________________
- ૨૨૪.
, , .
પ્રભુ દ્ધ જીવન
તા. ૧૬-૩-૬૦
નીકળવાનું નથી. ગુજરાત તો છે જ. પણ હવેથી એનું ઘડતર એને પરદેશમાં વસતા ગુજરાતી વ્યકિતવાદી છે. તેઓ એકત્ર નવા જુદા રાજ્યની દૃષ્ટિએ થશે. એ નવનિમણને આધારે થઇને, સંસ્થાઓ સ્થાપીને બીજા આવનાર ગુજરાતીઓને માટે કંઈ ગુજરાતી જનતાની બુદ્ધિશકિત અને ચારિત્ર્ય પર રહે છે. ગુજ- સગવડ ઊભી કરતા નથી.' રાતનું ભવિષ્ય આપણે જોષ જોવડાવીને શેધવાનું નથી. ગુજરાતનું ભવિષ્ય કંઇ જોષીના પડે લખાયેલું પડ્યું નથી. શેકસપિયરે
“ગુજરાત - છેલ્લાં ૫૦ વર્ષથી ઉદ્યોગમાં આગળ વધ્યું છે, જુલિયસ સીઝર નાટકમાં કહ્યું છે તેમ વાંક આપણુ ગ્રહને નથી,
છતાં હજી પણ આપણે ઘણું કરવાનું છે. બીજા વિશ્વયુદ્ધ પછી પણ આપણું પિતામાં રહેલા દેન છે.
ગુજરાતમાં નવા ઉદ્યોગો આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાંક
મોટાં મથકમાં ઉદ્યોગે સ્થપાયા છે. પણ ઉદ્યોગો માટે મેટી “ગુજરાતનું નવનિર્માણ થશે એટલે કંઈ આપણે બધા
મુશ્કેલી વીજળીની છે. જ્યાં સુધી ગુજરાતમાં વીજળીનું વધુ મુંબઈ છોડી ચાલ્યા જવાના નથી. એથી કંઇ આપણે ભારતના
ઉત્પાદન નહિ થાય ત્યાં સુધી ગુજરાતમાં નવા નવા ઉદ્યોગોને નાગરિક મટી જવાના નથી. આપણે આપણું દૃષ્ટિ સંકુચિત વિકસવાને જોઇએ તેટલે સારો અવકાશ નહિ મળે. ગુજરાતે રાખવાની નથી. સંકુચિત દૃષ્ટિનું પરિણામ અનિષ્ટ જ આવવાનું પિતાનાં ખનીજ દ્રવ્ય શોધી કાઢવાં જોઈશે અને નવા નવા - છે. બે રીતે આ સંકુચિત દૃષ્ટિ આવવાને સંભવે છે અને તે
ઉદ્યોગોને-ફત કાપડ જ નહિ પણ બીજા ઉદ્યોગોને પણ–સ્થાન - બંનેને આપણે ત્યાગ કરવાને છે.
આપવું જ જોઇશે. વીજળીનું ઉત્પાદન વધતાં ગામડાંઓમાં નવું . (૧) ભાષાવાર પ્રાંતરચનાથી આપણી રાષ્ટ્રીય ભાવનાને જીવન આવશે. સ્ટેલીને રશિયા માટે કહ્યું હતું કે વીજળી +
આંચ ન આવવી જોઈએ. ગુજરાતીઓ મુખ્યત્વે ઉદ્યોગપતિઓ છે. રશિયા = સામ્યવાદ. એનું કારણ એ છે કે વીજળી આવવાથી | ગુજરાતી પ્રજા સાહસિક છે. દેશમાં અને દેશબહાર ગુજરાતીઓ લેકેનું માનસ બદલાય છે. ગુજરાતે વીજળી ઉપરાંત પિતાની | વસેલા છે. આફ્રિકા, અમેરિકા, બ્રહ્મદેશ અને બીજા દેશોમાં પાણીની અછત પ્રત્યે અને રસ્તાઓનાં બાંધકામ પ્રયે ધ્યાન છે ? ગુજરાતીઓ છે અને ત્યાં એમની શાખ ઘણી મોટી છે. ગુજ. આપવું જોશે. ગુજરાતે રસ્તાઓ તથા નવા બંદરો-મધ્યમ અને
રાતીઓએ બીજા દેશની સમૃદ્ધિ અને પ્રગતિમાં પણ પિતાને નાની કક્ષાનાં બંદરો જેવાં કે ભાવનગર, વેરાવળ, પોરબંદર, ફાળે આવે છે તેમણે બીજા દેશોમાં કારખાનાંઓ નાખ્યાં છે ઓખા, સુરત, ભરૂચ વગેરે ખીલવવાં જોઇશે. ગુજરાતનું અત્યારે
અને વેપાર , ઉદ્યોગ વિકસાવ્યું છે. ગુજરાતીઓએ આમ હવે મુખ્ય બંદર કંડલા છે. પણ કંડલામાં કેટલીક મુશ્કેલીઓ છે. | ઇતર પ્રાંતમાં અને દુનિયાના બીજા દેશમાં જે સ્થાન એથી નવા બંદરે ખીલવવાની ગુજરાતને ખાસ જરૂર છે. વળી,
જમાવ્યું છે તેમાં ગુજરાતનું નવું રાજ્ય થવાથી કંઈ આંચ ગુજરાતે ઉદ્યોગો માત્ર શહેર તરફ જ ન જાય એ માટે ધ્યાન આવવાની નથી. '
આપવું જોઇશે. જીલ્લાઓમાં રેલવે અને બીજી સગવડ પૂરી
પાડવામાં આવે તો ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ થાય. આવી રીતે (૨) ગુજરાતનું નવનિર્માણ થવાથી બીજા પણ એક પ્રકારની
ત્યાં સગવડ આપીને ઉદ્યોગો ખીલવવા એ ગુજરાતની સંકુચિતતા અવવાને સંભવ છે. પ્રાંતિક ભાવનામાંની નાની
સંસ્કૃતિ ખીલવવાની દષ્ટિએ પણ મહત્ત્વનું છે, કારણ કે નાની પ્રાદેશિક સંકુચિત ભાવના–અમદાવાદ–સૌરાષ્ટ્ર-કચ્છ વગેરેના
ઉદ્યોગે જે બધા શહેર તરફ જ જાય અને શહેરની વસતી લેકે પોતાના જ નાના પ્રદેશની દષ્ટિએ જેવા લાગે એ પ્રકારની
વધતી જ જાય તો તેથી માણસની કાર્યદક્ષતા ઉપર એ સંકુચિત ભાવના. આપણુમાં ન આવવી જોઇએ. આ બંને પ્રકા
તે અસર કરશે. રની સંકુચિત ભાવનાથી ગુજરાતને ગેરલાભ જ થવાનો છે. વિશાળ . દિષ્ટિ, સહકાર અને સંગઠ્ઠન વગર પ્રગતિ થવાને સંભવ નથી.
“આ ઉપરાંત ગુજરાતમાં જે પછાત કોમો છે તેના તરફ ગુજરાતની પ્રગતિનો આધાર ગુજરાતની પ્રજાની બુદ્ધિ, શકિત પણુ લક્ષ આપણે આપવું જોઇશે. આપણે આપણી મુશ્કેલીઓને છે અને દૃષ્ટિ પર રહેલો છે.
દેષ સરકાર પર કે પિસાદારો પર ઢળીએ છીએ. પણ તેમ કરવાનું “ગુજરાતીઓમાં કેટલાક ગુણ છે અને કેટલાક દેશે પણ
" આપણે હવે છોડી દેવું જોઈએ. બીજી બાજુ ઉદ્યોગપતિઓને રહેલા છે. ગુજરાતીઓ સાહસિક છે, વ્યવહારકુશળ છે, કરકસર
પણ મારી સલાહ છે કે તેમણે નફાખોરી છોડી દેવી જોઇએ. - વાળા છે, હૈયાઉકલતવાળા – common-sense–વાળા છે,
નફે અને નફાખોરી એ બે જુદી વસ્તુઓ છે અને તેમાં નફા-- . અને એકંદરે સંપીલા પણ છે. અલબત્ત એને અર્થ એ નથી ખારી ઘણી ખરાબ વસ્તુ છે. કે ગુજરાતમાં મતભેદ નથી, પણ મતભેદ તે લેકશાહીના
“વળી, આપણે કેવળ નાણાંથી આગળ વધી શકવાના નથી. મૂળમાં રહેલું છે. પણ આ મતભેદ પ્રામાણિક હોવો જોઇએ.
આપણે અર્વાચીન બળને વિચાર કરી ઘણું ક્ષેત્રમાં આગળ મતભેદ હોવા છતાં લોકશાહી માટે સહકાર આવશ્યક છે, અને
વધવાનું છે અને એ માટે જે જે માણસો આપણને લાયક, બુદ્ધિગુજરાતમાં તે છે.
શકિતવાળા, કંઈ સજનાત્મક દૃષ્ટિવાળા લાગે તેવા યુવાનોને ગુજરાતી પ્રજાના મુખ્ય દેવ તે એમનામાં નિર્ભયતા અને જવાબદારીઓનાં કાર્ય સોંપી તેમની શકિતને પણ આપણે લાભ નીડરતા નથી એ છે. ગુજરાતે ગાંધીજી અને સરદાર જેવી નિર્ભય લેવો જોઈએ. અને નીડર, આખા જગતમાં વિરલ ગણાય એવી વ્યકિતઓને
ગુજરાતને માણસની ખોટ બિલકુલ નથી. ગુજરાત પાસે જન્મ આપ્યો છે. પણ આજની ગુજરાતી પ્રજામાં નિર્ભયતા
ઉદ્યોગપતિઓ છે અને ટેકિનશિયન પણ છે, ગુજરાત પાસે ઘણી નથી. જરાક વાતમાં ગુજરાતીઓ ડરી જાય છે. વળી, સૈન્યમાં, વિમાની દળમાં કે નૌકાદળમાં ગુજરાતીઓ લગભગ નથી. આ
કાબેલ વ્યકિતઓ છે, અને માટે જ નવા ગુજરાત રાજ્યનું ભવિષ્ય ગુજરાતની મોટી ખામી છે. હવે વધુ ગુજરાતીઓએ તેમાં જોડા- ઉજજવળ દેખાય છે.” વાની જરૂર છે. એથી શિસ્ત અને સંગઠ્ઠનનાં પાઠ આપણને
- શ્રી. ગગનવિહારીના ભાષણ પછી સંધના મંત્રીએ તેમને . 'મળે છે. ''
પુષ્પહાર અર્પણ કર્યા હતાં અને તેમને તથા આમંત્રિત સજજનોનો “ગુજરાતી પ્રજાની બીજી ખામી તે ગુજરાતીઓ-પર પ્રાંત આભાર માન્યો હતો. આ