SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તા ૧-૨-૬૦ શિક્ષણસંસ્થા અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એ એક બાજુએ આજની વધતી. જતી મોંધવારીમાં અનેક છાત્રાલય અને શિક્ષણ સ ંસ્થાઓને ટકાવી રાખવાની મુશ્કેલી વધતી જાય છે, તેા ખીજી બાજુએ આવી સંસ્થાઓનો લાભ લઇને આગળ વધેલા અને વ્યવસાયી જીવનમાં સુખપૂવ ક સ્થિર થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના દિલમાં પોતપોતાની માતૃસસ્થાને મદદરૂપ બનવાની ભાવનાના કાઇ. કોઇ ઠેકાણે ઉદય થયેલા જોવામાં આવે છે. આવા વિદ્યાથીએ પોતપોતાની સસ્થાઓને લક્ષ્યમાં રાખીને મંડળેા સ્થાપે છે, અંદર અંદર સંગઠ્ઠન સાધે છે અને માતૃસ ંસ્થાના લાભમાં મનેરંજક કાર્યક્રમ કે નાટક યેાજીને અથવા તે કહુંકાળા કરીને સ ંસ્થાના ભડોળમાં સારી એવી પુરવણી કરતા રહે છે. શિક્ષણસ રચાએ અને છાત્રાલયોને આ રીતે એક નવુ' ખળ મળે છે. હ મ બુદ્ધ જીવન * સયુંકત જૈન વિદ્યાવા ગૃહું એક જાણીતી સ ંસ્થા છે, તેની કાર્યવાહી સાથે હું વર્ષોંથી જોડાયલા છુ. આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાથી ઓએ મળીને તા. ૩૧-૧-૫૪ના રાજ ‘શ્રી સ’યુકત જૈન વિદ્યાથી ગૃહ ભૂતપૂર્વ વિદ્યાથી માંડળ સ્થાપેલું, જેની અમને કાય વાહકાને કાઇ જાણ નહતી. આ મડળ પરસ્પર પરિચય અને સબંધ વધે એ હેતુપૂર્વક નાની મેટી પ્રવૃત્તિ યેાજતુ હતુ. તે મ`ડળના અહેવાલમાં જણાવવામાં આવેલ છે. તે મુંજખ સંસ્થા પ્રત્યેનું ઋણું ચુકવવાની દિશાએ કાંઇક કરવું જોઇએ એવા તે મુંડળના સભ્યોને આજથી દોઢેક વર્ષ પહેલાં એક દિવસ વિચાર આવ્યે. એ વિચાર . સંસ્થાના લાભમાં એક મનેર જક કાયક્રમ યાજવામાં પરિણત થયે, અને તા. ૧-૨-૫૯ના રાજ આ રીતે યાજાયેલા કાર્યક્રમ દ્વારા તેમણે શ. ૧૨૧૫૦ની રકમ એકઠી કરી અને તે સ ંસ્થાને ચરણે અપ ણુ કરીને મંડળે કૃતકૃત્યતા અનુભવી. આ ઘટના ખાસ ઉલ્લેખપાત્ર એટલા માટે છે. કે સંસ્થાના અમા કાય કતા પ્રસ્તુત મડળના ક્રાઇ સીધા સોંપક માં નહોતા અને આ જે કાંઇ થયુ તે અમારી કાઇ પ્રેરણાથી નહિ, પણ મડળના કાર્ય વાહકોની કેવળ સ્વયંસ્ફુત ખચ્છા અને પ્રયત્નમાંથી થયું હતુ.. એટલે સંસ્થાને થયેલી આ રકમની પ્રાપ્તિ કેવળ અણધારી અને તેથી સવિશેષ આવકારદાયક બની હતી." ૧૯૩ લયની વ્યવસ્થાપક સમિતિ વિદ્યાલયની ભિન્ન ભિન્ન શાખામાં નવાં મકાના આંધીને, આજે ૩૫૦ વિદ્યાથી ઓને સગવડ આપવમાં આવે છે તે સગવડ કુલ ૫૦૦ વિદ્યાર્થી એ સુધી વિસ્તારી શકાય એવી એક યાજના જ્યારે વિચારી રહી છે, અને તે પાર પાડવા માટે આશરે પાંચ લાખની રકમ અપેક્ષિત' રહેશે એમ જણાવવામાં આવ્યુ છે ત્યારે, વિદ્યાલયની આ રાજના સત્ત્વર અમલી બને તે હેતુથી એલ્ડ મેયઝ યુનિયનના કાય વાહકાએ તા. ૧૭-૧-૬ ના રાજ ‘રૂપાશા નામની એક નૃત્યનાટિકા દ્વારા વિદ્યાલય માટે આશરે બે લાખનુ` ભડોળ (રાફડ તેમ જ વચના મળીને) એકઠું કર્યું છે. પોતાની માતૃસ ંસ્થાને મદદરૂપ થવાનાં આવા ભવ્ય પ્રયત્ન માટે આ એલ્ડ મેયઝ યુનિયનને જેટલા ધન્યવાદ આપવામાં આવે તેટલા ઓછા છે. આશા રાખીએ કે અન્ય સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાથી એ ઉપર જણાવેલ બન્ને સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નુ' અનુકરણ કરે અને જેના ટેકાથી પાતે જીવનમાં સ્થિર થયા છે અને સમૃદ્ધ થયા છે તે સસ્થાને સ્થિર અને સમૃદ્ધ કરવા માટે ઉદ્યુકત અને અને એ રીતે માતૃસંસ્થા પ્રત્યેના ઋણને અદા કરે. પાન દ આવી જ રીતે જૈન સમાજમાં જે બહુ જ જાણીતી સંસ્થા છે. તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ઇ. સ. ૧૯૧૫માં સ્થાપના કરવામાં આવેલી. આમાંથી પસાર થયેલા વિદ્યાથી ઓએ ૧૯૨૭ની સાલમાં પેાતાનુ એક મડળ ઉભું કર્યું. આ મંડળનુ નામ છે ઓલ્ડ બૉય્ઝ યુનિયન, સસ્થામાંથી જેમ જેમ વિદ્યાથી ઓ પસાર થતા જાય છે. તેમ તેમ આ યુનિયન વધારે ને વધારે સ ંગòિત અને સમૃદ્ધ બનતુ જાય છે. આ યુનિયનં તરફથી, જયારે વિદ્યાલયના એક આદ્યસ્થાપક સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાને ૧૯૪૯ ની સાલમાં, વિદ્યાલયની તેમણે કરેલી વર્ષાભરની સેવાની કદર રૂપે, તેમના મિત્રો અને પ્રશસકો તરફથી રૂ. ૭૩૦૦ ૬ ની થેલી. અપ ણ કરવામાં આવી હતી ત્યારે, જુના વિદ્યાથી એ• માંથી રૂ. ૧૨૬૯ ની રકમ. આ થેલી માટે એકઠી કરવામાં આવી હતી, ત્યાર બાદ શ્રી માતીય દભાઇનું અવસાન થતાં વિદ્યાલય સાથેની તેમની યાદગીરી કાયમ રાખવા માટે આ યુનિયને રૂ. ૧૦૦૦ ૧ એકઠા કરીને એલ્ડ મેયઝ યુનિયન માંતીચંદ કાપડિયા ટ્રસ્ટ કુંડ' તરીકે એ રકમ વિદ્યાલયને સુપ્રત કરી હતી. ત્યાર બાદ મેસસ કપુરચંદ ધસ તરફથી વિદ્યાલયને મળેલા અઢી લાખ સામે અઢી લાખ એકઠા કરવાના વિદ્યાલયની - સ્થાપક સમિતિએ નિરધાર કર્યો અને એ રીતે એકઠા કર્યા પણ - ખરા,, ત્યારે ઓલ્ડ એયઝ યુનિયને રૂ, ૧૫૪૯૦- જુના વિદ્યાથીઓમાંથી એકઠા કરીને વિદ્યાલયને આપ્યા હતા. ' તાજેતરમાં વિદ્યા વ પવ તારાહણ વિષે ચિત્રા દ્વારા વાર્તાલાપ શ્રી મુંબઇ જૈન યુવક સંઘ તરફથી તા. ૪ ફેબ્રુઆરી, ગુરૂવારના રાજ સાજના ૬-૩૦ વાગ્યે નવી ઈન્કમટેકસ એક્સિની પાછળ ન્યુ મરીન લાઇન્સ રોડ ઉપર આવેલા ‘મનેાહર'માં ભાઈ જગદીશ નાણાવટી દાર્જીલીંગ ખાતે કેટલાએક સમયથી શરૂ કરવામાં આવેલ હિમાલયન માઉન્ટેનીયરીંગ ઇન્સ્ટીટયુટ તરફથી રાજવામાં આવતી પ તારાહણની તાલીમ વિષે સમજ આપશે અને એને લગતી હિમાલયના પ્રદેશમાં લીધેલી સંખ્યાબંધ રંગીન છબીઓ-સ્લાઇડ્સ-જેકટર દ્વારા દેખાડશે.. સઘના સભ્યાને પાતાનાં કુટુંબીજના સાથે આ પ્રસંગના લાભ લેવા વિનંતિ છે. ‘વિકાસ યાજના અને મધ્યમવર્ગ ’ શ્રી સુબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૬ ફેબ્રુઆરી, શનીવાર સાંજના ૬–૧પ વાગ્યે સંઘના કાર્યાવયંમાં ( ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ ) ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેખરના મદદનીશ મત્રી શ્રી. કાંતિલાલ મડિયા વિકાસ રાજનાએ અને મધ્યમ વર્ગ' એ વિષય ઉપર ૧. હર વ્યાખ્યાન આપશે. મ`ત્રીઓ, મુ`બઈ જૈન યુવક સંઘ પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણ સ ંસ્થામાં ધૃતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કાઈ પણ શુભ પ્રસંગે વહેચવા લાયક પુસ્તકા સત્ય શિવ સુન્દરમ્ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના લેખસ ગ્રહ કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશકા સાથે કિ’મત રૂા. ૩, પેસ્ટેજ ૦-૬-૦ મુંબઇ જૈન યુવક સંધના સભ્યા તથા પ્રમુદ્ધ જીવનના ગ્રાહકો માટે સત્ય શિવ સુન્દરમ: કિ`મત રૂા.૨, ધિસત્ત્વ : કિમત રૂા. ૧ મળવાનું ઠેકાણું; મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રસ્તા, અમદાવાદ,
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy