જ્યારે પણું બહુ મોટા - પ્રજાસમુદાયને સ્પર્શતી કાઇ નવી ઘટના નિર્માણ થાય છે ત્યારે તેનું પરિણામ કાઇ સમુદાયને વધારે લાભદાયી બનવામાં · અને અન્ય કાઇ સમુદાયના હિતને અમુક અંશે હાનિકર્તા નીવડવામાં આવે જ છે. આવી પરિસ્થિતિમાં અલ્પ મહત્વની ખબતાને વધારે પડતુ મહત્વ નહિ આપવા ગુજરાતીએ સંભાળ રાખે આને પોતાના શાસન દ્વારા પ્રાન્તીય ભાવનાના અન્યપ્રાન્તીય લેખાતા વર્ગોને અન્યાય ન થાય એ બાબતની મહારાષ્ટ્રના શાસકા પૂરી સાવધાની રાખે તેા બન્ને વચ્ચે મીઠા સબધા જરૂર જળવાઈ રહેવાના અને અન્યોન્યના ઉત્કના સાધક-પૂરક બનવાના. સાથે સાથે આજના નવા સંયોગામાં એ અત્યન્ત જી છે કે મુંબઇ તેમ જ મહારાષ્ટ્રમાં વસતા ગુજરાતીઓ નવા મહા રાષ્ટ્ર વિષે આત્મીયતા કેળવતા રહે અને તેના ઉત્કષ-અપય સાથે પાતાના ઉત્કષ-અપકષ ગાઢપણે જોડાયલા છે એ રીતે નવા મહારાષ્ટ્ર વિષે-જોતાં વિચારતાં શિખે, સાથે સાથે એ પણ એટલું જ અપેક્ષિત છે કે નવ મહારાષ્ટ્રના શાસા દુરદેશીભરી રાજ્યનીતિ ધારણ કરે અને કાઇના દિલમાં કચવાટ પેદા ન થાય એ રીતે રાજ્યનાં સૂત્રાનું સચાલન કરે, આા રીતે અને વચ્ચેના વ્યવહાર ઘડાતા રહે અને આ પ્રકારે માં નવ મિમિ ત ભારાને સતત ઉત્ક થતા .રહે અને તે દ્વારા ભારતની આબાદીમાં વૃદ્ધિ થતી રહે–એવી આપણુ સની ઊંડા દિલની પ્રાથના હો ! શિવાજી મહારાજ શા માટે? લેાકમાન્ય તિલક કેમ નહિ
આજે મહારાષ્ટ્રના અલગ બનતા લટકનિર્માણુ પ્રસંગે છત્ર- પતિ શિવાજી મહારાજની ચાતરક આટલી બધી પૂજા પ્રતિષ્ઠા થતી જોઇને ચિત્ત જરા આશ્રય અનુભવે છે, અને તે એટલા માટે નહિ કે શિવાજી મહારાજ માટે દિલમાં કોઇ અનાદર છે 'પણ' એટલા માટે કે શિવાજી મહારાજની કારકીર્દિની જે વિશેષ તા છે તેની આજના રાજ્યનિર્માણુ સાથે કાષ્ટ પ્રસ્તુતતા દેખાતી નથી. શિવાજી મહારાજ એ કાળમાં થયા કે જ્યારે મેગલ શહેનશાહે
ઔર ગઝેક્ષની કટ્ટર હિન્દુવિરોધી રાજ્યનીતિ હિન્દુ સમાજ તથા હિન્દુ ધમ ને પડકારી રહી હતી, અને શિવાજી મહારાજે એ પકારને ઝીલીને સાર્વભૌમ એવી માગલ સત્તાને પરાસ્ત કરી હતી અને દક્ષિણમાં સ્વતંત્ર હિન્દુ રાજ્યની "સ્થાપના કરી હતી. આ તેમના પક્ષે અતિ મહાન કાયર હતુ અને તત્કાલીન ઋતિહાસિક સદા અત્યંત જરૂરી અને હિતકારક પણ હતુ પણ આજના