________________
૨૦૪
તા. ૧૬–૨–૬૦
*
. જ નથી. તેમના જીવનમાં એ સ્નેહતત્વ વણાઈ ગયું હતું એમ વામાં ફસાઈ ગયા હતા તે સમય દરમિયાન પોતાના ભણતકાળની - કોઈ પણ એક ક્ષણભરના તેમના સહવાસથી જોઇ શકતું હતું. વાત સંભારીને તેમણે જણાવેલું કે પોતે એક નાના સરખા તબેલામાં
" તેમનો પુત્ર સ્વ. હેમચંદ્ર, પૌત્ર યશોધર - વિદ્યાધર અને પુત્રવધૂ રહેતા હતા. નીચે ઘેડા બાંધવામાં આવતા હતા અને ઉપર ' ? ચંપાબેન તે એમના અનુપમ સ્નેહમાં જીદગીભર નહાયા જ છે. માળીયામાં ઘોડાના ઘાસ ઉપર તુટેલું ફાટેલું તીયું પાથરીને
જીવનમાં કટુતા કોને કહેવાય તેને અનુભવ એ બધાને ભાગ્યે જ તેઓ (પ્રેમચંદજી) રહેતા હતા અને એ રીતે કવીન્સ કોલેજમાં
થયે હશે. આ તેમના પરિવાર ઉપરાંત પ્રેમીજીનો બીજો પરિવાર ભણતાં હતાં. આમ સંસ્મરણો સંભળાવતાં સંભળાવતાં પ્રેમીજીની : -હતો હિન્દી લેખકે, જૈન લેખકોને અને તેમાં પણ સુધારક આંખમાં પિતાના બચપણના દિવસે તરવા લાગ્યા અને ઊંડા
મનોવૃત્તિવાળા જૈન લેખકે. તેમણે સૌએ પણ પ્રેમીજીના પ્રેમને ચિન્તનમાં ઉતરી જઈ તે કહેવા લાગેલા કે:રસાસ્વાદ કર્યો હશે. કેઈપણું સુલેખકની; કયાંય ખૂણેખાંચરે પણ ' જયારે ૧૮-૧૯ વષને હરે, ત્યારે ઘરની દરિદ્રતા
જીવનને ઉન્નત કરે એવી કૃતિ છપાઈ હોય તે તે માટે લેખકને સીમા ઓળંગી ગઈ હતી, અને ભજન પણ બહુ મુશ્કેલીથી
: અભિનંદન અને પ્રેત્સાહનના બે શબ્દો અણધાર્યા જ પ્રેમી મળતું હતું. પિતાજી ઉપર દેવાનો બોજો ખૂબ વધી ગયા હતા. છે ' , તરફથી મળ્યા જ હોય–આવું ઘણા નવા લેખકે માટે બન્યું સ્થિતિ ખૂબ ભયંકર બની ગઈ હતી. એક દિવસ ચાંદપુરનો તલાટી
હશે. આ રીતે તેઓ તેમની સાથે આત્મીયતા કેળવતા. આવ્યો અને કેટલાંય વર્ષનું મહેસુલ વસુલ નહિ થવાથી ઘર - ઘણા લેખકની કવિતાને અને લેખ તથા પુસ્તકોને મઠારવાનું કામ ઉપર તે જતિ લઇ આ. શાહુકારની જતિનું વર્ણન
- પ્રેમીએ કરી આપ્યું છે અને ઘણીવાર તે પુસ્તક પણ સમગ્ર કરતી વખત પ્રેમીજીનું ગળું ભરાઈ આવતું – “શાહુકારની જતિની " રૂપે નવેસરથી આધુનિક ભાષામાં લખી આપવું પડયું છે. તેઓ વાત શું કરું? એક પીતળના વાસણમાં ખીચડી રંધાઈ રહી હતી,
હિન્દી ઉપરાંત મરાઠી, બંગાળી અને ગુજરાતીનું સારું જ્ઞાન અમે લોકે ખાવાની તૈયારી કરી રહ્યા હતા અને શાહુકારની
ધરાવતા હતા. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના પણ જ્ઞાતા હતા. આજ્ઞાથી જમિ બજાવવાવાળાએ ખીચડી ચુલામાં નાંખી દીધી : આ બધુ છતાં વિદ્વાન હોવાને દાવો તેમણે કર્યો નથી એ એમની અને વાસણ લઈને તેઓ ચાલતા થયા અને અમે લેકે એ દિવસે નમ્રતા જ લેખાય. સાધારણ લેખકનો પણ સમાદર કરી ઉચ્ચ કશું ખાધા વિનાના રહ્યાં.” આસને બેસાડવામાં તેઓ ગૌરવ અનુભવતા. આવા નિરલસ, નમ્ર આ કઠણાઈઓને અન્ન આવ્યું. સૌભાગ્યવશાત પ્રેમીજીને અને સ્નેહશીલ પ્રેમનું અવસાન એ ખરેખર મોટી બેટ છે. મુંબઈ પ્રાન્તીય સભામાં શ્રી પન્નાલાલ કાસલીવાલની કૃપાથી ૪-૨-૬ ૦
દલસુખ માલવણિયા ૨૫ રૂપિયાની એક કલાકની નોકરી મળી ગઈ. પ્રેમીજીએ એક
. શેઠને પ્રેમીસરી નેટ લખી આપીને દશ રૂપિયા ઉધાર લીધા. પ્રેમજીના જીવનની ઝીણી ઝરમર - '
ધંધ ધારણ કરીને તેઓ મુંબઈ તરફ રવાના થયા મુંબઈમાં પ્રેમના પૂર્વજો માળવા પ્રદેશમાંથી આવીને મંધ્યપ્રદેશના
તેમને જે નોકરી મળી તેનું કારણ તેમના સુન્દર હરતાક્ષર હતા. સાગર જિલ્લામાં આવેલા દેવરી' નામના ગામડામાં વર્ષોથી વસતા હતા. ઈ. સ. ૧૯૮રમાં–વિ. સં. ૧૯૩૮ માગશર સુદ ૬ના રોજ
મુંબઈમાં રહીને પ્રેમજીએ પિતાની શકિતઓને ભરપૂર વિકાસ
સાધ્યો. ત્યાં રહીને તેમણે સંસ્કૃત પ્રાકૃત, બંગાળી, ગુજરાતી, પ્રેમીઓને, જન્મ ત્યાં જ થયું હતું. તેમના પિતાનું નામ હતું
મરાઠી વગેરેનું ગહન અધ્યયન કg". શ્રી ડેલાલજી. ડેલાલજીનો ઉદ્યોગધંધે શાહુકારી અને ખેતીવાડીને હતે. તેઓ એક સાદી સરળ વ્યકિત હતા. શાહુકારીમાં તેમણે જે રોકાણ કર્યું એ બધું ધીમે ધીમે ડુબી ગયું. ખેતી
૧૫-૧૬ વર્ષની ઉમ્મથી પ્રેમજીએ હિંદી પત્ર-પત્રિકાઓમાં વાડીના કામથી તેઓ અજાણ હતા. પરિણામે કીડા-જીવડાં જ
લખવાની શરૂઆત કરેલી. તેમના કવિતાગુરૂ હતા ઉદુના શાયર : તેમના ખેતરમાં જોવામાં આવતાં હતાં. પિતાના બચપણના દિવસની
મૌલાના સિધદ અમીરઅલી “મીર', કાનપુરમાં પ્રગટ થઈ રહેલી આપવીતી પ્રેમીજી બહુ રસથી કહેતા હતા-પિતાજીની સ્થિતિ
રસિક-મિત્ર”, “રસિક વાટિકા, કાવ્ય-સુધાકર વગેરે પત્રિકાઓમાં એટલી બધી દયાજનક અને કષ્ટમય હતી કે કેટલી મુશ્કેલી
પ્રેમીજીની કવિતાઓ અવારનવાર પ્રકાશિત થઈ રહી હતી. તેઓ એક ટંકનું તેમને ભોજન મળી શકતું હતું. એ દિવસેમાં
અત્યન્ત રસિક તેમ જ સહૃદય વ્યકિત હતા. પ્રેમી” ઉપનામ પણ દેવરીની નિશાળમાં ભણી રહ્યો હતો. ભણવા-ગણવામાં હું કુશાગ્ર
એ સમયનું છે. નવી શુદ્ધ હિન્દીની એ. બાલ્યાવસ્થામાં આગ્રા, બુદ્ધિ હતું. જ્યારે છઠ્ઠા ધોરણની પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયે
કાનપુર વગેરે સ્થળોમાં સાંજ-સવારની પ્ર.નામાં પ્રેમીજીનું નીચે ત્યારે સૌથી પહેલે આવવાના પરિણામે હેડ માસ્તર’ સાહેબે પહેલું
આપેલું પદ હંમેશાં ગાવામાં આવતું હતું :ધેિરણુ ભણાવવા માટે મને નિયુક્ત કર્યો–આ. “મનીટરનું કામ ( દયામય ઐસી મતિ હો જાય ! કરવા બદલ મને માસિક દોઢ રૂપિયાની પ્રાપ્તિ થઈ હતી. જે હેડ- ત્રિભુવનકી કયાણ કામનાં દિન-દિન બઢતી જાય માસ્તર’ સાહેબની મારી ઉપર ખૂબ કૃપા હતી. એમણે મને ભણાવી
...દયામયo ગણાવીને “ટીચર્સ ટ્રેનીંગ 'ની પરીક્ષા અપાવી. આ પરીક્ષામાં
ઓરક સુખકા સુખ સમરું, સુખકા કરૂ ઉપાય, હું બીજા નંબરે પસાર થયું. ખૂબ પરિશ્રમ પછી ઈ.સ.૧૮૯માં અપને દુ:ખ સબ સહું કિન્તુ પરદુ:ખ નહિ દેખા જાય, ખુરઈ’ની પાસે “ખિમલાસા” નામના ગામની સ્કૂલમાં શિક્ષકની
...દયામય, મને નોકરી મળી.”
અધમ, અજ્ઞ, અસપૃશ્ય, અધમી, દુ:ખી ઓર અસહાય, - અધ્યાપનની સાથે સાથે તેમને કેટલાય દિવસ સુધી પિસ્ટ
સબકે અવગાહનહિત મમ ઉર, સુરસુરિ સમ બન જાય
..દયામયo માસ્ટરનું કામ પણ સંભાળવું પડયું. એ વખતે એમને બધું
ભૂલા ભટકા ઉલટી મતિકા જે હૈ જનસમુદાય, મળીને માસિક સાત રૂપિયા મળતા હતા. ત્રણ રૂપિયા તેઓ પિતા
- હસે સુઝાઉં સર્ચ સન્મથ, નિઝ સર્વસ્વ લગાય, માટે ખર્ચ કરતા હતા અને ચાર રૂપિયા ઘેર એકલતા હતા.
•..દયામયo આ તેમનું કરકસરભવું જીવન અન્ત સુધી ચાલુ રહ્યું હતું. સત્યધર્મ છે, સત્ય કર્મ છે. સત્ય એય બન, જાય,
એક વાર તેઓ કહી રહ્યા હતા કે જ્યારે જાણીતા ઉપન્યાસ- સત્યાન્વેષણમેં હી “પ્રેમી જીવન યહ લગ જાય, કાર પ્રેમચંદજી મુંબઈ આવ્યા હતા અને સીનેમાવાળાના ચકરા
••દયામય