________________
તા ૧-૧-૬૦
પ્રબુદ્ધ જીવન ૬ રત્નકણિકા શ્રે;
- ' (કવિ ન્હાનાલાલની કૃતિઓમાંથી તારવેલી એડી પંક્તિઓ). એ રસતરસ્યાં બાળ! રસની રીત મ ભૂલશ; આનદી, નિમલ, હસન પ્રભુપ્રભાશી રાજપ્રવૃત્તિની ચાખડીએ ચડનારને પ્રભુએ બાંધી પાળ રસસાગરની પુણ્યથી. દીઠી નહીં પણ પવિત્ર વિલાસભા. નથી વિલાસ સ્વાર્થ માટેની નવરાશ.'
1
ડાએ
વય પ્રાણી મત્યુ પામે
એવી પરંપરા
ભાલ
અહે મહાકાળની વાસુકિફણા, ઊર્ધ્વગામીનું જવુંયે ધન્ય છે, જગતનું પરમ સત્ય છે સંસાર, આ છે . હા ! સર્વભક્ષી યમ કેરી યંત્રણા;
અધગામીનું જીવવું ધૂળ છે. અને સંસારનું પરમ સત્ય છે દાંપત્ય. - તથાપિ મૃત્યુ રસનાં નથી નથી, સૌન્દર્ય ને સ્નેહ અજિત મૃત્યુથી. સંસારીઓને સુખસિદ્ધિથી સંતોષ નથી. શીલવતુ સૌન્દર્ય ને પુણ્યનિમળી રસિકતા .
સમૃદ્ધિના પ્રદર્શનનો છે તૃષ્ણા. સુંદરીના અલબેલા શણગાર છે. : હર્ષ ને શેક, પ્રકાશ ને અંધાર,
વહેંચીને લે તો તે સૌ શણગારાય. *. સગુણ દુગુણ 4 સખી !
પ્રભુવિહોણા જનકુલમાં શ્વેત પટે એમ સ્યામલ માંડી આ દુનિયા વાડી છે દેવનીઃ ફૂલ વીણજો રે.
બાળક પ્રભુના પયગંબર છે. બ્રહ્માંડ કેરી કથા આ લખી. મહીં ખેલે મનુજ ધૂપ-છાંવઃ રસિક ફૂલ વીણજો રે જડ જેવી પૃથ્વીના પાટલે
બાળક ચેતનના કુંવારાં છે. તે રાત્રી - વિનાના દિન કે ન દીઠા, . , જગતને જમણે હાથ અમૃતકટોરી, વસન્ત કો યે નથી ગ્રીષ્મ સની;
ડાબે હાથે છે ' ધિષથાળ; -
પતિએ પત્નીવ્રત લેવું પત્નીએ પતિવ્રત લેવી છે પ્રકાશ સર્વેય જ
' માનવી વિષ પ્રાશી મૃત્યુ પામે
છાંયવાળા; શીળા ઉન્હીં ત્યમ દિન આપણા યે. ' તેમાં યે પ્રભુને વાંક? એવી પરસ્પરની પુણ્ય પ્રતિજ્ઞા : તે લગ્ન. ની - “સંસારને સર અમૃત ભરિયાં,
સૌન્દર્ય શોભે છે શીલથી ' સ્વીકાર્યા બંધ ને જગત પીધું, તે જીવન રૂડું; : ' માંહી ઘોળ્યાં વિષના ઢગલા;
ને યૌવન શોભે છે સંયમ વડે. વિસાય બંધ, ને જંગતતટ મૃત્યુ ઊંડું ઉડુ. ' ' એ વિષને અમીના જળકુંડથી પીશે અમી ધન્ય કે હંસલો - ફૂલની ફોરમ ફુલમાં ન માયે,
આર્ય સુજનતા દૈન ગણી - તટમાં સરિતા ન માય; તે યુધ્ધ એ જ યુગધર્મ સૌન્દર્ય છે શાશ્વત સત્યવિએ, હૃદયકુંજના ધૂપસુરભિસમા . તે સત્ય સૌન્દર્ય રૂપે વિરાજે
ભાવ બ્રહ્માંડ વધી જાય; પાત્ર વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ, . . .એ એક છે સૃષ્ટિતણું રહસ્ય,
, લહેરિયાં સાગરમાં ન સમાય.
પ્રેમ, પ્રેમ, સર્વપ્રેમ, પ્રેમને આ પારાવારઃ .: જે પ્રીછવાના તમ ભાગ્ય લેખ. પ્રેમલગ્નની વિધવાને પુનલગ્નસમું પાપ નથી.
પરમ પ્રેમ પરબ્રહ્મ. નથી આશા વિના આયુ, નથી ડાળી વિના તેલ દેહલગ્નની વિધવાને પ્રેમલગ્નસમી મુકિત નથી. નથી પૃથ્વી વિના પાયે, નથી માતા વિના કુલ.
વિલાસ અનિષ્ટ નથી, સેહે પ્રભાતશીલ નિર્મળ પ્રેમશોભા,
વિલાસની તૃષ્ણા અનિષ્ટ છે. એ સ્નેહનાં હૃદય-ઉજજવલ પુત્ર પુત્રી ! આકાશકાન્ત મહિં ભકિતની છાંય ડૂબી;
- કવિ ન્હાનાલાલ "માં ભૂલશો કદી તમે નિજ કુલધર્મ:.
એ પ્રેમભકિતસરખાં ઊજવું પ્રવૃત્તિ; “હરિસંહિતા' પ્રકાશન સ્મરણિકામાંથી સંપ્યું તમારું સહુ ભદ્ર જ સ્નેહલગ્ન, 5 તારી પ્રભા શું પ્રભુ! જીવનને રચજે રસીલું.
સાભાર ઉધૃત ને લગ્નસ્નેહ મહી દિવ્ય વિલાસશભા.
. છુ મન મુજ $ કૃપાનાથે બ્રહ્માંડ એવું કાં કીધું રે લોલ
(ગાન) આંખ આવડી જગ તે મોટું બધું રે લોલ.
મન મુજ મત્ત મયુર સમ નાચે, ને વૈરાગ્ય ખેલું પ્રિય સંગ વિશુદ્ધિ ખોળે,
તૃપ્ત હૃદય અવ કંઈ નવ યાચે–મન... ને સ્નેહને 'સદને ત્યાગની ઝીલ ઝીલું;
- ઓષ્ઠ પરેથી ઢાળી દીધી સુખ પ્યાલી કતવ્યસાર રસપૂજનમાં સમાય :
તે ય તૃષા અંતરતલમાં નવ સાલી, ' - એવું પ્રભો ! જીવનને રચજે રસીલું.
. જે સુખ જોવે અધુરપ અન્ય સુખોની ,
| મુક્ત હૃદય ત્યહિં જરીય ના અવ રાચે– મન... ન ધર્મ અને સ્નેહનાં બન્ને નયન
તેજતિમિરની પાર નયન આ જીવે, - અખંડ રાખી ન ફૂટવા દેવાં.
ત્યજે બધું તે પણ જ્યાં જરી ન ખુવે
- પરમ તૃપ્તિની તેજધારને ઢાંકે - જોયાં દિશાભવન, ને વિલસતું વ્યામ,
તૃણાનાં ઘન તિમિર કદીયે સાચે?—મન... જોયું. વળી, ઉઘડતું વિભુ અન્તરીશેઃ વિકાસ’માંથી ઉતા ,
1
ગીતા પરીખ