SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ ક્રાંતિની વાત આવી તે ધમગુરૂઓએ, શસ્ત્રની આજ્ઞા આગળ ધરીને, નવા વિચારાનો વિરોધ કર્યો; અને એમનું સૌથી મેટુ પ્રચારત્ર રહ્યું છે. ધમ ભયમાં છે!” આ ભયની સામે ધ– ભીરૂ બની ગયેલા મામવીના વિચારને સ્વતંત્ર થવાના અવસર જ ન મળ્યે . માનવ ઇતિહાસમાં આવી સ્થિતિ આપણતે વારવાર જોવા મળી છે. ધમને નામે માનવને સત્ય અસત્યની બાબત મીત્તઓને જુએ છે, બરાબર એનાથી ઊલટાં તથ્ય ઉપર ભાર બુદ્ધિપૂર્વક વિચાર કરવાની છૂટ ન હતી. મહાત્મા ટૉલ્સ્ટૉયે કહ્યું છે એ પ્રમાણે, માનવીએ પેાતના ઘર અને કુટુંબની વ્યવસ્થા. વ્યાપાર-વ્યવસાયનું સંચાલન, રાજનૈતિક કાર્યોં અને વૈજ્ઞાનિકો તેમ જ કળાવિષયક પ્રશ્નોના ભાભતમાં મુદ્ધિથી કામ લીધું, પરંતુ જ્યારે પણ ધની બાબત આવી કે એની સ્વતંત્ર મુદ્ધિ ઉપર અંકુશ મૂકી દેવામાં આવ્યે . અને એને ભરપૂર્ણાંક કહેવામાં આવ્યુ` કે ધર્મગ્રંથોમાં એટલે કે શાસ્ત્રમાં જે સત્યનુ પ્રતિપાદન કરવામાં આ યુ' છે, એને જ શ્રદ્ધ પૂર્વીક માનીને એણે ચાલવું. આ શાસ્ત્રોએ માનવ પ્રગતિમાં જે વિઘ્ન નાખ્યું છે, અનુ ખૂબ સુંદર- દિગ્દર્શન . શ્રી જવાહરલાલ નેહરૂએ પોતાના વિશ્વ— રિહાસને લગતા પુસ્તકમાં કરાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે-એ ધશાસ્ત્રો આપણને દુનિયાના એ યુગના વાત કહે છે કે જ્યારે એ લખાયાં હતાં. એ યુગનાં વિચારે અને પ્રથાઓનુ એ પ્રતિપાદન કરે છે. એમાં ધમની વાતા હોવાને કારણે. એમ કહેવામાં આવે છે કે, ભી દુનિયા ગમે તેટલી બદલાઇ જાય, આ પ્રથાઓ અને વિચારોમાં પરિવર્તન કરવાના આપણને ક્રાઇ અધિકાર નથી.” છુ તેથી જ, આ ધનુ' બંધન માનવ-પ્રગતિમાં ભારે વિઘ્ન નાખી રહ્યું છે, અને જ્યાં લગી આ બન્ધનને ધરમૂળથી ઉખાડી ફેંકવામાં ન આવે, ત્યાં લગી સાચા અર્થમાં પ્રગતિ અસંભવ છે. સ્વ. શ્રી કિશોરલાલ ધનશ્યામ મશરૂવાળાએ ‘સમૂળી ક્રાંતિ ' પૃ. ૬ માં સાચું કહ્યું છે કે માનવીના અને સમાજના વંન અને વ્યવહારમાં ધરમૂળથી ક્રાન્તિ કરવી હેાય તે, સૌથી પહેલાં એની ધાર્મિક માન્યતાઓમાં પરિવત ન કરવાની જરૂર છે." અને આ ધરમૂળથી ક્રાન્તિ કરવાને માટે આપણે ધર્મના ઉદય અને 'એના માજ સુધીના વ્યવહારની, ઐતિહાસિક દૃષ્ટિએ, પરીક્ષા કરવી જોઇએ; એમ કર્યાં વગર આપણા ક્રાંતિ-ારી વિચારે ઉપ ઉપરના સુધારાઓ સુધી જ મર્યાદિત રહી જશે. ધ ને નામે આજ આપણને જીવનની જે બૌદ્ધિક ભૂમિકા ઉપર રહેવાનું કહેવામાં આવે છે, અને એને માટે હજારા તીથ કરો શાસ્ત્રમાં, ગુરૂ વગેરેની દુહાઇ આપવામાં આવે છે, સભવ છે કે, જેમનું વિસર્જન કરવાની જરૂર પડે. એ બનવા જોગ છે કે આ વાત, પોતાના હાથે પાનાના શરીરને કાપવા જેવી કડવી અને ભયાનક લાગે; પણ એમ કર્યાં વગર આપણે ધખના જડ બંધનમાંથી નીકળી જ ન શકીએ. ધમનાં આ બંધનાને કારણે આજ લગી માનવજાતિ ખંડ-ખંડ થતી રહી છે, યુદ્ઘના દાવાનળમાં આરાતી રહી છે અને વિચારાની જડતાને કારણે ચેતનહીન બનતી રહી છે. જીવન તા ૧-૨-૬૦ આથી સ્થિતિમાં કોઇ ફેર ન પડયો. જડતાની આ સ્થિતિએ માનઃ વીતે એટલે બધા જકડી રાખ્યું છે કે એમાંથી બચવાની ભાવના નામશેષ જેવી થ ગ, અને એટલુ' બધું અજ્ઞાન પેદા થઇ ગયુ કે, રેજેરાજ વનમાંએ જે તથ્યાને અને માનવ– મહાપુરૂ થયા, જેમને ધમ સુધારક તરીકે બિરદાવવામાં આવ્યા, પરંતુ એમણે પણ મૂળ ઉપર કુઠારાધાત ન કર્યાં; ઉપર ઉપરથી કેટલાક સુધારા અને પરિવર્તનની વાત કરી; પરસ્પરમાં સહિષ્ણુતાનું વાતાવરણ પેદા કરવાના ઉપદેશ આપ્યા; જુદા જુદા ધર્માએ આપસઆપસમાં લડવું ઝધડવુ નહીં' એમ કહ્યું; પરંતુ ધ'ની મૂળ જડ દૃષ્ટિના વિધિ તે! એમણે પણ ન કર્યાં બંધા ધર્માંના સિદ્ધાન્ત સારા છે, અને બધામાં સુમેળ સાધીને ચાલવામાં માનવીનું કલ્યાણુ છે. એમ કહીને કામ પતાવવામાં આવ્યું. આપવાવાળા વિચારાને અને સિદ્ધાંતને પણ-ગંખો બંધ કરીતે, સ્વીકાર કરી લે છે. અને આ અજ્ઞાનથી ભરેલી દૃષ્ટિનું ગૌરવગીત ગાયા કરે છે. ફક્ત એટલા જ માટે એની સાથે ધતુ નામ સંકળાયેલું' છે ! આ ધથી સમાજનું કામ નથી સસ્તુ, રાજનીતિનું કામ નથી સરતું, વ્યાપાર-ધવસાય અને અપાનમાં અને ઉપયોગ ‘નથી થઇ શકતે, વિજ્ઞાને પ્રગટ કરેલાં તથ્યાને. એની મારફત સાબિત નથી કરી શકાતાં; · એટલે તે ધર્મ આ બધાંથી જુદા પડીને, પોતાની જાતને માનવીના આત્મા સાથે જોડી ને, એ શાસ્ત્રીયદર્શીનના બચાવ કરવામાં પોતાની ચરિતા તા માની લીધી કે જેને આપણા જીવન । વાસ્તવિકતા સાથે કશે જ સંબધ નથી. સામાજિક, આર્થિક અને રાજકીય જીવનમાં વધી રહેલી ધમવિમુખતાના યુગમાં ધમ કેવી રીતે ટકી રહે, અને એમાં જામી ગયેલાં સ્થાપિત હિતેા-સાધુ, મહાત્મ અને આચાર્ય.-કેવી રીતે પેતાના દૃખખા જાળવી રાખી શકે, એને વિચાર કરીને એમણે ધનવાને અને રાજ્ય કરવાવાળા લોકોને પાત ના રખેવ । બનાવી દીધા. - આધવાઓ માનવીની સ્વતંત્ર વિચારશકિત અને અનાંથી પેદા થતી બળવાખોર નૃત્તિને દબાવી ખવાને માટે -ત-દિવસ મુકિત અને આત્મન્નતિના ગોરખધંધામાં એક એક વાતનું રટણ કર્યાં કરવાની પ્રક્રિયામાં લાગ્યા રહે છે, અને ૫ –પુણ્યની—ભયાનક કે ધાભા ભણી-પરલેાક' સબંધી વ્યાખ્યા કરીને માનવીને ભયભીત બનાવી મૂકે છે, કે જેથી એ કયારે સ્થાપિત હિતો દ્વારા કરવામાં આવતા શેષણની સામે માથુ ઊંચકવાના વિચાર જ નકરી શકે; અને આના બદલામાં ધનવાને અને રાજ્યકર્તા એમને પ્રેાસાહન આપતા રહે છે; એમને મા મંદિર, મા અને તી ધામે ઉભાં કરતા રહે છે, તેમજ દરે પ્રાના બાડ...બરને ટકાવી રાખે છે. ઇતિહાસ એ વતના સાક્ષી છે કે ધન, રાજ્યસત્તા અ ધમની વચ્ચે હંમેશાં અખંડ એતા રહી છે; એમને એકખીજાન મદદ મળતી રહી છે. આ સ્વાથી એકતા કે ષડ્યંત્ર ભારત મા વીને પૂરેપૂરા દખાવવામાં આવ્યા છે. આ સ્વાથી એકતાએ સત્યન શોધ અને સત્યના આચરણ ઉપર ભાર આપ્યા, પરંતુ ધન પ્રતિષ્ઠા અને આડંબરની રક્ષાન માટે મોટામાં મોટા અસત્ય પ્રચાર કર્યા! જે ધમ શાસ્ત્રામાં સેકડે-હજારો વર્ષોંનું અસ ભરેલુ છે, અમને ઇશ્વરની રચના માનીને, માનવીની બુદ્ધિ એ રશી ન શકે એ પ્રતિપાદન કરીને, એમને ટકાવી રાખવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. આ લાંબા સમયના ષડ્યંત્ર કે સ્વાર્થ એકતાની સામે અવજ ઉઠાવવા, એ અત્યારના યુગની માંગ અનિશ્ચિત છે કે જો માનવીની બુદ્ધિને આ ધન ધનની સાંકળે માંથી મુકત નહીં કરવામાં આવે તે, અત્યારે સમાજમાં અજ્ઞાન અને વહેમથી ભરેલી સાંપ્રદાયિકતા પ્રવતી રહી એમાં ભગવાન કે ઇશ્વરના અવતાર માનીને ઇશ્વરના આ રખેવા તથા ભકતા જે પાખંડ-લીલા ચલાવી રહ્યા છે, એને નહી આવી શકે. મૂળ હિંદી ભંવરમલ સિંઘી અનુવાદક : "તિલાલ દીપચંદ દેસા
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy