________________
૨૨૨
તા. ૧૬-૩-૬૦
વાત છેઆજે લુ
થી નાબુદ થશે લિગોના ગજ
ધરી છે. તેનું સીધું કે આડકતરૂં એક પરિણામ નિઃસંશયપણે માનવીના દિલમાં રહેલી કરણવૃત્તિને અલ્પ યા અધિક અંશે છેદવામાં
આવવાનું છે. આ રીતે ભરાતા પાડાને બચાવો’ એ પાછળ ખરે - પિકાર તે છે “આજે લુપ્ત થતી જતી કરૂણાને બચાવો.' કારણ
કે કરૂણ જે માનવીના દિલમાંથી નાબુદ થશે તે માનવી પશુ
નહિ પણ રાક્ષસ બની જશે, અને પછી બાહ્ય વિભૂતિઓના ગજ- ' ના ગંજ ખડકાશે તો પણ માનવી જીવનમાં જીવવા જેવું કશું
તત્ત્વ ર્નાહ રહે. - આજની દુન્યવી પરિસ્થિતિમાં રહેલું આ ભયસ્થાન સાચું ' હોય તે પ્રસ્તુત ચર્ચાના સંદર્ભમાં અહિંની કે અન્ય પ્રદેશની
કોઈ પણ સરકાર પાસેથી આટલી અપેક્ષા રાખવી વધારે પડતી | નહિ લેખાય કે કોઈ પણ જવાબદાર સરકાર આનંદમજાનાં કે
- સહેલગાહોને લગતાં એવાં કોઈ આયોજન ન જ કરે કે જેનું પરિણામ, શાસિત પ્રજાને સરવાળે આજે તે જેવી છે તે કરતાં વધારે ઘાતકી, નિષ્ફર, ફૂર બનાવવામાં આવે અને સ્પેનમાં , આખલાઓની જે પ્રકારની સાઠમારી ચાલે છે. તે પ્રકારે અન્ય , નિર્દોષ અવા; પ્રાણીઓની રીબામણી એ જ લોકોના આનંદના વિષય બની જાય.
બીજા દેશમાં લોકોના મનોરંજનાથે ગમે તે પ્રવૃત્તિઓ ચાલતી હોય, પણ આપણને ભગવાન મહાવીર, બુદ્ધ અને મહાત્મા ગાંધી. દ્વારા જે દયાન અને કરૂણાને વાર મળ્યો છે તે જોતાં આપણે ત્યાંના લેકરંજનનાં આયોજનો કોઈ પણ કાળે હિંસાપ્રધાન નહિ હોય, પરપીડનલક્ષી નહિ હોય-આટલી આપણું દેશની વિશેષતા સદા કાળ- જળવાઈ રહેવી ઘટે છે. આ રીતે વિચારતાં પ્રજાકલ્યાણની દૃષ્ટિએ તથા પ્રજા માનસમાં કરૂણાવૃત્તિ સ્થિરપ્રતિષ્ટ બને એ હેતુથી ઉપર જણાવેલા પાડાના પ્રત્યક્ષ વધ સાથે જોડાયેલો સિંહ જેવાને મુંબઈ સરકાર દ્વારા ગોઠવાયલે પ્રબંધ સત્વર બંધ કરવા જવાબદાર સત્તાધીશોને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે.
પરમાનંદ
હોય છે. અર્થાત આ લોકમાં અને પરલોકમાં એનું ફળ મળવાની આશા સેવવામાં આવે છે.
ધાર્મિક દ્રષ્ટિથી ઉપવાસ કરવાની પ્રથા વિશે અમારે ખાસ કંઈ ચર્ચા કરવાની નથી, સિવાય કે એ ખરેખરા ઉપવાસ-અનશન વ્રત હોવું જોઇએ. અનાજને બદલે ફલાહાર, કંદમૂળની અમુક જુદી જુદી વાનીઓ, મસાલેદાર કેસરીઆ દૂધ, મિઠાઈ એ બધું ખાવા છતાં ઉપવાસ કર્યાને સંતોષ માને એ સાચા અર્થમાં ઉપવાસ નથી એ માત્ર ખોરાક ફેર છે અને જે ઉપવાસ-અનશનના પરિણામે ઉપર જણાવ્યું તેવી આધ્યાત્મિક મનોવૃત્તિ થતી હોય તો આ જાતના ખોરાક ફેરથી તો તે ન જ થાય; એ તે મનને છેતરવાની ક્રિયા છે.
આ ઉપરાન્ત પોતાનાથી થયેલા કેઈ અનાચાર કે ભારે દેવ કે અનીતિના આચરણ માટે પશ્ચાતાપ તરીકે પણ ઉપવાસ કરવામાં આવે છે. રેમન કેથલિક ખ્રિસ્તીઓમાં આ જાતના ઉપવાસની પ્રથા બહુ સામાન્ય છે. પિતાના અપરાધ કે અનાચાર માટે પિતાના દેહને જાતે જ કષ્ટ આપવું અને એ રીતે ચિત્તમાં પશ્ચાત્તાપ કરી પરમેશ્વરની ક્ષમા માગવી-દેષની શિક્ષા પોતે જાતે જં પિતાના દેહ કષ્ટથી કરવી–એ આવી જાતના ઉપવાસનો હેતુ હોય છે. આવા પ્રકારના ઉપવાસમાં અમુક અંશે ધાર્મિક દૃષ્ટિ તે રહેલી છે, પરંતુ તેની પાછળનો હેતુ કોઈ ફળ-બદલો મેળવવાનો નથી હતાં, પરંતુ પોતાની જાતને સુધારવાને-નૈતિક ઉન્નતિ કરવાને હોય છે. એ રીતે ઉપવાસ કરવા અંગે થતા દેહ કષ્ટથી નૈતિક ઉન્નતિ સધાય છે કે નહીં તે જૂદો પ્રશ્ન છે.
ગાંધીજીએ અહિંસક પ્રતિકારના એક અંગ તરીકે ઉપવાસના સાધનની આવશ્યકતા જણાવી છે. ગાંધીજીએ એ સાધન પ્રજા સમક્ષ રજુ કર્યા પછી એ રીતના ઉપવાસની પ્રથા આપણા દેશમાં
ચાલે છે અને તે કરતા
ની રીમો
:
-
ન જ ઉપવાસ કરી . . (આજ કાલ સાર્વજનિક તથા રાજકીય ક્ષેત્રે વ્યકિતગત તેમજ સામુદાયિક ઉપવાસ અંગીકાર કર્યાના સમાચાર સાંભળવામાં આવે છે. મુનિશ્રી સંતબાલજીની પ્રેરણો નીચે શુદ્ધિ પ્રયોગના “ નામે પણ અવારનવાર ગતિમાન થતા ઉપવાસે શ્રવણ-ગોચર થતા - રહે છે. આ વિષયની નીચેના લેખમાં આલેચના કરવામાં આવી.
છે, જે આ વિષયમાં રસ ધરાવતાં ભાઇ બહેનોને માર્ગદર્શક " નીવડશે એવી આશા રહે છે.તંત્રી)
* * ઉપવાસ' શબ્દનો મૂળ અર્થ “અનશન” ભૂખ્યા રહેવું . ? એવો થાય છે. ધાર્મિક દૃષ્ટિથી ઉપવાસ જુદી જુદી કામોમાં અમુક
પ્રસંગે કરવામાં આવે છે. (૧) હિન્દુઓમાં ધાર્મિક દૃષ્ટિથી- અમુક તિથિ કે પર્વ-પ્રસંગે (૨) અમુક ધાર્મિક સંસ્કાર કરતી વખતે અગર કરાવવાને પ્રસંગે-યજ્ઞ કે હોમ હવન, લગ્ન, જનેઈ, શ્રાદ્ધ વગેરે (૩) જૈન લેકામાં પર્યુષણમાં અને બીજા કેટલાંક ધાર્મિક કર્મકાંડના પ્રસંગોએ (૪) મુસલમાને રમજાન મહિનામાં રજા રાખે છે તે પ્રસંગે (૫) રેમન કેથોલિક ખ્રિસ્તીઓ અમુક વારે અને અમુક દિવસે ઉપવાસ કરે છે તે. આ બધા ઉપવાસ ધામિક દૃષ્ટિથી કરવામાં આવે છે. આ ઉપવાસને માટે એવી માન્યતા હોય છે કે ઉપવાસથી દેહ કષ્ટ–દેહ દમન, સંયમ અને
ઈન્દ્રિય નિગ્રહ ને મદદ મળે છે અને ધાર્મિક ક્રિયાઓ અને - આધ્યાત્મિક મનોવૃત્તિ માટે એ આવશ્યક છે. તે ઉપરાંત એ
જાતના વ્રતથી પરલોકમાં સદ્ગતિ થાય છે એવી પણ માન્યતા
- ગાંધીજીની દર્શાવેલી આ પ્રથાને અત્યારે દેશમાં ઘણે અંશે દુરૂપયોગ થઈ રહેલ છે એવું અમારું માનવું છે. આ જાતના ઉપવાસની પાછળ બે હેતુ હોઈ શકે. જે માણસ તરફથી અન્યાય, જાલમ, કે ત્રાસ થતો હોય તેમાં જે પિતાને કઈ દેવ, ભૂલ, દૃષ્ટિ દોષ અગર ગેર સમજ હોય તે તેને ધીર ગંભીર નિષ્પક્ષ દષ્ટિથી વિચાર કરવા માટે ઉપવાસ આદરી, બીજા સર્વ વ્યવહારમાંથી મનને નિવૃત્ત કરી, ઊંડું ચિંતન કરી, પોતાની ભૂલ કે દોષ જણાય તો તેને સુધારવાનો સંકલ્પ અને પ્રતિજ્ઞા કરવાને એક હેતુ હોય છે. આ
એ એક પ્રકારની ચિત્ત શુદ્ધિને પ્રયોગ છે. એ રીતે ચિત્ત . શુદ્ધિ થાય છે કે નહીં, અગર જે જે આ પ્રસંગે આ પ્રકાર ઉપવાસન પ્રવેગ આદરે છે તે એવી દષ્ટિ રાખે છે કે નહીં, તેમજ તેમને એમાં સફળતા મળે છે કે નહીં એ વિવાદસરત પ્રશ્ન છે; પરંતુ તે વિષે અહીં ચર્ચા નહીં કરીએ.
પરંતુ જે બીજે હેતુ આવા પ્રસંગે ઉપવાસ કરીને સામા માણસનો હૃદયપલટો કરવાને ગણવામાં આવે છે તે વિષે સામાન્ય પણે અને તટસ્થ વૃત્તિથી વિચાર કરવામાં આવે તો જણાશે એ પ્રયોગ કેવળ એક પ્રકારનું ત્રાગું જ છે.
ઉપવાસ કરનાર પ્રત્યે દયા, અનુકંપા, કંટાળે અને એને એક પ્રકારનું ન્યુસન્સ’ ગણી તેની ઉપવાસની ક્રિયા બંધ કરવા માટે સમાધાન કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે હુંય પલટ થતો જ નથી અને એની માગણી અગર ઇચ્છી વાજબી છે એવું અંતઃકરણથી સાચી રીતે કબુલાતું પણ નથી. ' આ જાતનાં ત્રાગાને હવે અતિરેક થવા માંડે છે. પગારમાં વધારો ન થાય તે ઉપવાસ, રેલ્વે ટ્રેન અમુક વખતે ન ઉપાડ