________________
F"
૧૫૬
* ,
તા. ૧૬-૧૨-૨૦
ભરાવાનું છે ઉપયોગ કરવાની જાગ્રસના વાતા
થતા રહે છે એને અમલીરૂપ આપીને કેંગ્રેસની સામે એક ઉપગ ન જ થઇ શકે અને સચિવાલયમાં એ સંબધી એ નમૂને રજુ કરે કે જેને અનુસરવા કેંગ્રેસના અધિવેશનના યોજના તૈયાર કરવાની પ્રવૃત્તિ ન જ કરી શકાય, એમ નિશ્ચિત ભવિષ્યના આમંત્ર લલચાયા વગર ન રહે, અને એ રીત રૂપે લાગે છે. કુંભમેળા જેવા સાર્વજનિક મેળાના પ્રસંગે કેંગ્રેસના અધિવેશને ભરવાની જડ અને અમુક અંશે સરકારી તંત્રે આપમેળે જ કામે લાગવું જોઇએ એ સમજી અકાર્યક્ષમ બની ગયેલી પ્રણાલિકામાં કાયાપલટો આવે. શકાય એવી વાત છે. પણ જ્યાં ગમે તેવા મોટા કે ગમે તેવી અત્યારે કેંગ્રેસ માટે કરવા જેવું આ જ ખરેખરું કામ છે; મોટી બહુમતી ધરાવવા છતાં એક પક્ષનું કામ હોય ત્યાં તે બાકી ચાલુ ચીલે ચાલીને જંગી જલસા કરવાની તે કયાં એમાં સરકારી તંત્રને જોતરવાને વિચાર પણ કેવી રીતે થઈ નવાઈ રહી છે? કેંગ્રેસના અધિવેશનની પ્રણાલિકામાં આવે, શકે એ સમજાતું નથી. છતાં આજે તે જાણે આ કામ કાયાપલટ કરી બતાવવો એ જ ગુજરાતની કેંગ્રેસ માટે રાજ્યનું પિતાનું જ હોય એ રીતે વિવેક કે ભેદરેખા ભુલાઈ સોનેરી તક હતી; પણ અત્યારે મોટામાં મોટું આધવેશન | ગઈ છે. આથી સરકારી અધિકારીઓ કે કર્મચારીઓનાં મન ભરાય, એ માટેની જે જંગી તૈયારીઓ ચાલી રહી છે, અને ઉપર કેવી છાપ પડવાની, અને એમની પોતાની ફરજમાં કેવી અનેક જરૂરી-બિનજરૂરી આકર્ષણ ઊભાં થઈ રહ્યાં છે, એ ઢીલાશ આવવાની, એને તે કઈને વિચારસરણે પણ જોતાં આપણે દેશને એક નવો અને હિતકારક નમને આપ- આવતા હશે ખરે? માનીએ કે કાલે કોઈ વિરોધ પક્ષનું વાની એક સોનેરી તક ગુમાવી દીધી છે એમ જ લાગે છે ! અધિવેશન ભરાવાનું હોય છે. એમાં ગુજરાત સરકાર પિતાના
પગારદાર કર્મચારીઓને ઉપયોગ કરવાની છૂટ આપે કે આપી કેંગ્રેસના ભાવનગર-અધિવેશન માટે ગુજરાતમાં જે
શકે ખરી? જે ત્યાં ના કહી શકાય તો કેંગ્રેસના પિતાના તૈયારીઓ ચાલી રહી છે એ પહેલાંના કોઈ પણ અધિવેશન
અધિવેશન માટે પણ એને નકાર જ ભણુ ઘટે, પણ આજે કરતાં ઓછી હોય એમ લાગતું નથી. આ અધિવેશન સુંદર
- સ્થિતિ સાવ જુદી છે. અને આકર્ષક થાય એ માટે પૂરેપૂરે પ્રયત્ન ચાલી રૉ છે. - છાસઠ જેટલા દરવાજા કે કમાને (અલબત્ત પ્રજા કે વેપારી - સત્યાગ્રહ આશ્રમની આર્થિક વ્યવસ્થામાં પિતાની કસોટી વર્ગ તરફથી) પ્રમુખના સ્વાગત માટે ઊભાં કરવામાં આવનાર પ્રમાણે શુદ્ધિ ન જળવાતી લાગી અને પૂજ્ય ગાંધીજીએ
છે. સરદારનગરને શણગારવા માટે કંઈ કંઈ ચિત્રો રંગરેખામાં કસ્તુરબા જેવાંને પણ ચર’ કહેવામાં સંકોચ ન રાખે, એ - ઊતરી રહ્યાં છે. આવું બધું શા માટે ? લોકો વધારે ઉમદા દાખલે આપણે હજી ભૂલ્યા નથી. આ સ્થિતિમાં આકર્ષાય અને પહેલાંના અધિવેશનની જેમ લાખોની સંખ્યામાં ગુજરાતની કેંગ્રેસ પાસેથી તે ખરી રીતે એવી અપેક્ષા રહેતી હતી ભેગા થાય એટલા માટે જ ને? આવું બધું ચાલવા છતાં કે આ અધિવેશન ભરવાના પ્રયત્નમાં રાજય સરકાર અને રાજય
સાદાઈપૂર્વક આ અધિવેશન ભરવાની વાત કહેવામાં આવે છે; કર્તા પક્ષ એ બે વચ્ચેની ભેદરેખાનું અણીશુદ્ધ પાલન કરીને ' અને એમાં માનનીય શ્રી મોરારજીભાઈ દેસાઈનું નામ પણ એક તંદુરસ્ત પ્રણાલિ ઊભી કરીને આ અધિવેશનને દાખલા
જોડવામાં આવે છે, ત્યારે સાચે જ વિચારમાં પડી જવાય છે. રૂ૫ અને યાદગાર બનાવવામાં આવશે. એના બદલે અત્યારે તે સાવ સાદાઈ અને કરકસર સાથે સાથે ચાલતાં હોય છે. જ્યાં જુદું જ જોવા મળે છે. આનું પરિણામ તો લાંબે ગાળે એ ભપકાઓ અને આકર્ષણે ઊભાં કરવાની જ દષ્ટિ હોય ત્યાં ન આવે કે બીજે પક્ષ કયારેક સત્તા ઉપર આવે તે એ પણ તે સાદાઈ ટકી શકે છે કે ન તો કરકસર થઈ શકે છે. એટલે ' પિતાના પક્ષના લાભને માટે પિતા હસ્તકના સરકારી તંત્રને આ બધી વાત સમજાતી નથી, કે ગળે પણ તરતી નથી. વિનાસંકોચે ઉપયોગ કરવા લાગે. એટલે અત્યારે જે રીતે મનમાં તે વારંવાર એ જ સવાલ ઊભું થાય છે કે સર્વોદયની ગુજરાતની કેંગ્રેસ વતી રહેલ છે તેમાં “માત્ર ડોશી મર્યાને જ સ્થાપના સાથે આ શો સંબંધ? અથવા એ માટે આની નહિ પણ જમ ધર ભાળી જવાનો પણ ભય લાગે છે. શી અનિવાર્યતા ?
આવું બધું જોઈને (ખાસ કરીને સરકારી તંત્રને જે રીતે આ બધામાંથી એક વાત એ પણ નિષ્પન્ન થતી લાગે છે ઉપયોગ થઈ રહ્યા છે તે જોઈને) મનમાં કંઈક વાર એમ થઈ કે આથી પ્રજામાં “આ શાસકવર્ગ અને આ પ્રજા, એવા ભેદ આવે છે કે આ માટે ગુજરાત પ્રાંતિક સમિતિના પ્રમુખને ફરી જન્મે છે. શાસકવર્ગ અને પ્રજા વચ્ચેનો ભેદ એ તે પૂછીને શંકા-સમાધાન કરી લેવામાં આવે તે કેવું? પણ ' રાજાશાહી યુગની પેદાશ હતી. એને દૂર કરીને સમસ્ત પ્રજામાં તરત જ મનમાંથી જવાબ મળે છે કે એ પિતે તે અધિવેશનના
એકરૂપતા સ્થાપવા માટે તે સ્વરાજ્યની જરૂર હતી, અને સ્વાગતપ્રમુખ છે. વળી કયારેક એમ પણ થાય છે કે ગુજરાતની આવી એકરૂપતા એ જ લોકશાહી કે પ્રજાસત્તાક રાજતંત્રને કેંગ્રેસના મેવડી માનનીય શ્રી મોરારજીભાઈને પૂછીએ તે ? તે પ્રાણ છે. એ જે જોખમાઈ, તે છેવટે લોકશાહી નામની જ ત્યાં પણ એવો જવાબ મનમાંથી મળે છે કે એમના સતત બની રહેવાની.
માર્ગદર્શન નીચે તો આ બધું ચાલી રહ્યું છે. ત્યારે આ માટે
કેંગ્રેસના પ્રમુખશ્રીને પિતાને પૂછવું ? તો થાય છે કે ત્યાં અને આ બધી બાબતે કરતાંય જે સવાલ મારા મનમાં સતત
પડઘમના મેટા અવાજમાં તતૂડીના નાના અવાજને કે ઊઠયા કરે છે તે એ છે કે આ અધિવેશનની તૈયારી માટે ગુજરાતને
સાંભળશે? અને શ્રદ્ધાસ્પદ શ્રી નેહરુજી તે દેશ-વિદેશના ઉગ્ર રાજકર્તા પક્ષ એટલે કે કેંગ્રેસ “મોસાળ જમણુ અને મા
સવાલોમાં એટલા બધા ગુંથાયેલા છે કે એમને કંઈ લખવાને પિરસણ ની જેમ ગુજરાતના સરકારી તંત્રને-ગુજરાત રાજ્યના
વિચાર કરવાની પણ હિંમત કેમ થઈ શકે? ત્યારે પૂછવું કોને? પગારદાર અમલદાર, અધિકારીઓ કે કર્મચારીઓને-જે રીતે
અને સમાધાન કોણ કરે ?_આવી ગડમથલમાંથી આ સવાલ ઉપયોગ કરી રહેલ છે, તે વ્યાજબી છે ખરો ? કેંગ્રેસનું
જાહેરમાં રજુ કરવાનું મન થઈ આવ્યું છે. અધિવેશન ગમે તેટલું મેટું હોય અને એનું મહત્ત્વ ગમે. તેટલું વધારે આંકવામાં આવતું હોય, છતાં છેવટે એ એક તા. ૫-૧૨-૬૦
રતિલાલ દીપચંદ દેસાઈ પક્ષનું જ અધિવેશન છે, અને તેથી એનાથી સરકારી તંત્રને માલપુર અમદાવાદ-૬.