________________
પ્રબુદ્ધ જીવન
‘આગમ પ્રકાશન કાર્ય ’-એક સ્પષ્ટીકરણ તેની આગળ માજથી ૧૫૦૦ વર્ષ પહેલા એ શબ્દો મુકાયા જ
વીરનિર્વાણુ સંવત ૯૮ ની જ સાલ હતી. એમ નહાત તા
ન હાત. પ્રક જોતાં એ ભૂલ સુધારવાનુ રહી ગયું લાગે છે. સ્વ.સાગરાન દસૂરિનું આગમપ્રકાશન પાતાને જે હસ્તલિખિત પ્રત સારી અને પોતાનાં મન્તલ્પેશને અનુકૂળ લાગી માત્ર તે પ્રત ઉપરથી જ કરવામાં આવેલ છે આવે કાંઈક મારા ખ્યાલ હતા અને આ બાબતને મેં તેમની સર્વસુવિદિત સાંપ્રદાયિક કટ્ટરતા સાથે જોડી હતી. આમ કરવામાં તેમના આગમ-પ્રકાશનના સન્નિષ્ટ કાર્યને મે અન્યાય કર્યાં છે એમ જ્યારે શ્રી દલસુખભાઇ જણાવે ત્યારે મારે તેમનું કહેવુ નતમસ્તકે કબૂલ કરવું રહ્યું અને આ બાબત તેમજ અન્ય હકીકતદાષા માટે મારે જરૂર દિલગીરી દર્શાવવી રહી.
પરમાનદ
તા. ૩૧-૧૨-૬૭
પ્રબુદ્ધ જીવનના તા. ૧૬-૧૧-૬ના અંકમાં મહાવીર વિદ્યાલયના આગમ પ્રકાશન કાને વધાવી લેતી જે માંધ પ્રકટ થઇ છે, તેમાં કેટલાક હકીકતદોષ છે તે નિવારવાની જરૂર છે. અંધા આગમા ૨૫૦૦ વર્ષ જેટલા જૂના નથી. માત્ર અંગેના અમુક ભાગ જ એટલે જૂતા હાઇ શકે; બાકીના, ખાસ કરી અગબાહ્ય ગ્રન્થા તે જુદું જુદ્દે સમયે બન્યા છે અને ક્રમે કરી આગમામાં સ્થાન પામ્યા છે.
વળી વલ્લભીમાં આગમનું લેખનકાય થયું તે વીર નર્વાણુ સંવત ૯૮૦ છે, મત તેર ૯૩ છે અને નહિ કે ૧૯૮૦ અને વુક્ષભીમાં દેવધ ગણિએ બધા શ્રુતધરાને એકત્ર કર્યાં હતા અને વાચના કરી હતી એમ નહિ; પણ વલ્લભીમાં નાગાર્જુનસૂરિએ બહુશ્રુતાને એકત્ર કરીને વાચના કરી હતી. એ જ અરસામાં મથુરામાં આર્ય સ્કંદિલે પણ બહુશ્રુતાને એકત્ર કરી વાચના કરી હતી. આ બન્ને વાચનાને લગભગ દેશઢસે। વર્ષ વીત્યા પછી આ દેવધ ગણિએ અન્ય શ્રુતધરાની સહાયથી માથુરી વાચનાને અને વલ્લભી વાચનાને આધારે પુસ્તક લેખનની યોજના કરી હતી તે વીરનિર્વાણુ સંવત ૮૦ અગર ૯૯૩માં થઇ. આ પુસ્તક લેખનમાં માથુરી વાચનાતે મુખ્ય માનવામાં આવી હતી અને નાગાર્જુની વાચનામાં આવતા પાઠાંતરીને નોંધી લેવામાં આવ્યા હતા, જે આજે પણ નોંધાયેલા મળી આવે છે.
સમગ્ર આગમપ્રકાશનનું કાર્ય સર્વ પ્રથમ આચાર્ય સાગરાન સૂરિએ કહ્યુ એમાં પણ હાકતદોષ છે. તે પહેલાં પશુ ખાશુ ધનપતિસિંહ દ્વારા સટીક આગમેા પ્રકાશિત થઇ ગયા હતા અને મૂળ તથા હિન્દી અનુવાદ સાથે આચાય · અમેલખ ઋષિએ સ્થાનકવાસીને માન્ય એવા ૩૨ આગમા પ્રકાશિત કર્યાં હતા; પણ આમાં વિશેષ સ શેાધનને અવકાશ હતા અને સફાઇપૂર્વક પાઇની પણ જરૂર હતી. આચાયૅ સાંગરાન દરિએ એકરૂપમાં સુંદર મુદ્રણ કર્યું અને પ્રથમના અને કરતાં શુદ્ધિ પણ વધારે જાળવી એ સ્વીકારવુ જોઇએ અને એવું ભગીરથ કાર્ય એકલે હાથે કર્યું એને પણ મહદ્ યશ તેમને ફાળે જાય છે.
વળી તેમણે પોતાની સાંપ્રદ.યિક કટ્ટરતાને કારણે આગમાના આ પ્રકાશનમા કોઇ પણ પ્રકારની ધાલમેલ કરી હેય એવું નથી. એટલે એવા જે આક્ષેપ તેમના ઉપર મૂકવામાં આવ્યે છે તે વ્યાજબી નથી અને એક સન્નિષ્ઠ વ્યક્તિને અન્યાય કવા જેવુ છે. એમના એ પ્રયત્નને ભૂમિકા રૂપે સ્વીકારીને જ મહાવીર વિદ્યાલયના આગમપ્રકાશનનું કામ સરળ થવાનું છે એ પણ સ્વીકારતાં સાચ નથી.
આગમ સંશોધનનું કાર્ય ધણુ જ કપરું છે અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી લગભગ ૨૫ વર્ષ થયાં એ એકમાત્ર કાની પાછળ પડયા છે, તે અર્થે તે જેસલમેર સુધી પણ જઇ આવ્યા છે અને આગમેની જે જે વિશિષ્ટ પ્રતા તેમના ધ્યાનમાં આવી છે તેના પાંડાની તેાંધ સતત લેતા અને લેવરાવતા આવ્યા છે. તેમના એ ૨૫ વર્ષના પરિશ્રમનું અને સમાજની વિવિધ સસ્થા અને વ્યક્તિએ કરેલ ખર્ચનું સુફળ મહાવીર જૈન વિદ્યાલયના પ્રકાશનમાં મળવાનું છે. એ જ એ પ્રકાશનની વિશેષતા છે.
તા. ૨૫-૧૧-૬૦, અમદાવાદ.
દલસુખ માલવિયા
તંત્રીનેાંધ: પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલુ આગમ-પ્રકાશન કાય’' એ ‘મથાળા નીચેની મારી નોંધમાં એ વિષયને લગતી મારી અધૂરી સમજણને અંગે જે થોડાક હકીકતદોષ પ્રવેશી ગયેલા તે તરફ ધ્યાન ખેંચતી શ્રી દલસુખભાઇ માલવિયાએ લખી માકલેલી નોંધ ઉપર પ્રગટ કરવામાં આવી છે અને તે માટે તેમના હું આભાર માનુ છુ.
મારી નોંધમાં શરૂઆતમાં જે વીરનિર્વાણ સ્વત ૧૯૮૦' એમ જણાવેલ છે તે કેવળ મુદ્રણદેષ છે. મારા મનમાં
૧૪૯
‘હું પાપ કેવી રીતે કરી શકું ?’
એક શ્રીમંત જમીનદાર હતા. એણે બાગ બનાયેં અને તેમાં જાતજાતનાં ફળઝાડા રેપ્યાં. જ્યારે એ રાપ મેાટા થયાં અને તેને ફળ આવવા લાગ્યાં ત્યારે એની સંભાળ રાખવા માટે એણે એ ચોકીદાર રાખ્યા. એમાં એક આંધળા હતા અને બીજો લોંગડા હતા. બેઉ બાગના દરવાજે એસી ચેકી કરતા, જમીનદારે વિચાર્યું" કે બેઉ ચેકી તે બરાબર કરશે પણ ફળની ચેરી નહિ કરી શકે.
એ વાતને દિવસેા વહી ગયા અને શરદપૂનમ આવી. ચાંદની એવી તા ફેલાઇ હતી કે કીડી પણુ ચાલતી હૈાય તે દેખાય. ચાકી કરતાં કરતાં લગડાએ વૃક્ષ પર લટકતાં ક્ળે જોયાં અને તેના મોંમાં પાણી છૂટયુ. એણે આંધળાને કહ્યું: કળા એવાં તે મજાનાં લાગ્યાં છે કે ખાવાનુ મન થાય ! વળી કેટલાં બધાં છે!'
તેા પછી શેની રાહ જુએ છે? ચાલ આપણે ખાઇએ.' આંધળાએ કર્યું.
હું તે ચાલી શકતા નથી. હા, જો તુ મને ત રા ખભા પર એસાડી લે અને કહ્યું ત્યાં તુ મને લઇ જાય તે ફળ તેાડી શકાય.
આંધળાએ હા પાડી અને લગડાને કાંધ પર બેસાડી તે કહે ત્યાં તેને લઇ જના તે થોભો અને લગડે પાકેલાં સારાં કુળ તાતે, ખાવા જેટલાં કુળ થયા પછી બનેંકે પેતાની જગ્યા પર આનંદથી ખાધાં.
બીજે દિવસે જમીનદાર ભાગમાં આળ્યેા. એને ઘેાડાં કળા ઊતારી લીધેલાં જણાયાં. એણે મેઉ ચોકીદારને ધમકાવ્યા તમે બરાબર ચાકી કરતા નથી. જુએ આ ઝાડ પરથી કોઇ મૂળ ચેરી ગયુ છે.
માલિક, ખામમાં તે કાઇ આવ્યુ નથી—મનેએ કહ્યુ. ત્યારે તમે તાયાં હશે, જાય કયાં ?'
અરે, માલિક, હું તેા ચાર્લી શકતે નથી તે આ તા આંધળા છે અમે કેવી રીતે ફળ તેાડી શકીએ? ’—લગડાએ બચાવ કર્યાં.
‘જો તુ આંધળાની કાંધ પર બેસે તે એ તને તું કહે ત્યાં લઇ જાય તો તું સહેલાઇથી ફળ તેાડી શકે, ખરું ને? જમીનદારે લંગડાને કહ્યું. તે કશા જ જવાબ આપી શકયા નહિ. માણસની વાત પણ આવી જ છે. દેહ કહે છે કે જડ છું, માટીને પિંડ છું, અંધ છું, માટે પેદા કરનારી ચીજને હું જોઇ શકતા નથી. મારાથી પાપ થાય એ શકય જ નથી. પાપ શી રીતે થાય એ હું જાણુતે જ નથી,’
જીવાત્મા કહે છેઃ ‘ જ્યારે મારી પાસે પાપ કરવાનું કાઇ સાધન નથી ત્યારે હું પાપ કેવી રીતે કરી શકું? શું ઇન્દ્રિયા વિના થઇ શકે ખરું ?
શરીર અને આત્માની વાત સાંભળી આત્મા શરીરની કાંધ પર બેસે છે અને
પાપ થાય છે.’
ભગવાન કહે છેઃ બન્નેના સહકારથી
ટોલ્સટોય