________________
રજીસ્ટર્ડ નં B ૪ર૬૬ * વાર્ષિક લવાજમ રૂા. ૪
IT
પદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ
વર્ષ ૨૧ : અંક ૨૦
+ , મુંબઈ, ફેબ્રુઆરી ૧૬, ૧૬૦, મંગળવાર
શ્રી મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શીલિંગ ૮
છુટક નકલ : નયા પૈસા ર૦ વાહક કal ane tae we are some extenઝાલા તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિથ ગામ દત્તક =sser
' હતા
ભારત જન મહામંડળનો હીરક મહોત્સવ તથા ૩૬મું અધિવેશન
સમગ્ર કાર્યવાહીનું સંક્ષિપ્ત નિરૂપણ અને આલોચના - તા. ૩૧-૧-૬ ૦ રવિવારના સવારના ભાગમાં મુંબઇ ખાતે
અધિવેશનની જે એક બાજુ નિરાશાજનક હતી તે બીજી બાજુએ સુન્દરાબાઇ હાલમાં ભારત જેન મહામંડળને હીરક મહોત્સવ તેમાં રજુ કરવામાં આવેલાં અધિકૃત પ્રવચન સતિષકારક હતાં ઉજવવામાં આવ્યા હતા અને બપોરના ભાગમાં તેનું ૩૬મું એટલું જ નહિ પણ, કેમી સંકીર્ણતાથી મોટા ભાગે મુકત હતાં અધિવેશન ભરવામાં આવ્યું હતું. રાત્રીના સમયે ભારત જૈન અને અન્ય સમાજ અને સંગઠ્ઠનેની અપેક્ષાએ જૈન સમાજને મહામંડળમાં ભાગ લેનારાં ભાઈ બહેનનાં મતાજનાથે ઝવેરી
અભિગમ સાધારણ રીતે વધારે વ્યાપક, ઉદાર, ઉદાત્ત અને બહેરાતાં નયનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા હતા. તે દિવસે રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત રહ્યો છે આવા ભાવના સમર્થક હતા.
પાક. બ્રિતિ તથા એક ભોજન સમારંભ યોજવામાં ઉપર જણાવ્યું તે મુજબ અધિવેશને ત્રણ પ્રસ્તાવ પસાર આવ્યા હતા.
કર્યા હતા, જેમાં પહેલો પ્રસ્તાવ એક વિસ્તૃત નિવેદનના આકાહીરક મહોત્સવનો પ્રારંભમાં પ્રાર્થનામંત્ર બેલાયા બાદ
રને હતે. આ નિવેદનમાં મંડળની નીતિ, અપેક્ષાઓ, આકાંક્ષાએ સ્વાગત પ્રમુખ શેઠ લાલચંદ હીરાચંદ દોશીએ એક ટુકા પ્રવચન
તથા શુભેચ્છાઓ સમાવિષ્ટ કરવામાં આવી હતી તેમજ જૈન દ્વારા ભારત જૈન મહામંડળના હીરક મહોત્સવના ઉદ્ઘાટન માટે
સમાજની એકતા કેમ વધારે પરિપુષ્ટ બને એ દષ્ટિએ કેટલુંક ઉપસ્થિત થયેલા મુંબઈ પ્રદેશના રાજયપાલ શ્રી પ્રકાશજીનું અને
દિશાસૂચન કરવામાં આવ્યું હતું. બીજે ઠરાવ મહાવીર જયન્તીના હીરક મહેત્સવ તેમ જ અધિવેશનનું પ્રમુખસ્થાન શોભાવવા માટે
દિવસને ભારતભરમાં સાર્વત્રિક રજાના દિવસ તરીકે જાહેર કરવાને ઉપસ્થિત થયેલા સાહુ શાન્તિપ્રસાદ જૈનનું સ્વાગત કર્યું હતું.
ભારત સરકારને અનુરોધ કરતા હતા. ત્રીજે ઠરાવ ભારત સરકારની ત્યાર બાદ શ્રીપ્રકાશજીનું ઉદ્ધાટન-પ્રવચન તથા શાન્તિપ્રસાદજીનું
માંસાહાર અને પશુઓની કતલને ઉત્તેજન આપતી સ્વીકૃત નીતિ અધ્યક્ષ-પ્રવચન એમ બે પ્રવચને થયાં હતાં. બપોરે મળેલ અધિ
સામે પિતાને સખ્ત અણગમો જાહેર કરતા હતા અને તે નીતિને વેશનમાંથી ત્રણ પ્રસ્તાવ રજુ થયાં હતાં અને તે ઉપર જુદા
ત્યાગ કરવા ભારત સરકારને અનુરોધ કરતા હતા.' જુદા વકતાઓએ પ્રસ્તાવને અનુલક્ષીને પોતપોતાના વિચારો રજુ
- આ પ્રસ્તાવ ચૅનમાં લેતાં પ્રશ્ન થાય છે કે આ પ્રસ્તાવનું કર્યા હતા. રાત્રીના નૃત્યસંમારંભનું પ્રમુખસ્થાન સૌ. કુસુમબહેન
મૂલ્ય કેટલું ? જૈન સમાજની દૃષ્ટિએ તેનું પરિણામલક્ષી મહત્વ મોતીચંદ શાહે શંભાવ્યું હતું.
કેટલું ? આને વિચાર કરતા આજની એ વાસ્તવિકતા સ્વીકાર્યા : આ મહત્વના પ્રસંગ ઉપર ભારત જૈન મહામંડળ તરફથી
" સિવાય બીજો વિકલ્પ રહેતું નથી કે ભારત જૈન મહા મંડળ હજુ જૈન જગતનો એક વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યું હતું. આ
જૈન સમાજના નાનાસરખા વિભાગને સ્પર્શી શકેલ છે અને જ્યાં સુધી અંકમાં મુખ્યત્વે હિન્દી અને સાથે સાથે ગુજરાતી તેમ જ અંગ્રેજી
આખા જૈન સમાજનું આ મંડળને પીબળ પ્રાપ્ત ન થાય ત્યાં લેખોને સમાવેશ કરવામાં આવ્યું છે. તેના પઠનદ્વારા કેટલીક
સુધી આ પ્રસ્તાનું શુભેચ્છા–નિદર્શન અને માગસૂચનથી કોઈ ઉપયોગી વિચારસામગ્રી અને માહીતી પ્રાપ્ત થાય તેમ છે. તે
વિશેષ મહત્વ ન હોય એ તદ્દન સ્વાભાવિક છે, અને તેથી આજે જેટલે દળદાર છે તેટલો જ તેને ઉઠાવ સુન્દર બને છે. '' -
તેમાંથી કોઈ મહાન પરિણામની આશા રાખી શકાય તેમ છે. જ હીરક મહોત્સવના પ્રસંગે ભાઈ બહેનની હાજરી પ્રમાણમાં સારી હતી, જ્યારે બપોરના અધિવેશનમાં હાજરી બહુ કંગાળ
નહિ. આમ છતાં જેન સમાજનું માનસ એકતાની ભાવનાને વધારે
ને વધારે સુદઢ કરવા તરફ ઢળી રહ્યું છે એ દૃષ્ટિએ આ પ્રરતા હતી. મુંબઈ ખાતે ભારત જૈન મહામંડળનું આ અધિવેશન સૌથી પહેલું હતું. જૈન સમાજના પેટાવિભાગોને એકત્ર કરવા
આવકારદાયક છે. .
પરમાનંદ અને સંગશ્ચિત કરવા એ ભારત જૈન મહામંડળનું ધ્યેય છે. આજે
હવે-હીરક મહોત્સવ તથા અધિવેશન દરમિયાન કરવામાં જૈન સમાજમાં એકતાની ભાવના પહેલાનાં વર્ષોની સરખામણીએ
આવેલાં મહત્વનાં પ્રવચનો તથા અધિવેશનમાં પસાર કરવામાં - વધારે વ્યાપક અને ઘેરી હોવાનું આપણાં જોવામાં તેમ જ અનુ
આવેલ નિવેદનાત્મક મુખ્ય પ્રસ્તાવ ઉચિત કમમાં નીચે આપવામાં ભવવામાં આવે છે. આ બધું વિચારતાં સુન્દરાબાઈ હોલ જેવું
આવે છે - સ્થળ આવા સમારંભ અને અધિવેશન માટે ઘણું નાનું પડવું શ્રી. લાલચંદ હીરાચંદનું સ્વાગત પ્રવચન જોઈએ: આવી અપેક્ષા સેવવામાં આવતી હતી. આ અપેક્ષા બેટી ભારત જન મહામંડળ સાફ સાલથી વિભિન્ન જૈન સંપ્રપડી. આમ બનવાનું કારણ શું? અધિવેશન પહેલાં તેને સફળ દામાં પ્રેમભાવ તેમજ વ્યાપકતા વધારવાનો પ્રયત્ન કરતું આવ્યું બનાવવા માટે જે પ્રકારને સધન પ્રચાર અને વિવિધલક્ષી આયોજન છે. આ પ્રકારને સાઠ સાલને પ્રયત્ન એ કાંઈ નાનીસુની વાત હોવાં જોઇએ, અને કાર્યકર્તાઓનું જે બહાળું જૂથ જોઇએ તેને નથી. એ પ્રયત્ન ત્યારે શરૂ થયું હતું કે જ્યારે એક સંપ્રદાયના . અભાવ આવી અલ્પસંખ્યક હાજરી માટે જવાબદાર હતે. આમ લેકે બીજા સાથે ઝગડવામાં પુણ્ય માનતા હતા, એકની ટીકા