SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર નં B ૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪ “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૨: અંક ૧ બુદ્ધ જીવન મુંબઈ, મે, ૧ ૧૯૬૦, રવીવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્ક નકલ : નયા પૈસા ર૦ : કાકા કાલકાકા વાલમ આકારના કાલ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા જ્ઞાતિ ના પ્રકાશમાં આવ્યા ક નવું રાજ્ય–નવી આશા-નવી અપેક્ષા રદ [મે માસની પહેલી તારીખથી મુંબઈ પ્રદેશથી અલગ એવું ગુજરાતનું નવું રાજ્ય અમલમાં આવશે રુન્ય અંગે પ્રજાજને કેવી આશાઓ અને અપેક્ષાએ ધરાવે છે તેનું દિશાસૂચન અને આ નવા રાજ્ય ધ્યાનમાં લેવા લ ૩૮૭ ક " દર્શન તા. ૭-૪-૬ ના સ્વરાજ ધર્મમાં પ્રગટ થયેલ શ્રી. મનુભાઈ પંચોળીના લેખમાં મૌલિક રીતે કરાવવામાં ૨ મું છે. આજે જ્યારે મુંબઇ તેમ જ અન્યત્ર વસતી ગુજરાતી પ્રજાના દિલમાં આ ઘટના સૌથી વધારે આકર્ષી રહી છે ત્યારે 1 લેખ તેમના મનમાં , રમી રહેલા વિચારને સુભગ આકાર આપતે હાઈને રાજ તેમ જ પ્રજા – ઉભય માટે પૂરતા માર્ગદર્શક નીવડશે એવી આશા રહે છે. તંત્રી નવી જવાબદારી ભાઇએ તે અનાજના ઉત્પાદનને અને ગ્રામોદ્યોગોના વિકાસને, ગુજરાત નું નવું રાજ્ય રચાવાને દિવસ જેમ જેમ નજીક 1 . * નવા બીજા પ્રશ્નો જરૂર અગત્યના છે. પણ તેને આવી જાય છે તે લોકે અને આગેવાનોમાં ઉત્સાહ વધતા આજે વિશેષ શું ખેંચે છે તે નવા રાજ્યની ધુરા ઉપાડનારાઓએ જાય છે. જે તે સ્વાભાવિક છે. રાજ્ય રચના તે કેવળ વહીવટને જોઈ લેવું જરૂરનું છે. બાપુએ કહ્યું કે મેક્ષ જ ધ્યેય છે. પણ સવાલ નથી. ભાષા અને ભાવતૃપ્તિ પરસ્પર ગરમી ને પ્રકાશ જેવાં ભજન વિના ભજન શું કામનું? એટલે પિતે મેક્ષાથી હવા સંયુકત છે. જનની, માડી ને મધર ત્રણે શબ્દના અર્થ સરખા છતાં ભોજનાથી પહેલાં થયા કારણકે લેકેને મોક્ષની વાત પણ હોવા છતાં ગુજરાતી કે સૌરાષ્ટ્રીમાં માડી ને જનની જે ભાવ તે પછી જ ગળે ઉતરાવી શકાય તેમ તેઓ જોતા હતા. નવું જગાડશે તે મધર શબ્દ નહિ જગાડે. એ તે ઠીક છે કે મેટાં રાજ્ય યશવી કારકિદી બતાવશે. પણ યશસ્વી થવા માટે સૌથી ધટકે વહીવટની દષ્ટિએ પણું અનુકુળ નથી, પણ કદાચ કોઈ મેટું બળ લાકડાના વિશ્વાસ ન સહકાર છે. નાફરશાહી પ્રજાની કુશળ વહીવટકાર મોટું ઘટક સફળતાપૂર્વક ચલાવવાની ખાત્રી મિત્ર, સલાહકાર ને આખરી સંજોગોમાં સેવક છે તેવી પ્રતીતિ આપે તે પણ ભાષાવાર વહીવટી ઘટકનું સ્થાન સ્થિર જ રહેવાનું લેકને થઈ જાય તે આ વિશ્વાસ ને સહકાર વિશેષ મળશે. આવું કારણ કે સમાજ અને રાજ્યનું ભાવાનુસંધાને ભાષાવાર ઘટકમાં જ કરવા માટે બે ઉપાય કરવા ઘટે. એક તે, નોકરશાહીને વ્યાજબી દઢ રીતે થઈ શકે. થડ અનુભવ લઈને પણ આ વાત સ્વીકૃત રક્ષણ આપ્યા પછી તેમનું ભાવનાપરિવર્તન કરાવવાને. આખરે થઈ છે તે આ ઉત્સાહનું કારણ છે. નોકરોનું ભાવિ પણ દેશના ભાવિ સાથે સંકળાયેલું છે. બધા એક પણ ઉત્સાહને કુશળતામાં પલટાવ તે સહજ વાત નથી. જ વહાણુમાં બેઠા છીએ. જેથી તેઓ અલગ નથી. તેમની ઉત્સાહ તે જ્ઞાનનું સ્થાન લઈ શકે નહિ. ઉત્સાહ તે, જ્ઞાન લેવું શેભા જ લેકેની પ્રીતિ ને લોકોનાં સન્માનમાં છે તે ખ્યાલ હોય તે પ્રેરણા આપી શકે. એટલે નવું રાજ્ય લેકેની આશા દઢ કરવો જરૂરી છે. એને પરિપૂર્ણ કરે તેટલા માટે લેકેની તકલીફ ને ઇચ્છાઓની બીજી બાજુથી જુદા જુદા સ્તર પર લેકે ને તંત્રને સાચી માહિતી ને તેના ઉપાયોનું યથાર્થ જ્ઞાન હોવું જોઈશે. સંબંધ જળવાઈ રહે તેવી રચના થવી જોઈએ. કયાંક સલાહલોકેને સૌથી પહેલાં શું જોઈએ છે? તેમની વચ્ચે રહેનારા કાર મંડળ રચીને, કયાંક વૈધાનિક મંડળો રચીને, તે કયાંક વિચાઅને ખરેખર પૂછવામાં આવે છે તેઓ એમ કહેવાના છે, રવિનિમય મંડળ રચીને પણ તંત્ર અને લોકે એક જ મહાન - સાહસના જોડિયા ભાગીદાર છે તેમ સમજી સ્વીકારીને આયોજન “નોકરશાહી કામને નિકાલ જલદી કરે ને વિનયી બની પ્રજાને થવું જોઈએ. સહાયરૂપ થાય છે.” આપણા દેશની નોકરશાહી એશિયામાં સૌથી સારી છે ને . જનતામાં : " કેમ આવે? સ્વરાજ મળ્યું તે વખતે મદદરૂપ નીવડી છે તે વાત ભૂલવા જેવી ' નવા વિચારે કે યેજના આપવાની શકિત નોકરિયાત વગર નથી, તેમ જ નેકરોના ઉપલા સ્તરમાં થેડા ઊંચી કોટિના નોકરી માં જ છે તેવું અંગ્રેજોના સમયથી મનાતું આવ્યું છે. આ પણ ઉમેરાયા છે એ પણ સ્વીકૃત છે. પણ તે છતાં સ્વરાજનાં ગુરૂતાગ્રંથિ સિવાય કશું નથી. નોકરિયાતોનાં જગત સિવાય દેશમાં શરૂનાં વર્ષો બાદ કરતાં કરશાહી પ્રજાની આકાંક્ષાને જોઇએ. બીજે દેશના પ્રશ્ન વિશે કહેવા સૂચવવા જેવું કશું ડહાપણું નથી તેટલી અનુકળ નથી થઈ તેને અનુભવ પણ સૌને થતો રહ્યો એમ માનવું કે દેશમાં ભારે અશ્રદ્ધા ધરાવવા જેવું છે. ખરેખર છે. એટલું જ નહીં પણ રાજ્ય પિતાના હસ્તકનાં કામે તો સમાજ પિતાનો વ્યવહાર આપ મેળે જમાનાથી ચલાવતે વધારતું જ ગયું છે એટલે નેકરની સંખ્યા, ઉપયોગીતા ને આવ્યો છે. તેની પાસે પણ ડહાપણને કાંઇક સંગ્રહ થયેલ છે. - ખાતાં વધતાં જ ગયાં છે. બીજી બાજુથી તેમની યોગ્યતા, ખાસ કરીને આવાં ડહાપણનું મૂળ તેમને અનુભવ હોય છે. વિનય ને જાગૃતિ વધ્યાં નથી. આને પરિણામે લેકેને સ્વરાજમાં રચના કાંઇક એવી થવી જોઈએ કે જુદે જુદે સ્તરે જેને જે પણ કરશાહીની પકડ વધવાને અનુભવ થતો જાય છે. કોઈ પ્રશ્ન લાગતાવળગતા હોય તેને અનુભવ લેવાનું તંત્રને આવશ્યક * પૂછે કે શું આ પ્રશ્ન સૌથી અગત્યને છે? અગત્યની દૃષ્ટિએ થઈ જ પડે. આમ થાય તે લેકમાં નવી સ્મૃતિ આવે ને તેમને
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy