________________
ભારત જે ન
( જૈન સમાજની અસાંપ્રદાયિક પ્રતિનિધિ સંસ્થા ) સ્થાપના ઇ. ૧૮૯૯ )
મહા મેં ડ ળ
પ્રબુદ્ધ જીવનના વધારા
સુજ્ઞશ્રી,
વિનતિ સાથ જણાવવાનું કે શ્રી ભારત જૈન મહામ`ડળની સ્થાપનાને આજે લગભગ સાઠ વર્ષ થવા આવ્યા છે; સંસ્થાના પરિચયના હેવાલ આ સાથે મેકલીએ છીએ.
છે, તેમ જ આપણાં
આ સંસ્થા જૈનાની બિનસાંપ્રદાયિક સંસ્થા છે. તેમાં કાઇ પણ ફીરકાના કુટુ એ જોડાઇ શકે છે. સંસ્થાના મુખ્ય ઉદ્દેશા બધા સંપ્રદાયામાં એકતા અને ભાતૃભાવ વધારવા, દરેક સંપ્રદાયની શકય સેવા કરવી, કાઇપણ જાતના ભેદભાવ વગર સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે સૌ સાથે પ્રેમથી હળીમળી એકબીજાને ઉપયોગી થઇ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિના મા` યેજવા રચનાત્મક કાર્ય કરવા. વર્તમાન યુગ સહઅસ્તિત્વને માનનારા છે. જગતભરના મહારાષ્ટ્રે એક ખીન્ન સાથે મિત્રાચારી પ્રુચ્છે છે, આપણે પણ આપણા સમાજની એકતા ઇચ્છીએ છીએ, સારાયે વિશ્વને હિતાવહ એવા જૈન દર્શનના સિદ્ધાંતેને આપણે જગતમાં થેડે અંશે પણ પ્રચાર કરી શકીએ તે જગતના યુદ્ધોને પણ અટકાવી દરેક રાષ્ટ્રમાં શાંતિ અને સહઅસ્તિત્વની ભાવના પ્રગટાવવામાં થેડી પણ સેવા કરી શકીએ. અધિવેશનમાં આપણે સાથે બેસી ચર્ચા-વિચારણા કરી, સસ'પ્રદાયેા વચ્ચે એકતા સાધવા તથા ભાતૃભાવ કેળવવા, જરિયાતવાળા ભાઇ બહેનેાને રાજી મેળવી આપવામાં સહાય કરવા તથા ખીજા પ્રશ્નો હલ કરવા માટે શક્ય તેટલા પ્રયાસ કરવાના છે. આશા છે કે આપ અમને જરૂર સહકાર આપશે. આ પ્રસંગે હિરક મહાત્સવને ખાસ અંક પણ પ્રગટ થશે જેમાં પુજ્ય મુનિવરોના અને વિદ્વાનેાના આકક લેખો છપાશે.
સંસ્થાના હીરકમહેત્સવ જાન્યુઆરી મહીનાની આખરમાં ઉજવવાનું નક્કી
બધા ફીરકાનું એક અધિવેશન પણ તે પ્રસંગે ભરવાના નિય કર્યાં છે.
મુંબઇ-કાર્યાલય : ૫૦૫, કાલબાદેવી રેડ, મુંબઇ ૨.
સંસ્થાની કાર્યવાહક સમિતિ, સ્વાગત સમિતિમાં ફેરવી નાંખવામાં આવી છે, અને તેમાં બધા ભાઇઓએ સ્વાગત સમિાતના સબ્યા વધારવા એવે નિણૅય થયેા છે.
સક્ષિપ્ત પરિચય
સને ૧૮૮૫ માં દેશમાં રાષ્ટ્રીય તથા સામાજિક જાગૃતિનું વાતાવરણ ફેલાયુ. રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પણ આ સાલમાં થઈ. ત્યાર બાદ ઘણી ધામિ`ક, સામાજિક અને રાજનૈતિક સંસ્થાઓ સ્થપાણી. જૈન સમાજ પણ આ જાગૃતિથી અલિપ્ત રહી શકો નહી. સને
આપ હીરકમહોત્સવના અંકમાં જાહેરખબર આપી અમને મદદ કરી, સ્વાગત સમિતિના સભ્ય બની અમને સહકાર આપે, સંસ્થાના વાર્ષિક સામાન્ય સભ્યો બની એકતાનાં અમારા પ્રયાસેમાં આપને હાર્દિક સુર પુરાવે એવી વિનંતિ છે. આપ અમને શકય તેટલી વધારેમાં વધારે મદદ કરે એજ પ્રાથના !
૧૮૯૫ માં દિગમ્બર મહાસભાની સ્થાપના થઇ, પરન્તુ કેટલાંક દિવસો બાદ વ્યાપક અને ઉદાર વિચારવાળા લકાને લાગ્યું કે સામ્પ્રદાયિક ધરેડમાં રહેવાથી, વિચારેને વ્યાપક બનાવી શકાશે નહી; તેથી તેઓએ જૈન યંગ મેન્સ એસેાસીએશન'' ની સ્થાપના કરી,