________________
TAYLISTITUTES, ESPECT FEEDITS: 59phMAR IN INDIA
* મેં બુદ્ધ છે વન
૨૦૫
'
* પ્રેમીજી મેથિલીશરણ ગુપ્તની માફક પ્રયત્નસિદ્ધ કવિ હતા અને અંગ્રેજોની લૂટ, ભારતીય અધિકારીઓની જબરદરતી વગેરે ઉપર ' એ કવિ પણ દ્વિવેદી યુગના, જેમાં અતિવૃત્તાત્મકતાનું પ્રાધાન્ય છે. તેમણે ૧૯૨૪ પહેલાં પોતાની કલમ ચલાવી હતી. તેમના જાતિ
મુંબઈમાં કલાકનું કામ કરવા સાથે જ મિત્ર'નું તેઓ વિરોધી કાર્યો અંગે તેમને જાતિવાળાએ બહિષ્કૃત પણ કરી દીધા છે સંપાદન કરતા હતા. તેમના સંપાદનકાળમાં આ પત્રની આશાતીત હતા, પરંતુ તેઓ સદા સત્યનિષ્ટ હતા તેમ જ પિતાના વિચારોમાં
અટલ રહ્યા હતા. ઉન્નતિ થઈ હતી. આ સમયમાં તેમણે દૌલત-વિજય જિન-
- પ્રેમજી વર્ષોથી દમના રોગથી ગ્રસ્ત હતા. દમના રોગ, શતક,’ ‘બનારસી-વિલાસ” વગેરેનું સંપાદન પણ કર્યું હતું.
નાની ઉમ્મરમાં એક માત્ર પુત્ર હેમચંદનું અવસાન, પત્નીનું પ્રેમીજીએ ઈ. સ. ૧૯૧૨ સપ્ટેમ્બરની ૨૪મી તારીખે હિન્દી
- મૃત્યુ વગેરે ઘટનાઓએ પ્રેમીઓને જર્જરકાય બનાવી દીધા હતા. . ગ્રંથ-રત્નાકર'ની સ્થાપના કરી. આ ગ્રંથમાળામાં પ્રકાશિત પ્રથમ તેઓ અસાધ્ય અવસ્થામાં પણ અંધ્યયન, મનન, શોધખોળ, ભાગ- 2 ગ્રંથ હો ' સ્વાધીનતા. ” સ્વાધીનતા (લિબટી) ના મૂળ લેખક દર્શન, અતિથિસત્કાર વગેરે કરતા જ રહ્યા હતા. * હતા જેન ટુઅર્ટ મીલ, અને તેના હિન્દી અનુવાદક હતા. પં. શું એક કિસાન શેઠના પુત્રના રૂપમાં અને શું એક અધ્યા-.. મહાવીરુપ્રસાદ દ્વિવેદી. ત્યારથી આજ સુધી હિન્દીના શ્રેષ્ટ પકના રૂપમાં, શું એક આદર્શ પત્રકારના રૂપમાં અને શું એક છે વિદ્વાન અને આચાર્યોના સેંકડે પુસ્તકે આ ગ્રન્થમાળામાં છપાઈ ! સમાજસુધારકના રૂપમાં, શું હિન્દીના એક માર્ગદર્શકના રૂપમાં ચુકયા છે. તેમને ત્યાંથી મેટા ભાગે પ્રથમ શ્રેણીનાં જ પુસ્તકો કે શું એક ઉચ્ચ કોટિના મૌલિક લેખકના રૂપમાં અને એક , પ્રકાશિત થયાં છે. પ્રકાશિત પુસ્તકના વિષયમાં તેઓ સદા સજાગ , સંશોધક-સંપાદકના રૂપમાં–પ્રેમીજી સર્વ રૂપમાં મહાન હતા–તેઓ '' રહ્યા હતા. પ્રથમ શ્રેણીની કૃતિ, ઉત્તમ સંશોધન, ઉત્તમ છપાઈ- ખરેખર સી. પી.ના મેતી હતા, હિન્દીના હીરા હતા. ' સફાઈ, લેખકે પ્રત્યે સદ્વ્યવહાર, પૂરી ઇમાનદારી વગેરે તેમના . . . . (૮ ફેબ્રુઆરીના નવભારત ટાઇમ્સમાંથી પ્રકાશનકાર્યની વિશેષતાઓ હતી. તેમણે ખરેખર પ્રકાશનની :
સાભાર ઉદધત), દિશામાં અત્યંત મહત્વપૂર્ણ કામ કર્યું હતું. તેમની સેવાનું
મૂળ હિન્દી શિવ સહાય પાઠક શિવ’ અભિનન્દન કરતો એ પ્રેમી અભિનદન ગ્રંથમાં ભારતના મહાન
અનુવાદક: પરમાનંદ - વિદ્વાનોએ સમર્પિત કરીને તેમનું સન્માન કર્યું હતું.
શ્રી. નથુરામ પ્રેમીના અવસાન અંગે શેકપ્રસ્તાવ ' ' . મહત્વપૂર્ણ રચનાઓ
, તા. ૧૦-૨-ના રોજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ સ્વ - : , પ્રેમીજી પોતે પણ મૌલિક ચિન્તક તથા સંશોધનપરાયણ નાથુરામ મીજી
નાથુરામ પ્રેમીજીના અવસાન માટે નીચે મુજબને શેક પ્રસ્તાવ છે - લેખક હતા. પ્રાચીન જૈન સાહિત્યના અનુસંધાન એટલે કે પસાર કર્યા હતા:-
- “તા. ૩૦-૧-૬૦ ના રોજ નીપજેલા સાધુપુરૂષ શ્રી. નાયુ- . સંશોધન-સંપાદનનું જે મહત્વપૂર્ણ કાર્ય તેમણે કર્યું છે, તેને
છે સાહિત્યના ઇતિહાસમાં એક મહત્વનું સીમ ચિહન લેખવામાં ,
રામ પ્રેમીના અવસાનથી જૈન સમાજને એક ઉચ્ચ કોટિના આવે છે. તેમને “જૈન–સાહિત્ય ઔર ઇતિહાસ’ નામનો ગ્રંથ -
' શ્રાવકની, જૈન સાહિત્યને એક સાચા ઉપાસકની, વિશાળ
- ' જનસમાજને એક સત્યનિષ્ઠ વિભૂતિની અને હિંદી સાહિત્યને , શૈધકનો એક કંદહાર બની રહ્યો છે. વસ્તુતઃ આ એક ગ્રન્ય એક કવિ, લેખક, વિવેચક, સંપાદક તથા પ્રકાશકની ખોટી પણ તેમની કીતિને અમર કરવા માટે પૂરતે છે. સ્વયે ભ' જેવા '; પડી છે. મુંબઈ જૈન યુવક સંધની સર્વ પ્રવૃત્તિઓ તરફ તેમને મહાકવિને સર્વ પ્રથમ પ્રકાશમાં લાવવાનું શ્રેય પ્રેમીજીના ફાળે જાય - .
૧ ૧ * * હંમેશા પક્ષપાત રહ્યો હતે. એ રીતે સંઘે એક સભાવનિષ્ઠ જ . છે. બનારસીદાસ કૃત “અધ કથાનકનું ઉત્તમ સંપાદન સર્વપ્રથમ
ચમ મિત્ર તથા સલાહકાર ગુમાવેલ છે. તેમણે સમાજ તથા સાહિત્યની " પ્રેમીએ કર્યું હતું. તેમનું ‘જૈન સાહિત્ય કા સંક્ષિપ્ત ઇતિહાસ’ વર્ષો સુધી અણમલ તથા અનેકવિધ સેવાએ કરીને અને મન,' છે પ્રયાગના હિન્દી સાહિત્ય સંમેલન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું વાણી અને કામની એકરૂપતા જેમાં રહેલી હતી તેવું ઉજજવળ હતું. આ ગ્રન્થ ઉપરાન્ત વિદ્વત્ રત્નમાળા, પ્રદ્યુમ્ન ચરિત્ર: ", ચરિત્ર રજું કરીને પોતાના દીર્ધા જીવનને ધન્ય અને મંગલમય પુણ્યાશ્રમ કથાકેશ, જ્ઞાન-સૂર્યોદય ' નાટક, જૈન પદ સંગ્રહ (છ બનાવ્યું છે. તેમના અવસાન અંગે, આજ રોજ (તા. ૧૦-૨-૬ ) ' ભાગમાં), છત્ર ચૂડામણિ, પ્રતિભા (બંગાલીમાંથી અનુવાદિત ), 'મળેલી સંધની કાર્યવાહક સમિતિની સભા ઉડે ખેદ અનુભવે છે. રવીન્દ્રનાથની શિક્ષા (અનુવાદ), ફુલેકા ગુચ્છ (અનુવાદ), વિષાપ- અને તેમના કુટુંબીજને પ્રત્યે સમસંવેદના તથા સહાનુભૂતિ ' હાર (પદ્યાનુવાદ), રવીન્દ્ર કથા-કુંજ (અનુવાદ), વગેરે લગભગ , દાખવે છે.” ૩૬ સંપાદિત, અનુદિત તથા મૌલિક કૃતિઓ વડે એમણે સાહિત્યના ભંડારને સમૃદ્ધ કર્યો છે. પ્રેમીજીએ કાર્યકર્તા તથા સંપાદકના
પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સંસ્થામાં ઈતર રૂપમાં માણિકયચંદ્ર જૈન ગ્રન્થમાલામાં અન્તર્ગત ૪૫ પુસ્તકનું
| વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કઈ પણ સંપાદન કર્યું છે. ન્યાય કુમુદચંદ્ર, મહાપુરાણ, જૈન શિલા-લેખ
શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકે , સંગ્રહ જેવા મહત્વપૂર્ણ પ્રત્યે આમાં અન્તગત કરવામાં આવ્યા
સત્યં શિવ સુન્દરમ્ છે. ખરેખર, હિન્દી ગ્રંથરત્નાકર એટલે કે પિતાના આ ગ્રંથ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ , દ્વારા તેમણે હિન્દીને મહામૂલ્યવાન ગ્રન્થરત્ન જ આપ્યા છે, કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે : , ' અન્ધ– વિશ્વાસને વિરોધ
કિંમત રૂા. ૩, પિસ્ટેજ ૦-૬-૦ પ્રેમ અન્ધવિશ્વાસ, જાતિભેદ, તથા સામાજિક કુરૂઢિઓના
મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે ઉગ્ર વિરોધી હતા. તેઓ વિધવાવિવાહના પાકા સમથક હતા.
સત્યશિવ સુન્દરમ:કિંમત રૂા.૨, બોધિસત્વ:કિંમત રૂા. પિતાના નાના ભાઈ નાનાલાલને વિવાહ એક વિધવા સાથે કરા
' ' મળવાનું ઠેકાણું: " - - -
મુંબઈ જેન યુવક વીને એ વિચારને તેમણે અમલ પણ કરી દેખાડ્યો હતો. પુજારી
મુંબઈ- જન યુવક, સ
સ ર , ' '
. -તેત્ર' લેખમાં તેમણે પુજારીઓ ઉપર ભયંકર વ્યંગ્ય કર્યો હતો.
૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ : " તેના પરિણામે ઉશ્કેરાયેલા કેટલાક સ્થિતિચુત લે એ તેમની ' . જ ર ગ્રંથરત્ન કાર્યાલય કાલે ઓફિસને સમાન વગેરે રસ્તા ઉપર ફેંકી દીધો હતો.
- ગાંધી રસ્તે, અમદાવાદ.
Mi
:
:
'
'