SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ વિરોધ કરનાર શા માટે વિરોધ કરે છે ? શું એને શિક્ષણુ પ્રત્યે જ અણુગમા છે કે ધ'ના નામથી શીખવાતી અમુક વસ્તુઓ પ્રત્યે જ અણગમા છે ? અને એ અણુગમાનું કારણ શું છે? એ જ રીતે ધાર્મિક શિક્ષણ વિશે આગ્રહ સેવનાર કયા ધર્મના શિક્ષણ વિશે આગ્રહ સેવે છે અને આગ્રહના મૂળમાં શુ રહેલુ છે ? પ્રબુદ્ધ જીવન વિરાધ કરનારની શિક્ષણ પ્રત્યે તે એટલી જ મમતા છે જેટલી ધ શિક્ષણુના આગ્રહી પક્ષની. ધર્મ પ્રત્યે પણ એને અણુગમે હતો જ નથી, જે તે જીવનપ્રદ - અને માનવતાપોષક હાય તો. તેને વિરેધ ધર્મને નામે અત્યારે શીખવાતી વસ્તુ વિશે જ છે અને તેનુ' કારણ ધ'શિક્ષણ દ્વારા માનવતાને વિકાસ સાધવાને બદલે એને હ્રાસ સધાય છે એ છે. ખીજી બાજુ, ધાર્મિક શિક્ષણને આગ્રહ સેવનાર મુખ્યપણે અમુક પાઠો શીખવવા અને અમુક પર પરાગત ક્રિયાકાંડ શીખવવાનો આગ્રહ સેવે છે. એ આગ્રહના મૂળમાં એના પોતાના ધમ' વિશેને જીવંત અનુભવ નથી હતા, પણ વારસાગત જે ક્રિયાકાંડના સરકારે તેને મળ્યા હાય છે, એ સંસ્કારો ચાલુ રાખવામાં જે સામાજિક મેહ મનાતા આવ્યા છે અને એવા સૌંસ્કાર સીંચવા જે પંડિત અને ધર્મોગુરૂએ સતત ભાર આપ્યા કરે છે તે છે. વિરોધી વત્ર ધાર્મિČક શિક્ષણના વિરાધ કરે છે, ત્યારે તે એટલુ ા માને જ છે કે માનવજીવન ચુ' અને શુદ્ધ સ ંસ્કારવાળુ-જે દ્વારા માનવી ખાનગી અને સામાજિક જીવનમાં પ્રામાણિકપણ ન છેડે, તુચ્છ સ્વાને લીધે તે સમાજ કે રાષ્ટ્રના વિકાસને રૂંધે એવુ કશુ પણ ન કરે તેવું હાવું જોઇએ, આવા જીવનનુ પોષક ધાર્મિક શિક્ષણ કે તત્ત્વ એ વને સામાન્ય નથી હાતુ: આના સાર એ નીકળ્યા કે સમૃદ્ધ અને સ’સ્કારી જીવન માટે જે આવશ્યક હોય તેના જ શિક્ષણને તે વર્ગો સ્વીકારે છે. જે શિક્ષણુ દ્વારા જીવન સમૃદ્ધ થવાના કે જીવનમાં ઉદ્દાત્ત સંસ્કાર પેષાવાના સંભવ ભાગ્યે જ હાય છે, તેવા શિક્ષણના વિરોધ એ જ તેમના વિય છે. આ રીતે ઊંડા ઊતરીને જોઇએ તે ધાર્મિક શિક્ષના વિધ કરનાર વગ` ખરી રીતે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જ સ્વીકારે છે. ખીજી બાજુ, એ શિક્ષણના અત્યાગ્રહ સેવનાર શબ્દપા અને ક્રિયાકાંડા પરત્વે ગમે તેટલે આગ્રહ સેવે છતાં તે પણ જીવનમાં ઉચ્ચ સંસ્કાર સમૃદ્ધિ પાપાતી હાય તેા તે જેવા ઉત્સુક તે છે જ. આ રીતે સામસામે ખંડે ઊભેલા એ અને વર્ષાં માનવીનું જીવન ઉચ્ચ અને સંસ્કારી બને એ બાબતમાં એકમત જ છે. એક પક્ષ અમુક પ્રકારના વિરેધ કરીને તેા ખીન્ને પક્ષ તે પ્રકારનું સમર્થન કરીને છેવટે તા અને પક્ષા નકાર અને કારમાંથી એક જ સામાન્ય તત્ત્વ ઉપર આવી ઊભા રહે છે. જો એક સામસાસેના અંતે પક્ષી એક ખબતમાં એકમત થતા હોય, તા તે ઉલ્શયસ મત તત્વને લક્ષીને જ શિક્ષણના પ્રશ્ન વિચાર વે જોઇએ અને વિવાદાસ્પદ તત્વ વિશે આ કે તે જાતનું ઐકાંતિક વિધાન કે તે વાતેની ગાઠવણ ન કરતાં તે બાબત શિક્ષણુ લેનારની રુચિ અને વિચારણા ઉપર છેડી દેવી જોઇએ, એમ જ ફલિત થાય છે. જે ધાર્મિક પાઠો અને ક્રિયાકાંડાના પક્ષપાતી હોય છે, તેમણે પોતાના જીવનથી જે સાબિત કર્યુ હેત કે પ્રથાસેવી ધાર્મિક પોતાના જીવનવ્યવહારમાં બીજા કરતાં વધારે સાચા હાય છે, ખેલ્યા પ્રમાણે વનાર હોય છે, તેમ જ સાદું જીવન તા. ૧૬-૪-૬૦ જીવનાર હાઇ પાતાની ચાલુ ધ પ્રથા દ્વારા માનવતાને વધારે સાંકળે છે, તેા કામને પણ તેમના રૂઢ શિક્ષણ વિશે વાંધા લેવાને કારણ જ ન હોત. પણ ઇતિહાસ એથી ઊલટું કહે છે, જે જે જાતિએ કે કામે રૂઢ ધમ—શિક્ષણ વધારે લીધું ઢાય છે, તે જાતિ. કે કોમ બીજી કામા કરતાં વધારે ભેદ પોષતી આવી છે. ક્રિયાકાંડી શિક્ષણમાં સૌથી વધારે અભિમાન લેનાર બ્રાહ્મણ કે હિન્દુ જાતિ બીજા સમાજો કરતાં વધારે વહેંચાઇ ગયેલી છે અને વધારે દાંભિક તથા વધારે ખીણ જીવન ગાળે છે. જેમ જેમ ધનું શિક્ષણ વિવિધ અને વધારે તેમ તેમ જીવનની સમૃદ્ધિ પણ વિવિધ અને વધારે હોવી જોઇએ. તેને બદલે ઇતિહાસ કહે છે કે ધર્મપરાયણુ મનાતી કામ ધમથી સધવાને બદલે ધ'ની વિપુલતાના પ્રમાણમાં વધારે વિપુલતાથી એકમેથી છૂટી પડી ગઈ છે. ઇસ્લામ ધર્મના રૂઢ શિક્ષણે તે વને અમુક અંશમાં સાંપ્યા હોય,, તે તેથી મોટા વને અંતેક અંશોમાં પહેલા વના વિરોધી મનાવી છેવટે તો માનવતાને ખંડિત જ કરી છે. ખ્રિસ્તી ધર્મની રૂદ્ધ શિક્ષાએ પણ માનવતાને ખ ંડિત જ કરી છે, અમુક ધમ પોતાના રૂઢ શિક્ષણને અળે અમુક પ્રમાણમાં માનવવર્ષાંતે અંદર અંદર સાંકળવાનું પુણ્ય કરતે હેાય, તેા તેથી મોટા વર્ષાંતે છેક વિાધી ગણાવવાનું મહાપાતક પણ કરે છે. આ રૂદ્ર શિક્ષણુજન્ય માનવતાના ખતપણાની વાત થઇ. પણ અમુક સપ્રદાયનું રૂદ્ધ શિક્ષણ તે સ ંપ્રદાય પૂરતુ પણ સરળ, પ્રામાણિક અને પરાથી જીવન સાધતું હાય, તેા ય ધામિક–શિક્ષણના વિરાધ કનારને વિધ કરવાનું પૂરતું કારણ · ન મળે, પણ ઇતિહાસ બીજી જ કથા કહે છે. કેાઈ એક સપ્ર દાયના મુખિયાજી મનાતા ધર્મગુરૂને લઇ વિચાર કરીએ, કે આગેવાન ગણાતા ગૃહસ્થાને લઇ વિચાર કરીએ, તેા જણાશે કે દરેક ધર્મગુરૂ આડંબરી જીવનમાં રસ લે છે અને ભાળાં માણુસેમાં એ આડંબરને ધર્માંતે નામે પોષે છે, જે નાણાં, જે શક્તિ અને જે સમય દ્વારા તે સ ંપ્રદાયના અનુયાયીઓનું આરાગ્ય સાધી શકાય, તેમને કેળવણી આપી શકાય, તેમને ધબે શીખવી સ્વાવલંબી જીવન જીવતાં બનાવી શકાય. તે જ નાણાં શાંત અને વખતને ઉપયોગ માટે ભાગે દરેક ધર્માંગુરૂ પોતાન અડઅર-સર્જિત જીવનગાડી ધકેલવામાં કરે છે. પોતે ારીશ્ર છેડે છે, પણ શરીરશ્રમનાં કળાનો ભાગ નથી છે.તા. પોતે સેવ દેવી છેાડે છે, પણ સેવા લેવી છે।ડતા નથી. બને તેટલી વધારેમાં વધારે જવાબદારીએ ફેંકી દેવામાં ધમ' માટે-મનાવે છે, પણ પાતા પ્રત્યે બીજા જવાબદારી ન ચૂકે એની પૂરી કાળજી રાખે છેજેવી રીતે રાખ્તઓ એ જ રીતે તે સપ્રદાયના રૂઢ શિક્ષણરસિક આગેવાન ગૃહસ્થા પોતાના વનમાં સદાચાર વિનાના હાય છે અને ગમે તેટલાના ભાગે પણુ ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે પૂછ એકત્ર કરવાના માડુ સેવતા હોય છે. અનુકૂળતા હોય ત્યાં લગી ધંધામાં પ્રમાણિકપણુ' અને કાંઇક ભેખમ આવતાં દેવાળુ કાઢવાની રીત–આ વસ્તુસ્થિતિ હોય ત્યાં લગી ગમે તેટલી લાગવ વાપરવામાં આવે, છતાં દૃઢ ધર્માં શિક્ષણુ વિશે સ્વતંત્ર અ નિયવિચારકના આંતરક-બાહ્ય વિરાધ રહેવાના જ. જે વસ્તુ સ્થિતિ આવી છે અને ચાલવાની છે તો વધારે સુન્દર અ સલામત માગ એ છે કે એ બન્ને પક્ષ સમ્મત હૈયા એવા જ ધમ તત્ત્વના શિક્ષણના પ્રબંધ જાગરૂકપણે થવા જોઇએ. પંડિત સુખલાલ સમાસ મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા. ૪પ-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૭. મુદ્રસ્થાન · ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રેાડ, મુંબઇ ૨. ૩. નં ૨૯૩૦૩
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy