SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Milk them sex www, tod ૧૨ આ બધા દેવ પણુ વેચાય છે અને એના ભાવ ખેલાય છે. તમારાં મદિર માં બિરાજમાન થયેલા દેવા છે. અહિ આ જેટલાં મંદિશ છે તે બધાના દરવાજા ઉપર પહેરેગીર છે. મારા અને તમારા ઘરના દરવાજા ઉપર પહેરેગીર નથી, પણ જે ભગવાન દિગંબર છે તેને દરવાનની જરૂર છે. શા માટે? દેવ કરતાં મંદિરનાં મૂલ્ય વધારે છે. ધમ જ્યારે સસ્થામાં બંધાઈ જાય છે, ત્યારે ધમ કરતાં સંસ્થાનું મહત્વ વધી જાય છે, અને માત્ર ઇશ્વરના સ્મૃતિચિહ્ન રૂપે, સમાધિ રૂપે તે ધમ સંસ્થાએ જીવે છે. એટલે આજે જો સમાજને જીવન્ત રાખવા હાય, વિશેષ પ્રગતિમાન થવુ હોય તે મુખ્ય આવશ્યકતા સંપ્રદાયેાને મિટાવી દેવાની છે. વર્ગભેદ અને જાતિભેદોને આપણે મિટાવી દીધા છે; હવે એક ડગલુ આગળ ભરીને અને વિશ્વભરમાં સંપ્રદાયાને સદાને માટે વિદાય આપીએ. મારા ઇશ્વર કે તારા શ્ર્વિર એવુ કંઇ જોઇએ જ નહી.. ચેરી કરવી એ પાપ છે તે એ વાત કોઇ ગુરૂનિષ્ઠ, સસ્થાનિષ્ઠ, મંદિર કે મસ્જિદનિષ્ઠ કે ગુરૂદ્વારાનિષ્ઠ નથી. કાઇ મને કહે કે ચોરી કરવી એ દોષ છે. હું... પૂછુ', 'કેમ ? ઉત્તર એ છે કે જ્યારે ચાર ચોરી કરે છે ત્યારે તેને સારૂં લાગે છે, પણ ચેરીને માલ ધરમાં આવ્યા પછી તેની ચેરી થાય તે તેને ગમતુ નથી. . જે નિયમ સાÖત્રિક નથી તે ધમ નથી. અવિાધી આચાર સમાજમાં અનેક પ્રકારના છે, પણ અનન્ત અવિરાધી આંચાર અનન્ત ધમ નથી. તેનું માપયતંત્ર કે કસોટી એક છે. ભગવાને મનુષ્યને જો પાતાના અંશમાંથી ઘડયો તે મનુષ્ય પ્રત્યેના દુર્વ્યવહાર એ ઇશ્વર પ્રતિના દુર્વ્યવહાર થયા. દુર્વ્યવહાર શું છે ? જે હું મારા માટે ન ઇચ્છું તે હુ` બીજા પ્રત્યે આચરૂ તે દુર્વ્યવહાર. આ એક કસોટી છે. એક મનુષ્ય ખીજા મનુષ્યની પ્રતિકૃતિ છે, બીજા પ્રત્યેના દુર્વ્યવહાર તે મારા પાતા પ્રત્યેના દુર્વ્યવહાર છે. એકનું નામ ધમ છે, ખીજાંનુ નામ નીતિ. નીતિ પોતા થકી અન્તિમ ઉત્તર દઇ શકતી નહતી. તેથી સદાચારના અધિષ્ઠાનના રૂપમાં ધર્મ-તત્ત્વનું વિવેચન કરવામાં આયુ, આ માટે સંપ્રદાયનિરાકરણ આવશ્યક બન્યુ છે. બુદ્ધ જીવન તા. ૧-૩-૬૦ શકશે, અને ભગવાનને પણ ખરીદી શકશે. આ પ્રમાણે સ`પ્રદાયાએ ધમની પવિત્રતાને અપવિત્ર બનાવી મૂર્કી છે. તેથી કરીને હું કહુ છુ કે 'ધને સગાન કે સોંપ્રદાયમાં આંધી શકાય નહી, બાંધવા જોઇએ પણ નહીં. બલ્કે સંપ્રદાયોનું અસ્તિત્વ જ મિટાવી દેવું જોઇએ. જ્યારે સમાજમાં ઊંચનીચના ભેદભાવ નહીં "હાય કે કેઇ સંપ્રદાય પણ નહીં હૈાય ત્યારે જ વિશુદ્ધ અધ્યાત્મને વિકાસ થશે. અનુવાદક : મેનાબહેન નરોત્તમદાસ મૂળ હિન્દી : દાદા ધર્માધિકારી સંપ્રદાયને નામશેષ કરી નાખવાનું એક બીજું પણ કારણ છે. વિજ્ઞાન સા`ભૌમ છે. ધમ પણ જો સાવ ભૌમ નહી થાય તો તે રહી નહી' શકે. સાભોમ વિજ્ઞાન સમાજ ઉપર એક બીજી આકૃત લાગ્યું છે. તેણે બાહ્ય રૂપમાં મનુષ્યમાં સમાનતા દાખલ કરી છે, પણ અતરમાં સમાનતા તે લાવી શકયુ નથી - અંતરનું પરિવર્તન કરવા તે શકિતમાન નથી, ધમે'. સૌથી પહેલુ એ કામ કર્યું છે કે સમાજ એક ગણવેશધારી સેના જેવા બની જાય, જેને આપ રેજીમેન્ટેશન' કહે છે તેવા આકારને ખની જાય. જેને દાઢી હોય તે મુસલમાન, જે કિરપાણ રાખે તે શીખ, જે પાણી ગાળીને પીએ તે જૈન, જે જનેાઇ ને ચોટી રાખે તે હિંદુ. તમે જ કહે; સમાજ રૂપી સેનામાં સોંપ્રદાયાને પિછાણવાનુ` આ સિવાય બીજું કાઈ લક્ષણ છે ખરૂ ? સમાજ સેનામાં વિભાગાની પિછાણુ જેટલી ધર્મને નામે છે એટલી બીજા કાષ્ઠ પ્રકારે નથી. બાહ્ય પાશાકમાં જે કઈં સુધારા વધારા થયા તે પણ તેના ગણવેશરૂપ ગણાઇ ગયા. બળજબરીથી બીજા મનુષ્યને મારા ઉપભોગના વિષય નહિ બનાવું, અને બીજું, અન્ય માનવીની શક્તિ, કલા, શ્રમ કે પ્રતિભાને હું બજારમાં ખરીદી નહી. જે ધમ એક મનુષ્યને ખીજાના શ્રમને ખરીદવાને હક આપતા હાય, અને બીજા મનુષ્યને પોતાના શ્રમ વેચવાની ફરજ પાડતા હોય તે ધમ નથી, અધમ છે. તેથી હું આકરા શબ્દોમાં 'કહુ છુ કે તે રામ–રાજ્ય નથી; હરામ રાજ્ય છે. ધને આચરણમાં ઉતારવાની આ બીજી કસોટી છે. ધ્યાન રાખજો કે જે મનુષ્ય મનુષ્યને ખરીદી શકતે! હાય તા તે ધર્મોને પણ ખરીદી સંધના સભ્યાનું સમૂહભાજન આગામી માર્ચ માસની તા. ૫ મી શનિવારના રાજ રાત્રીના ઘા વાગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચેાપાટી ઉપર આવેલા પી. એમ. સ્વીમીંગ પૂલના કાફેટરીમાં સંઘના સભ્યો તથા તેમનાં સ્વજના માટે એક સમૂહ ભાજન ગાવવામાં આવ્યુ છે. જણાવતાં આનંદ થાય છે કે અમેરિકાના ભૂતપૂર્વ ભારતીય એલચી તરીકે આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ જેમણે પ્રાપ્ત કરી છે એવા શ્રી. ગગનવિહારી લલ્લુભાઈ મહેતા સઘના નિમ ત્રણને માન આપીને સઘના અતિથિવિશેષ તરીકે આ ભોજનસમાર’ભમાં ઉપસ્થિત થનાર છે અને એ પ્રસંગે ગુજરાતના નાનર્માણ અંગે પોતાના વિચારો રજુ કરવાના છે. આ સમૂહભોજનમાં ભાગ લેવા ઈચ્છનાર સભ્ય પોતા માટે તેમ જ સાથે આવનારા સ્વજના માટે વ્યક્તિ દીઠ રૂા. ૫) માર્ચ માસની ત્રીજે તારીખ પહેલાં સંઘના કાર્યાલયમાં ભરી જવાના રહેશે. આ ભજનસમારંભમાં જોડાવા સંઘના સભ્યોને આગ્રહપૂર્ણાંક અનુરોધ કરવામાં આવે છે. મંત્રીઓ, મુખઈ જૈન યુવક સંઘ, જ્જીસ્ટ્રેશન એફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯૫૬ના અન્વયે પ્રમુદ્દે જીવન' સબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. પ્રસિદ્ધિ સ્થળ : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ - ૩. પ્રસિદ્ધિ ક્રમ : દરેક મહિનાની પહેલી અને સેાળમી તારીખ. મુદ્રકનુ નામ : શ્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા, કયા દેશના : ભારતીય. ૧. ૨. 3. ઠેકાણુ ૪. પ્રકાશકનું નામ કયા દેશના : : ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ – ૩. ઉપર મુજબ. ઠેકાણું. ૫. તંત્રીનુ નામ : કયા દેશના : ઠેકાણુ ઉપર મુજબ. માલિકનું નામ : ઉપ/૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરૂ છુ” કે ઉપર આપેલી વિગતા મારી જાણ અને માન્યતા મુજબ બાબર છે. પરમાનન્દ્રે કુંવરજી કાપડિયા-તત્રી તા, ૧-૩-}॰ ૬. સામયિકના વિષય સૂચિ સંકીણ તામાંથી વિશાળતા તરફ ,, .. પરમાન દ ચીમનલાલ શાહ દાદા ધર્માધિકારી ૨૧૧ પૃ ૨૦૯ ૨૧૦ ધમ—વિચાર પ્રકીણ નોંધ : પંન્યાસશ્રી વિકાસવિજયજીને અભિન’દન, એક પ્રેરક ઘટના, કાયદાને આ તે કેવા દુરૂપયોગ ? ઘનિષેધના કાયદામાંથી નીપજી રહેલા એક આડકતરો અન. પરમાનદ લેાકશાહી વિકેન્દ્રીકરણના માર્ગે ૨૧૩ જવાહરલાલ નહેરૂ ૨૧૫
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy