________________
પ્રબુદ્ધ જીવન
૨૪૨
થવા જોઇએ, ને કરચોરી, દાણચોરી, લાંચ-રૂશ્વત, લાગવગપક્ષપાત વિ.થી સરકારી તીજોરીને કે પ્રજાના હિતને જે નુકશાન થાય છે તે વ્યવહારૂ રીતે જેટલુ શકય હોય તેટલું કડક રીતે અંકુશિત કરવુ' જોઇએ. આ બધા સામાજીક અનિષ્ટાની બાબતમાં સરકારે ખૂબ જાગૃતિ દાખવવાની જરૂર છે, જે ખાસ દેખાતી નથી. આર્થિક રીતે અવિકસિત દેશ આર્થિક વિકાસની દિશામાં ઝડપી પગલાં ભરે ત્યારે તેને મેમો પ્રજાએ હસ્તે માંએ સહન કરવા જ જોઇએ એ બિનચર્ચાસ્પદ બાબત છે. “There cannot be planning without tears' and 'The price of development is sweat & tears' એ સૂત્રેા સરકારી ક્ષેત્ર તરફથી હરહંમેશ વહેતા મૂકવામાં આવે છે. પણ, આ આર્થિક વિકાસના ખોધપાઠું ઉપરથી, મધ્યમવર્ગના માનવીઓ સહિત દેશના પ્રજાજના સરકારને અવશ્ય એ કહી શકે છે કે અમે શ્રમ કરવા અને આંસુ વહાવવા તૈયાર છીએ, પણ પહેલાં તમારે અમને બતાવવું પડશે સમજાવવું પડશે અને વિશ્વાસમાં લેવા પડશે કે (૧) શું આ બેજાએ અનિવાય` છે? (૨) શું સરકારને થતી આવકને દરેકે દરેક રૂપીએ વિકાસ કાર્યમાં જ વપરાય છે તે તેના દુરૂપયોગ થતો નથી ? (૩) શુ યોજનાઓના ખેો અને લાભ-બંનેનુ વિતરણ એવી રીતે થાય છે કે પ્રજામાં યાજના પ્રત્યેના ઉત્સાહ તે રસ સતત રહી શકે ? પ્રજાને વપરાશ પર નિયમન મૂકવાનું તથા કરકસર કરવાનું કહેતી વખતે સરકારે પોતે પણ આ બધું અમલમાં મૂકવાની જરૂર રહે છે. શિખામણ અને વન બંને વચ્ચે એકસૂત્રતા રાખવી જરૂરી છે,
લાકશાહી ઢબે થતા આર્થિક આયેાજનમાં સફળતા પ્રાપ્ત કરવા સરકાર અને પ્રજા વચ્ચે ઉંડી સમજણુ હાવી જોઇએ, એક બીજા પર વિશ્વાસ હોવા જોઇએ ને સહકારની સાચી ભાવના કેળવાવી જોઇએ. પહેલી અને ખીજી ચેાજનાના માધપાઠમાંથી આ પાઠ ખાસ આપણને શીખવા મળ્યા છે તે તે ત્રીજી યેાજના માટે ભારે ઉપયેગી છે, મધ્યમવર્ગના ભવિષ્યને આ પાયાની બાબતેા સ્પર્શે છે.
જેમ ‘મશીન માણસ માટે છે, અને નહી કે માણસ મશીન માટે”, તેમ હાલમાં ભારત સરકારના ભૂતપૂર્વ નાણાપ્રધાન શ્રી. સી. ડી. દેશમુખે કહ્યું હતું કે, યોજના પ્રજા માટે છે, અને નહીં કે પ્રજા યેાજના માટે' આ નાનકડા વાક્ય દ્વારા શ્રી. દેશમુખે ધણું ધણું કહી દીધું છે તે ખાબતમાં શ ંકા નથી.
સરકારી નીતિ અને મધ્યમવર્ગ
વિકાસ યોજના અંગેની સામાન્ય ચર્ચા આપણે એ ધેારણે કરી કે જે મુખ્જો અનુકુળ ફેરફારો થઇ શકે તો યેાજનાના ખાજાના ભાર કાંઇક હલકા થાય, તેનાં પિરણામા પ્રજાને વધુ નજદીકથી સ્પર્શે ને સફળતા માટે વધુ ઉત્સાહજનક વાતાવરણ કેળવાય. હવે, બહુ જ ટૂંકમાં, સરકારી ક્ષેત્રે મધ્યમવર્ગના પ્રશ્નોની બાબતમાં શું થઈ શકે તે વિચારીએ.
(i) અનાજ, કાપડ અને રહેઠાણુ એ મૂળભૂત જરૂરિયા સરકારે બને તેટલી વ્યાજખી.રીતે સ ંતેાષાય તે જોવુ જોઇએ. આ પાયાની બાબતમાં જરા પણ ખાંધછેડને અવકાશ નથી. યેાજનાની સફળતાના પાયા આ જ હોઇ શકે.
(૨) શિક્ષણની સગવડા તે તીખી સગવડે વધુ પ્રમાણમાં મળવી જોઇએ અને તે પણુ મધ્યમવર્ગ તે વાય તે ધારણની હોવી જોઇએ.
તા. ૧૬-૪-૬૦
રીતે થવા જોઇએ કે જેના લાભ અમુક વને બદલે પ્રજાના અધા વર્ગોને મળે ને તેથી તેમને મુશ્કેલીએમાં કાંઇક રાહત મળે ને તેમના ઉત્સાહ વધે.
(૫)- લઘુતમ વેતન, હક્કની રજા, પ્રાવિડન્ટ ફ્રેન્ડ વિ. વિ. લાભો તાકિયાતાને મળવા જોઇએ તે સરકારી નોકરિયાતો અને ખાનગી નાકરિયાતા વચ્ચે આ બાબતમાં તફાવત રહે છે તે ઘટવા જોઇએ. આજે સરકારી નીતિનું ધ્યાન મુખ્યત્વે ઔદ્યોગિક કામદારા તરફ જ હોય છે, તેને ખદલે બીજા વર્ગાના આવા પ્રશ્નો તરફ પશુ વળવુ જોઇએ.
:
(૬) યાજનાનાં નાણાકીય સાધના વધારવા આડકતરા વેરાનો ભરપુર ઉપયોગ થાય છે. આવા કરવેરાથી જીવનની જરૂ'રિયાત વધુ પડતી માંથી ન પડે તે જોવાવુ જોઇએ. આવી જ રીતે હવે જાહેર કર્પોરેશનાએ પણ નકાને ધેારણે કાય કરી સરકારી તીજોરીમાં કાળેા આપવા જોઇએ તે નીતિને સ્વીકાર થયો છે, આવા નફા કાર્યક્ષમ કાર્ય કરીને તથા ખર્ચમાં કરકસર કરીને થવા જોઇએ અને નહિ કે સેવાના દરમાં કે ઉત્પાદિત માલના ભાવમાં વધારા કરીને.
બદલાતી પરિસ્થિતિમાં મધ્યમવર્ગ પોતે શું કરી શકે ?
મધ્યમવગ મહેનતુ છે, વ્યવહારૂ છે ને તેને પેાતાને માગ કાઢતાં અવશ્ય આવડે છે. ઉપર વણુ વેલી નક્કર હકીકતા તે વાસ્તવિક પરિસ્થિતિને તેને સ`પૂર્ણ ખ્યાલ છે. રાજે રાજની મુશીબતેથી તે ઘરના અંદાજપત્રના ટાંટી મેળવવાની મથામણથી તે અકળાય કે રાષે ભરાય તે સમજી શકાય તેવુ' છે, છતાં તે જાણે છે કે મહદશે તે દેશનું ભાવી જેટલુ ઉજળુ હશે, તેટલુ જ તેનું ભાવી પણ ઉજળું છે. આથી તે ચેાજનાના વિકાસ સાથે તાદાત્મય અનુભવે છે અને વિકાસ યાજનાની વિગતામાં કે નીતિના વલણમાં કેટલાક ફેરફાર ઇચ્છતા હૈાવા છતાં તે આર્થિક ક્ષેત્રે જે આ બધુ થઇ રહ્યું છે તેને તેને સતેજ છે, આનંદ પણ છે.
આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વયુદ્ધ દરમ્યાન અથવા યુદ્ધ પછીના કાળમાં ઈંગ્લંડ, જર્મની, જાપાન વિ. દેશેાની પ્રજાએ અપાર યાતનાએ ભાગવી હતી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા ને પ્રશ્નો હલ કરવા પારાવાર પરિશ્રમ ઉઠાવ્યેા હતા. હું ચેકસપણે માનું છું કે, આપણા દેશના સામાન્ય માનવી પણ આ માટે તત્પર છે, જો તેને સમજાવટથી વશ કરી લેવામાં આવે તા. એક વાર શ્રી, અશાક મહેતાએ આ બાબતમાં પેતાના દિલનુ દ વ્યકત કરતાં કહ્યુ` હતુ` કે, “ યોજના માટે કાને પડી છે ? વિકાસની કાને પડી છે ? દેશમાં સરકારક્ષેત્રે શુ કે પ્રજાક્ષેત્રે શું? વ્યવસ્થા, સમજણુ અને સંયેાજનને સંપૂર્ણ અભાવ છે ! '' મધ્યમવર્ગના માનવી જ્યારે પેટે પાટા બાંધા' ની સલાહ સાંભળે છે, ત્યારે તે જોઇ શકે છે કે આને અમલ કયા કયા વગેર્યાં કવી રીતે કરે છે. આ પરિસ્થિતિમાં ધરમૂળને ફેરફાર થવા જોઇએ અને યાજનાબહેન પાંચ વર્ષ પહેલા આવ્યા હતા, પછી દેખાયા નથી ’તેને બદલે યોજનાનાં નકકર પરિણામા સીધેસીધા પ્રજાના બધા વર્ગોને તથા ગામડે ગામડે પહેાંચે તેવા પ્રશ્નધ થવા જોઇએ. હવે પછી માત્ર મીઠાં વચનથી તે શબ્દોની કરામતથી પ્રજાને સ ંતેષી નહી' શકાય તે વિધાન કાંઇ પણ સ્વીકારશે. મધ્યમવર્ગના માનવી કહીએ કે સામાન્ય માનવી કહીએ કે દેશના નાગરિક કહીએ જે કહીએ તે – તેને વધુમાં વધુ કેવી રીતે સ ંતેવા તે ત્રીજી યોજનાના એક મૂળભૂત હેતુ ગણાવા જોઇએ.
• હાલની મુંઝવણેામાંથી કાંઈક માગ કાઢવા માટે મધ્યમવર્ગ પોતે શું કરી શકે તે આપણે બહુ જ ટૂંકમાં જોઇ લઇએ.
(૧) જે કહેવું સહેલુ છે, પશુ કરવુ મુશ્કેલ છે તે-જ્યાં શકય હોય ત્યાં ત્યાં તેણે કરકસર કરવી જોઇએ.
(૩) રાજગારીનું ક્ષેત્ર વિસ્તાર પામતું રહે તે આર્થિક નીતિના હેતુ પાર પડી શકયા નથી. આ બાબતને જરા પણ ગૌચુ સ્થાન અપાવું ન જોઇએ.
(૪) સામાજિક કલ્યાણના યોજનામાં દર્શાવેલા ખ' એવી ''
જ્યાં