SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ': તા, ૧૬-૪-૬૦. પ્રબુદ્ધ જીવન • ૨૪૩ જોઇએ. જેમાં સંજોગે સેજનાને રે... છે કરો પડયો છે. આ દરાના સરક્ષણ અને હજી આંચ આવી વધાથીઓએ ભણવા ***'s Rs * * મને આ . (૨) બેટી શ્રીમંતાઈમાં ઘસડાવાની જે મધ્યમવર્ગની વૃત્તિ હશે હોંશે આપે તેવી વ્યવસ્થા નિર્માણ થવી જોઇએ. આર્થિક છે તેમાં ફેરફાર થવો જોઈએ. , , ભવિષ્ય ઉપરાંત રાજકીય સદ્ધરતાની દષ્ટિએ પણ આ દષ્ટિબિન્દુને . (૩) “એક કમાનાર ને સાત ખાનાર’ એ પરિસ્થિતિમાં સ્વીકાર થયે ધં... ', ' , ' ' યોગ્ય ફેરફાર કરી, કટુંબ દીઠ આવકમાં સંજોગે મુજબ, વધારે દેશને સારે નશીએ અત્યાર સુધીમાં આપણે કોઈ પણું " થાય તેવા ઉપાય જવા જોઈએ. ' ' પાડેશદેશા સાથે અથડામણમાં ઉભર્યા નથી. એ ખરૂં છે કે (૪) યોજનાને લીધે વિકસતા વેપાર-ઉદ્યોગમાં વધતી જતી પાકિસ્તાન, કાશ્મીર, ભારત-ચીની સરહદ એમ સમસ્યાઓ આપણને રોજગારીની તક ઝડપી લેવી જોઈએ. નવી તકેની ખાસ નોંધ મુંઝવે છે, પણ આર્થિક વિકાસના કાર્યક્રમને હજી આંચ આવી લેવાવી જોઈએ. ' ' ' ' , ' ' . નથી, જો કે આ વર્ષે દેશના સંરક્ષણ ખર્ચમાં આપણે વંધારે ' (૫) આમ ને બદલે ટેકનીકલ શિક્ષણ તરફ વધુ ધ્યાન કરવું પડે છે. આ અણધાર્યો બોજો તે સૌ કેઇએ હસતે અપાવું જોઇએ અમુક ઉંમર પછી, વિદ્યાથીઓએ ભણવાનું ને માએ ઉપાડો જ રહ્યો. જેટલે અંશે આપણું મર્યાદિત સાધનો કમાવાનું કાર્ય સાથે કરવું જોઈએ. - આ રીતે ફંટાઈ જાય તેટલે અંશે આપણું આર્થિક વિકાસનું ' (૬) સ્ત્રીઓએ પણ નવા સંજોગે મુજબ વર્તવું જોઇએ કાર્યો અધૂરું રહે છે તે સ્પષ્ટ છે. આપણે આશા રાખીએ કે ને શક્ય હોય તે કુટુંબની આવકમાં વધારો કરવા પ્રયત્ન કરવા શ્રી. જવાહરલાલ નહેરૂની કુશળ આગેવાની નીચે આપણે આંતરજોઈએ. રાષ્ટ્રીય રાજકારણમાં આપણું વિશિષ્ટ સ્થાન જાળવી રાખી, (૭) લગ્નની વયમર્યાદા-ઐચ્છિક રીતે ઊંચી આણવી જોઈએ - લેકશાહી ધોરણે આર્થિક ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે - અને કુટુંબ નિયોજનનું મહત્વ સ્વીકારવું જોઇએ. * માગે અડગતાથી ને વિશ્વાસપૂર્વક આગળ ધપીએ. . . (૮) બચત કરવી મુશ્કેલ છે એ ખરું; છતાં મધ્યમવર્ગ - સમાપ્ત * * કાન્તિલાલ બાડિયા બચત કરવા ટેવાયેલો છે. તેથી બચંતના નવા નવા સાધનો - પ્રકીર્ણ નોંધ ફાયદો થાય તેથ્રી રીતે ઉપયોગ કરવો જોઇએ. ૯ નાના ઉદ્યોગનું કાર્ય અને સહકારી પ્રવૃત્તિના સંગઢનમાં * * મુંબઈના નવા મેયર શ્રી. વિષ્ણુપ્રસાદ દેસાઈને અનેક ખાસ રસ લે ', જોઈએ. Consumer's cd-operatives અભિનન્દન અને શુભેચ્છાઓ માટે આપણા દેશમાં બહોળું ક્ષેત્ર છે ને તે દ્વારા મધ્યમવર્ગના શ્રી. વિષ્ણુપ્રસાદ નંદરાય દેસાઇની મુંબઇની મ્યુનિસિપલ કેટલાક પ્રશ્નો હલ થઈ શકે તેમ છે. કરેપોરેશનના પ્રમુખ સ્થાને થયેલી ચૂંટણી અનેક રીતે ધ્યાન - (૧) સામાજિક સંસ્થાઓએ આ બધા જટિલ પ્રશ્નોને ખેંચે તેવી છે. છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઇની કારપેરેશનમાં અભ્યાસ કરી, માર્ગદર્શકનું કાર્ય કરવું જોઇએ કે લેકમત ઘડ Bગ્રેસ લધુમતીમાં હતી. આજે પાછી તે બહુમતીમાં આવી છે. " - વામાં પોતાને ફાળો આપવો જોઇએ. જેને લીધે કેરોસી પ્રતિનિધિ મેયરના સ્થાન ઉપર ચૂંટાઈ શકેલ : (૧) બોલે તેના બોર વેચાય' એ ન્યાયે વિચાર વિનિમય - છે. આજથી ત્રણ વર્ષ પહેલાં શ્રી. વિષ્ણુપ્રસાદ દેસાઈ સંયુકત કરી, હતાશ ને નિષ્ક્રિય થવાને બદલે સંગતિ બનીને જેશલે મહારાષ્ટ્ર સમિતિના પ્રતિનિધિ શ્રી. એમ. વી. દોડેની સામે કાર્યક્રમ મધ્યમવર્ગ હાથ ધરવો જોઇએ. પિતાની ઓછામાં ઓછી આ જ સ્થાન માટે ઉભા રહેલા અને પરાજિત થયેલા. આજે, માંગણીઓ ને હકે સ્વીકારાય તે માટે તેણે કટિબદ્ધ થવું પડશે. એ જ શ્રી. ડેને પરાજય પમાડીને શ્રી. વિષ્ણુભાઇ વિજયી ' નીવડ્યા છે. . (૧૨) પિતાના પ્રશ્નોના ઉકેલમાં, લાચારીને લાભ લઈ, ' - - બીજા વર્ગો, પક્ષેકે હિતો બનાવી ન જાય તેની ખાસ તકેદારી શ્રી. વિષ્ણુભાઇની આજે ૬૭ વર્ષની ઉમ્મર છે. તેમને જન્મ અમદાવાદમાં થયેલે, અને ભણતર પણ મોટા ભાગે અમદામધ્યમવર્ગે રાખવી પડશે. છે. (૧૩) સમાજવાદી સમાજરચનાનું જે ચિત્ર રજુ થયું છે વાદમાં જ તેમણે પૂરું કરેલું. વકીલાત કરવાની તેમની ધારણા ને આર્થિક નીતિ જે દિશામાં દેશને લઇ જઈ રહી છે તેમાં હતી, પણ સંયોગો તેમને વ્યાપાર ધંધા તરફ ખેંચી ગયા: બંધબેતા થવા મધ્યમવર્ગ પ્રયત્નશીલ થવું જોઇએ. આજથી જા. વર્ષ પહેલાં તેમના પિતાશ્રી, સાથે તેઓ મુંબઈ આવી વસેલા. ૧૯૪૫ થી તેઓ વાંદરા મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા રાજકીય સદ્ધરતા અને આર્થિક ભવિષ્ય અને એ રીતે તેમના જાહેર જીવનની શરૂઆત થઈ. આગળ " છે એ આપણે વિકાસ યોજનાઓ દ્વારા સમૃદ્ધિની વહેંચણી કરવા જતાં તે જ મ્યુનિસિપાલીટીના તેઓ પ્રમુખ થયા. તેઓ સાન્તાઇચ્છીએ છીએ અને નહીં કે ગરીબીની. વિકાસ- જનાઓના ક્રુઝમાં રહેતા હાઇને ત્યાંની અનેક જાહેર પ્રવૃત્તિઓ સાથે વર્ષોથી ઉત્તરોત્તર વધતા જતા ફાયદા દેશના બધા વર્ગોને, દેશના બધા સંકળાયેલા હતા જે. મુંબઈની મ્યુનિસિપાલીટી સાથે પરાંઓની વિસ્તારોને સપ્રમાણ મળવા જોઇએ અને દેશની - વહન-શકિત- મ્યુનિસિપાલીટીનું જોડાણ થતાં તેમણે મુંબઈની કેરપરેશનમાં મુજબને જો તેના ઉપર લદાવો જોઈએ. દેશ સમક્ષની આપણી પ્રવેશ કર્યો, અને ૧૯૫૦ માં તેઓ મ્યુનિસિપલ કેંગ્રેસ કિલષ્ટ આર્થિક સમસ્યાઓ, વસ્તીને વધારે ને ઉત્પાદનનું ઓછું પાટીના સેક્રેટરી થયા. ૧૯૫૭ માં એ જ પાટીના તેઓ નેતા ધારણ એ બતાવે છે કે હજી કેટલીઅ પંચવર્ષીય જનાઓ થયા. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન વિરોધ પક્ષના આગેવાન તરીકે . આપણે ઘડીને તેમાં સફળતા મેળવીશું ત્યારે આપણું જીવન- તેમણે અસાધારણ કુનેહ તથા કુશળતાનું દર્શન કરાવ્યું હતું અને ધોરણમાં કંઇક સારો ગણી શકાય તે સુધારે જણાશે. આખરે ઉચ્ચ કેટિની સભ્યતાને' પરિચય કરાવ્યો હતે.. - તે આ માટેના જરૂરી નાણાંકીય સાધને આપણે દેશમાંથી જ મુંબઇની બે મુખ્ય જાહેર સંસ્થાઓઃ એક મુંબઈ વિભાગીય ઉભાં કરવા રહ્યાં. પરિણામે, જનાઓમાં હાલમાં જે રેકાણને દર છે કોંગ્રેસ અને બીજી બે મ્યુનિસીપલ કેરપરેશન. આજે જ્યારે તેમાં ઘણું વધારો ક્રમશઃ કરતે જો પડશે. વિકસતા જતા અર્થતંત્રમાં મુંબઈ પ્રદેશનું વિભાજન થાય છે અને મહારાષ્ટ્રીઓનું પ્રભુત્વ જેમ જેમ આવ વધતી જાય તેમ તેમ કરવેરા દ્વારા અથવા તે ને ! ધરાવતા મહારાષ્ટ્રને જન્મ થાય છે ત્યારે તેની રાજધાનીની બે બચત યોજનાઓ દ્વારા સરકારને નાણુ પ્રજા પાસેથી મળવું જોઈએ. પ્રમુખ સંસ્થાના પ્રમુખસ્થાને ગુજરાતી નેતાએ આવે છે: આ દૃષ્ટિએ જોતાં પણ સરકારે મધ્યમવર્ગન્ય પ્રશ્નો પર - ખાસ એક ઠેકાણે શ્રી. ભાનુશંકર યાજ્ઞિક અને બીજે ઠેકાણે શ્રી. વિષ્ણુધ્યાન આપવું જોઈએ ને ભવિષ્યમાં તે બચત કરીને સરકારને પ્રસાદ દેસાઈ. આ એક વિસ્મયજનક છતાં સુભગ ઘટના લગે ' સ કામ આ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy