SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Cine, 1 કપ, \31, તા. ૧૬-૨-૬... પ્રબુદ્ધ જીવન .. આજ સુધી જે એક માર્ગદર્શકનું સ્થાન ધરાવે છે તે સદા સુર- જમવા બેસી શકે છે, સમાનતાને દરજજો. અનુભવી શકે છે. ક્ષિત રહેશે. . . . . તેમનું સામાજિક સંગઠ્ઠન આ સમાનતાની ભાવનાને સાચી સંગીન આપણે આ કાર્ય માટે એકત્ર બનવાનું છે. આપણી છુટી વારતવિકતાનું રૂપ આપે છે. ખ્રિસ્તી ધર્મોપદેશકેએ પણ ક્ષય રોગી, છવાઈ શકિતને વ્યવસ્થિત બનાવીને, અહિં તાહ નાના મોટા અને કુષ્ટ રાગીની સેવામાં પિતાનું જીવન વ્યતીત કર્યું છે અને કાર્યો તથા ઝગડાઓમાં તેને ખર્ચ કરી નાખવાને બદલે, તેને આ જેનું કે નહિ તેવાના તેઓ પાલનહાર, રક્ષણહાર, જીવનદાતા કાર્યમાં જોડવાની છે. આ કાર્ય આ સંસ્થા કરવા માગે છે. બન્યા છે, હિન્દુ ધર્મ અને જૈન ધર્મે સંમાજ ઉપર પિતાને તેમાં આ૫ જેટલે વેગ આપીને, સાધન સંલગ્ન કરશે તેટલું તે પ્રભાવ પાડે હોય તેમ જ વધારે હોય તો, તે ધર્મના અનુકામ કરી શકશે. આજ સુધી જે કાંઈ કાય સામાન્ય સાધન વડે યાયીઓએ અને ઉપદેશકે આ માનવ સમાનતા અને માનવી, મિત્રોની સહાયતાથી આ સંસ્થાએ કર્યું છે તે કાય મુખ્યતાએ સેવાની ભાવનાને અપનાવવી જોઇએ અને પિતાનું જીવન ભવ્ય એકથાવના વધારવાને લગતું હતું. આજે સમયની માંગ છે કે અને ઉદાત્ત ભાવનાઓનો પ્રચાર કરવા સાથે માનવજાતની સેવામાં આ સંસ્થા વધારે સમર્થ અને કાર્યપરિણુત બને. '' અર્પણ કરવું જોઇએ. આધુનિક જીવનના તમામ સંધર્ષ જીંદા જુદા * શ્રી પ્રકાશજીનું ઉદ્ઘાટન પ્રવચન વગના માનવીઓના જીવનમાં અસ્તિત્વ ધરાવતી અસમાનતામાંથી. "શ્રી ભારત જૈન મહામંડળના હીરક મહોત્સવનું ઉદ્ધાટન ઉભા છે. સાથે સાથે રૂષિ મુનિઓ અને સાધુ સન્તાએ સાદા કરતાં મુંબઈના રાજયપાલ શ્રી, શ્રી પ્રકાશજીએ ભાવનાલક્ષી પ્રવચન જીવનની જે હિમાયત કરી છે તેને પણ જે અપનાવવામાં આવે કરતાં જણાવ્યું કે, “આ દેશનું એ એક દુર્ભાગ્ય છે કે જરા તે આજના સંઘર્ષને ઘણા અંશમાં હળવો કરી શકાય.” આમ જેટલે મતભેદ પડતાં વ્યકિત અલગ થઇ જાય છે. આ કારણથી જ જણાવીને તેમણે ભારત જૈન મહામંડળના ધ્યેય અને પ્રવૃત્તિઓનું : આપણુ દેશમાં અનેક સંપ્રદાયે વધી જવા પામ્યા છે. મૂળ ધર્મ અનુંસેદન કર્યુ હતું. : ' ' ' . ' સ્થાપકે એકતા માટે ઘણું ઘણું કર્યું હોવા છતાં, તેના અનુ. સભાપતિ શ્રી સાહૂ શાન્તિપ્રસાદ જૈનનું પ્રવચન યાયીઓ એક થઈ ન રહેતાં અલગ અલગ સંપ્રદાયમાં વહેચાઇ . : : ' , ' એકતા :- - - * * * * * ગયેલ છે. ભારત જૈન મહામંડળ જૈન સમાજના તમામ સંપ્ર- ભારતે જૈન મહામંડળનો એક મહત્વનો ઉદ્દેશ જૈન સમાજના દાયોની એકતા સાધવા માગે છે. એને ઉદ્દેશ અહિંસા અને સત્ય બધા ફિરકાઓમાં પરસ્પર સહકાર અને એકતા સ્થાપવાનો છે.. પર આધારિત છે, અને દુનિયામાં સુખ અને શાંન્તિ સ્થાપવાનું આ એકત. વિશેષ પ્રમાણમાં વ્યાપક બનાવા માટે અને ધ્યેય ધરાવે છે. આ કારણથી જ જૈન ધૂમ જગતમાં પ્રભાવ સમય અને પરિસ્થિતિ બને અનુકુળ છે એ એક શુભ ચિંક છે. છે. આજ કાલ એવી ઘટનાઓ બની રહી છે કે જેને લીધે જૈન વાસ્તવમાં સમયની ગતિ અને યુગની માંગના એક એવા તબકક ધમનાં પાયાનાં મન્તવ્ય વિશ્વમાન્ય બની રહ્યાં છે. આ ધર્મ ઉપર આપણે આવી ઊભા છીએ કે જે સમજીને તેને ઉપયોગ પિતાના ભિન્ન ભિન્ન વાડાઓ સંકેલી લઇને એકરૂપે જગત સમક્ષ કરી નહીં લઈએ તે હંમેશને માટે એક મૂલ્યવાન તક આપણે રજુ થાય તે જરૂર છવાયેગ્ય છે. ગુમાવી ગણાશે. '- - - ' , " %'; ' -- “આજનો યુગ વિજ્ઞાન અને યંત્રવિદ્યાને છે. પણ વિજ્ઞાન આજના જમાનાએ દુનિયાની સામે જે સમસ્યાઓ ઉભી અને યંત્રવિદ્યાએ પ્રચંડ પ્રગતિ સાધવા છતાં જે પ્રશ્ન પાછળ કરી છે તેમાંથી સૌથી વધારે સંકટ એ “ “ઇકાઈઓ’ - વિચાર માનવ ચિત્ત સતત અટવાયા કરે છે તે-જન્મ પૂર્વનું. અને મૃત્યુ ઘટકે – ઉપર છે કે જેને આપણે “વ્યક્તિ અથવા તે “સમાજ ' પછીનું જીવન શું-એ પ્રશ્નનો ઉત્તર આપવાને આ બન્ને શકિત- અથવા તે સંસ્કૃતિના નામથી જાણીએ છીએ, માનીએ છીએ. ભાન નીવડયા નથી. આને ઉત્તર કેવળ ધર્મ દ્વારા જ મળી શકે એમ નથી કે આજના પ્રવાહમાં “વ્યકિત અથવા તે “સમાં તેમ છે. અથવા તો ‘સરકૃતિ' જેવા શબ્દો પ્રચલિત નથી - છે, પરંતુ . “આજે જગત યુદ્ધના સતત ભયમાં જીવી રહ્યું છે. કારણ આજે એ શબ્દોને જે ન અથ અપાઈ રહ્યો છે તેમાં વ્યકિત કે હવે પછીનું યુદ્ધ સારીયે સભ્યતાને વંસ કરી નાખવાની વિશેષની આસ્થાને, સમાજૈવિશેષના અસ્તિત્વને અથવા તે શકયતા ધરાવે છે. આ જોતાં સમગ્ર માનવ-પુરૂષાર્થને આ આપ- સંસ્કૃતિવિશેષના પિતાના સ્વરૂપના પ્રભુત્વને અવકાશ ન રહે ત્તિને ટાળવાની દિશામાં વાળ રહ્યો. જૈન ધમજેને પ્રચાર એવી સંભાવના કલ્પી શકાય છે. આ વાત હું કોઈ રાજનૈતિક કરે છે તે અહિંસા, વિશ્વબંધુત્વ અને શાન્તિ આ ત્રણ તત્વો જ સંદર્ભમાં નથી કહેતા. અહિ પ્રશ્ન સામાજિક તેમ જે સાંસ્કૃતિક : ? આજની માનવજાત સમક્ષ ઉપસ્થિત થયેલી સમસ્યાનું નિરાકરણ સંદર્ભને છે. અને આ સંદર્ભમાં આને સંબંધ કેવળ જેને આણી શકે તેમ છે. મહાવીર અને ગૌતમ બુદ્ધ સુદ્ધાં, ભારતના સમાજ તથા જૈન સંસ્કૃતિ સાથે છે એમ નથી, પણ અન્ય પર તમામ ધર્મસંસ્થાપકાએ આ સત્યનો પ્રચાર કર્યો છે. જૈન મુનિ સામાજિક તથા સાંસ્કૃતિક વિચારઘટક સાથે પણ છે. તેની સામે અને સાધુઓએ વ્યાખ્યા અને લખાણ દ્વારા આ તને પણું આ જ સમસ્યા પડી છે. ' પ્રચાર કરવામાં સારો ફાળો આપે છે. . સામાજિક અને સાંસ્કૃતિક વિચારધટકે અને તે મૂર્ત “ગાંધીજી હમેશાં ભારપૂર્વક કહી રહ્યા હતા કે ઉપદેશ સ્વરૂપે જો નહીં જળવાઈ રહે તે દેશે' જે મહત્વની સિદ્ધિઓ કરતાં આચારનું મહત્ત્વ ધણું વધારે છે. જૈન, બૌદ્ધ અને પ્રાપ્ત કરી છે તે જીવનને વિષય બનવાને બદલે માત્ર તે એક વૈદિક – આ ત્રણે ધર્મોએ વિશ્વબંધુત્વ, શાન્તિ અને અહિંસાને ઇતિહાસને વિષય બની જશે. આવું બને છે તે દેશના હિતમાં પૂરો પ્રચાર કર્યો હોવા છતાં, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ છે એમ કહી શકાશે ખરું? આજે વિદ્વાને આ ઉપર વિચારે પોતાની પાંખમાં અનેક અનુયાયીઓ મેળવી શક્યા છે. આનું કરી રહ્યા છે. મને તે ખાત્રી છે કે વ્યકિતનું ધ્યક્તિત્વ કે તેની કારણ એ છે કે ઇસ્લામે માનવી માનવી વચ્ચે સમાનતાનું સ્વતન્ત્ર વિચારધારા કોઈ દિવસ લોપ પામવાનાં નથી. અને તેથીયે પતિપાદન કર્યું છે અને તે સમાનતાને સાચા રૂપમાં પિતાના અનુ વિશેષ સામાજિક કે સાંસ્કૃતિક વિચારધારાઓને તે કે વર્તમાન યાયીઓમાં અમલી બનાવી છે. કોઈ એક માનવી ઇસ્લામ અંગીકાર પ્રવાહ નષ્ટ કરી નહિ જ શકે. આપણે આ પ્રશ્ન બીજા છેડેથી કરે છે, પછી તે માંનવી ગમે તેટલે સામાન્ય અને ગરીબ હોય તે વિચારીએ. ધારો કે આજના યુગની માંગ છે કે એવી સંસ્કૃતિને પણ અન્ય ગમે તેટલા અમીર એવા મુસલમાન સાથે એક ભાણે વિચાર કરવામાં આવે કે જેને સામૂહિક સંસ્કૃતિ કહી શકાય
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy