________________
૧૩૮ .
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-:
આ
•
બધા વિષયોના શિક્ષણપ્રદાન પાછળ ગાળવામાં આવે છે. આ છે, જ્યાં તે લોકોની ગરીબાઈ અને વેદના નજરોનજરે નિહાળે છે. રીતે તેના જીવનનું જે મુખ્ય કાર્ય છે તે માટે તે પૂરી યોગ્યતા તેમને વકતૃત્વની તાલીમ આપવામાં આવે છે અને ધાર્મિક પ્રાપ્ત કરે છે. તેનું કાર્ય માનવજાતને દિવ્ય સૃષ્ટિ તરફે લઈ વિષયે ઉપર તેમની પાસે લેખો અને નિબંધ લખાવવામાં આવે જવાનું છે. થીઓલોજી-ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનું તત્વજ્ઞાનલિક છે અને તે સામયિક પત્રમાં પ્રગટ કરવામાં આવે છે. પાદરી માટે સૌથી વધારે મહત્વને વિષય છે. તે જ્ઞાનપ્રાપ્તિ આ રીતે તેને અભ્યાસક્રમ બધી બાબતોનો પૂરે વિચાર સાથે જે “નક્કર ' જ્ઞાનના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં કરીને વ્યવસ્થિત રીતે અને જરૂરી બધા વિષ અને પ્રવૃત્તિઓને આવ્યો છે તે શિક્ષણની પૂર્ણાહુતિ થાય છે.
સમાવેશ થાય એ રીતે ઘડવામાં આવ્યું છે અને એમ છતાં આ સાથે રમતગમત માટે પણ આ સેમીનરીમાં અનેક જ્યારે વિદ્યાથી" પોતાના અભ્યાસક્રમના છેડે આવે છે ત્યારે પ્રકારની સગવડ હોય છે અને આનંદ વિનોદના પ્રસંગે, આ સેમીનરીમાં ગાળેલાં દશ વર્ષ તેને બહુ ઓછાં અપૂરતાં - ઉજાણીઓ અને પ્રવાસે, નાટક અને ગાયનસમારંભે આ ભોલુમ પડે છે. જ્યારે તેને રીતસર એક ધર્મગુરુની દીક્ષા આપ
બધું નિયત ક્રમ મુજબ ચાલુ ગોઠવવામાં આવે છે. સંગીતની વાને વખત આવે છે ત્યારે તે માટે હજુ પિતે પૂરી થોગ્યતા પણ રીતસર તાલીમ આપવામાં આવે છે, કારણ કે ખ્રિસ્તી પ્રાપ્ત કરી નથી એમ તેને લાગે છે; એક પ્રકારની ગૂઢતાની અનુભૂતિ ધાર્મિક જીવનમાં સંગીતને, સમૂહગાનને મહત્વનું સ્થાન આપ
તેના ચિત્તને આવરી લે છે; કારણ કે આ ગંભીર પ્રસંગે તે એક વામાં આવ્યું છે.
સાધારણ આદમી મટીને “બે દુનિયાને ભવ્ય નાગરિક બની આ સેમીનરીમાં ભણતા વિદ્યાર્થીને તેના ભાવી કાર્યને જાય છે, ખ્રિસ્તી સાધુસંસ્થાનો સભ્ય બને છે. ત્યારથી તેને લક્ષમાં રાખીને રવિવારના દિવસે આસપાસ રહેતા લોકોને ધર્મો- એક ધર્મગુરુ તરીકે ઓળખવામાં–સ્વીકારવામાં–આવે છે. પદેશ આપવા માટે મોકલવામાં આવે છે. વળી તેને હોસ્પિટલમાં
મૂળ અંગ્રેજીઃ રેવ. ફાધર ડી. ફેરા અને ગરીબ લોકોના લત્તાઓમાં પણ અવારનવાર મોકલવામાં આવે
અનુવાદક: પરમાનંદ “પાગલ પ્રેમીને મળતા બીજા બે કિસ્સાઓ .. [‘પાગલપ્રેમી ની કથાએ ઊભી કરેલી સમસ્યાને હું વિચાર કરી રહ્યો હતો, એવામાં નવજીવન પ્રકાશન મંદિર તરફથી પ્રગટ થયેલ - જીવનનું ભાથું” એ મથાળાની એક પુસ્તિકા મારા જેવામાં આવી. આ પુસ્તિકામાં શ્રી મગનભાઈ જે. પટેલે સંપાદિત કરેલા શ્રી રવિશંકર
મહારાજના ચેડાંક પ્રવાસ-પ્રવચનને સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ સંગ્રહમાં “ લગ્ન એટલે સ્વાર્પણ” અને “એક સરકારી સારી”. એ શિષ નીચે બે સામાજિક કિસ્સાઓ રજૂ કરવામાં આવ્યા છે, “પાગલપ્રેમી ની ઘટના પાછળ રહેલી સમસ્યાને ઉકેલ શોધવામાં મદદરૂપ અને એ આશયથી એ બને કિસ્સાઓ મૂળને કાંઈક ટૂંકાવીને ક્રમસર નીચે આપવામાં આવે છે.] * લગ્ન એટલે સ્વાર્પણ
બન્ને પતિ પત્નીની આ વાત સાંભળીને હું તે આશ્ચર્યમાં ભાલ નળકાંઠાના એક ગામમાં મુનિશ્રી સત્તબાલજીએ ડાં
ગરકાવ થઈ ગયો. મને થયું કે મેં પ્રશ્ન શું પૂછો ને મને વર્ષ પહેલાં એક શિબિર શરૂ કર્યો હતો. હું પણ એ શિબિરમાં
ઉત્તર શું મળ્યો! બન્નેને પરસ્પર પ્રેમ જોઇ મને અત્યંત ગયે હતો. તેમાં રોજ સારી સારી ધર્મની વાત થતી. એ
આનંદ થયું. તે પછી પેલા માધા ભગતને મેં પૂછયું: “તમે લગ્ન ગામના માથા ભગત નામના એક એડ રજ નિયમિત રીતે કર્યું એ પહેલાં આ મણિ અપંગ છે એમ તમે જાણતા હતા ? વાત સાંભળવા આવે. ભારે ભાવિક માણસ. રોજ કથામાં આવે. હાજી,” ભગતે કહ્યું.
ક્રમશ: શિબિરને છેલ્લે દિવસ આવ્યો. પેલા માધા ભગતને તે પછી લગ્ન કેમ કર્યું ?” થયું: “શિબિરના છેલ્લા દિવસે બધા મારે ત્યાં ભજન કરે તે
“મને થયું કે આ બિચારીની સેવા કોણ કરશે? આખી કેવું?એણે શિબિરમાં આવેલા સૌને પ્રેમભર્યું નિમંત્રણ
જિંદગી દુઃખી થશે. એટલે એની સેવા કરવા મેં તેની સાથે આપ્યું. હું પણ તેને ત્યાં ગયો. રઈમાં દાળ અને રોટલા ભાવપૂર્વક
લગ્ન કર્યું.” બનાવ્યા હતા. એડની સ્ત્રી મણિ ૩૦-૩૫ વર્ષની હશે. બહુ
આ છે લગ્નજીવનનું રહસ્ય.લગ્નને અર્થ થાય છે અર્પણ થવું, સુશીલ, પવિત્ર અને પ્રેમાળ. એણે સૈને પ્રેમપૂર્વક સત્કાર કર્યો.
પ્રેમનું ઢોળાઈ જવું. તેમાં સુખ મેળવવા કરતાં સુખ આપવાની ડી વાર પછી જ્યાં તે બેઠી હતી ત્યાંથી કંઈક લેવા ખસી,
ભાવના છે. એટલે જેની સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો વિચાર કરએ ખસતી હતી ત્યાં મારી નજર એના પગ ઉપર પડી. એના
વામાં આવે તેની પાસેથી સુખ મળશે એવી આશા રાખ્યા કરતાં . પગ પતળા દેરડી જેવા હતા. મેં સહજ ભાવે એને પૂછયું :
હું તેને સુખી બનાવીશ એવી ભાવનાથી લગ્ન કરવામાં આવે તે “કેમ બહેન, તમારે પણ નથી શું ?”
જિંદગીમાં કદી દુઃખ ભોગવવા વારો ન આવે. જ્યાં બન્ને પક્ષે - મારા પ્રશ્નને ઉત્તર આપવાને બદલે એણે પાસે ઊભેલા પોતાના
સ્વાર્પણની ભાવના હોય ત્યાં દુઃખ શી રીતે ઊભું રહી શકે ? પતિ તરફ આંગળી કરી કહ્યું: “પૂછી જુઓ એમને, કદિ કાંઈ
જ્યાં લેવાની નહિ પણ આપવાની જ વૃત્તિ પ્રધાનપણે હોય ત્યાં દુઃખ દીધું હોય તે. હું દળું છું, રસોઈ કરું છું, વાસણ
ખૂટે શું? એક દંપતીના જીવનનું રહસ્ય પણ આ સ્વાર્પણની માંજું છું, ભેંસ દેહુ છું, ઘર પણ લીપું છું. માત્ર પાણી
ભાવનામાં હતું.' એમને ભરવું પડે છે.” - સ્ત્રી બોલવાનું પૂરું કરે છે ત્યાં એના પતિએ કહ્યું,
- એક સંસ્કારી સન્નારી મહારાજ, એને પૂછી જુઓ કે, મેં કદિ એને દુઃખ પડવા હું એક સંગ્રહસ્થને ત્યાં ગયા હતા. એમને ત્યાં તુલસી દીધુ છે ? મેં એને બધે જાત્રા કરાવી છે. ગાડી મળી ત્યાં રામાયણ વંચાય. એમને બાવીશ ત્રેવીશ વર્ષની એક દીકરી. તેનું ગાડીમાં લઈ ગયે, ને મોટર મળી ત્યાં મોટરમાં બેસાડી જાત્રા નામ વનલીલા. એનાં બા બહુ ભણેલાં નહિ, પણ સંસ્કારી. હું કરાવી છે. પાલીતાણા ગયો ત્યારે ખભે બેસાડી ડુંગર ઉપર . એમની આગળ ગ્રામોદ્યોગની વાત કરતા હતા ત્યાં પેલી દીકરી લઈ ગયું હતું ને બધે દર્શન કરાવ્યાં હતાં. ”
આવી. એ દીકરી સાથે કેટલીક વાતે થયા બાદ તેની બાએ કહ્યું
આ શિબિરમાં
ઉત્તર