________________
તા. ૧-૧૧-૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૦-૧૦
ા કરેલ છે એ અગેના મારા પ્રયાસ કરું એક પ્રવચન પ્રગટ કરવામાં આ
સાધુસંસ્થા અંગેના શ્રી શંકરરાવ દેવના પ્રવચનની સમાલોચના ( પ્રબુદ જીવનના ગતાંકમાં સાધુસંસ્થા અંગે શ્રી શંકરરાવ દેવનું એક પ્રવચન પ્રગટ કરવામાં આવ્યું છે. તે સંબંધમાં તેમણે પોતાના એક પત્રમાં એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે એ અંગેના મારા પ્રત્યાઘાત મારે તેમને જણાવવા તેમની આ ઈચ્છાને માન આપીને તેની ઉપર . તા. ૭-૧૦-૬૦ ના રોજ મેં એક લાખ પત્ર લખેલે. પ્રબુદ્ધ જીવનના વાચકે આ ચર્ચા-વિચારણના ભાગીદાર બને એ હેતુથી પ્રસ્તુત ૫ત્ર અહીં નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ) . પૂજય શંકરરાવજી
મુંબઈ, તા. ૭-૧ -૬૦ સમાજમાં અહિંસાની પ્રતિષ્ઠા કરે. અને તે પ્રમાણે એમ પણ આપને તા. ૧-૧૦-૬૦ ને પત્ર મળ્યો તે મુજબ જણાવી શકીએ કે સાધુને ધર્મ છે કે સમાજમાં સત્યની સપ્ટેમ્બર માસના “શ્રમણ” ના અંકમાં પ્રગટ થયેલ આપનું પ્રતિષ્ઠા કરે. આને અર્થ એ થયો કે સાધુ પિતાના જીવનની વકતવ્ય હું જોઈ ગયે. તે અંગે મારા પ્રત્યાઘાત જાણવાની વિશિષ્ટ સાધના દ્વારા એવી રીતે વર્તન અને વિચરે કે જેથી આપ અપેક્ષા રાખે છે તે ધ્યાનમાં લઈને આ પત્ર લખવા તેના સંપર્કમાં આવતા લોકો અહિંસા અને સત્યની ભાવનાથી પ્રવૃત્ત થયો છું.
પ્રેરિત બને, પ્રભાવિત બને. આ૫ " આપની ચર્ચામાં સાધુને - આપના વક્તવ્યની શરૂઆતમાં આપ એક સાધુ યા
ઉત્પાદન સાથે જોડે છે. હું ઉત્પાદક સાથે જોડું છું. . . સંન્યાસીને આપની કલ્પનાના ઈ એક યોગીથી અલગ કરો
"ઉત્પાદક સજાગ હશે, અપ્રમાદી હશે, અને અહિંસાની ભાવનાથી એક છે અને આ સાધુ યા સંન્યાસીને આપનું જે કહેવું લાગુ પડે
પ્રેરિત હશે તો તેની પ્રત્યેક પ્રક્રિયામાં હિંસાની માત્રા ઘટવાની, છે તે પિલા યોગીને નથી લાગુ પડતું, કારણ કે તેને દેહમાં
પ્રમાણમાં ઓછી હિંસાવાળી પ્રક્રિયા તે શોધવાને, કારણ વિનાપિતાપણું હેતુ નથી એમ આપ જણાવે છે–આ બધું
જરૂરિયાત વિના-એક પણ જીવની હિંસા ન થાય એવી તે મારા ગળે ઊતરતું નથી. યોગીને દેહ અંગે પોતાપણાની
કાળજી રાખવા અને આવી અનિવાર્ય હિંસા અંગે પણ તે ભાવના અમુક ક્ષણ કે સમય માટે નહિ અનુભવાતી હોય
મનમાં દુઃખ ચિન્તવવાને. આવી જ રીતે તે સત્યની ભાવનાથી એ હું કલ્પી શકું છું, પણ યોગીપણુના આરંભથી
પ્રેરિત હશે તે અન્ય જનો સાથે તેને વ્યવહાર વધારે * ' જીવનના અંત સુધી તે દેહબુદ્ધિથી મુક્ત હોય છે તે ક૯પી
સંવાદી બનવાને. શકાતું નથી–સ્વીકારી શકાતું નથી; કારણ કે ખાનપાન અને સાધુ સમાજની સગવડ ભોગવે છે તો સમાજ પ્રત્યે મળમૂત્રવિસર્જનની પ્રક્રિયાથી તેમ જ નિદ્રા અને જાગૃતિના
તેનું કર્તવ્ય રહે જ છે એ વિચાર મને સ્વીકાર્ય છે. આ માટે ચક્રથી કોઈ પણ માનવી હંમેશાને માટે મુક્ત બની શકતો નથી સમાજની વાસ્તવિક પરિસ્થિતિનું તેને સમ્યક જ્ઞાન હોવું . અને આ પ્રક્રિયાને સમજણપૂર્વક સંભાળતા રહેવું એટલે જ
આવશ્યક છે. મનુષ્ય ધાર્મિક બને, અહિંસક બને, સત્ય પરાયણ દેહ વિષેની સભાનતા ચાલુ હોવી એમ સ્વીકાર્યું જ છૂટકે છે. બને એ માટે ભૌતિક વાતાવરણમાં પરિવર્તન પેદા કરવાની વળી જેમ સમાજની સેવા લેતા સાધુની સમાજ પ્રત્યે જવાબ
જરૂર છે જ અને એ દિશાએ સાધુ પિતાની સમજણ અને દારી હોવી જોઈએ તેવી જ રીતે સામાજિક સગવડોને લાભ
શક્તિને પૂર ઉપયોગ કરે એ જરૂર ઇચ્છનીય છે. પણ લેતા યોગીના શિરે પણ આવી જવાબદારી હોવી જ જોઈએ માનવજીવનની પ્રત્યેક આવશ્યકતા હિંસા અને જૂઠ વિના પણ એમ આપે સ્વીકારવું જ જોઈએ.
પૂર્ણ થઈ શકે તેમ છે એમ પ્રયોગ કરીને સાધુએ પુરવાર બીજી એ બાબત આપના ધ્યાન ઉપર લાવવા માગું છું
કરી આપે–આવી આપની અપેક્ષાનો કોઈ વાસ્તવિક આકાર કે, હિ સા અને જૂઠ વચ્ચે એક મહત્વને તફાવત છે. જઠ વિનાના
મારા ધ્યાનમાં આવતા નથી. અને તે માટે મદિર. મઠ આશ્રમ એટલે કે કેવળ સત્યનિષ્ઠ માનવજીવનની શક્યતા કાંઈકે કપી
યા ધર્મસંસ્થાન અહિંસા સત્ય વગેરેના અનુસંધાનની પ્રોગ- , , શકાય છે, પણ હિંસા વિનાના એટલે કેવળ અહિંસાનિર્ભર
શાળા બને–આવી આપની શુભેચ્છાનું કાવ્યાત્મક કલ્પનાથી માનવજીવનની અને તે ચલાવવા માટેની જરૂરિયાતના અહિંસા
વધારે મૂલ્ય મને દેખાતું નથી. વળી કોઈ પણ સાધુ પ્રયોગ
શેન કરે અને શા માટે કરે તેની પણ હજુ મને કોઈ પૂર્વકના ઉત્પાદનની કોઈ શકયતા કે વાસ્તવિકતા કલ્પી શકાતી જ નથી. ઉત્પાદન સાથે એક યા બીજા પ્રકારની માટી કે નાની
કલ્પના આવતી નથી. હિંસા જોડાયેલી રહેવાની જ, આ રીતે વિચારતાં હિંસા વિનાની સંભવ છે કે આપ અહિંસક સમાજરચનાને વિચાર ખેતી શક્ય જ નથી.
•
કરતા છે અને તેના અનુસંધાનમાં એમ કહેવા માગતા હો કે - જરૂરિયાતોના ઉત્પાદન અંગે વિતાનનું કાર્ય તે ઉત્પાદનને
માનવજીવનની આવશ્યકતાનું ઉત્પાદન નહિ પણ માનવી વધારે સરળ અને સત્વર બનાવવાનું રહે છે; એ જ વિજ્ઞાન
સમાજને પારસ્પરિક વ્યવહાર હિંસા એટલે સંધર્ષથી અને કદાચ ઉત્પાદનની પ્રક્રિયાને ઓછી વધતી હિંસક બનાવી શકે,
અસત્યથી કેમ મુક્ત બને એ બાબતને સાધુઓ સતત વિચાર પણ કોઈ પણું ઉત્પાદન સાથે હિંસા અનિવાર્યપણે જોડાયેલી
કરતા થાય, હિંસા અને અસત્યના કારણે મનુષ્યસમાજમાં હોઈને વિજ્ઞાન વડે ઉત્પાદનની પ્રક્રિયાને અહિંસક બનાવી શકાય
ઊભી થતી તરેહતરેહની સમસ્યાઓને ઉકેલ લાવવામાં સક્રિય એ કલ્પનામાં આવતું નથી.
બને અને એ રીતે હિંસા અને અસત્યની અનર્થકારકતા અને
અહિંસા અને સત્યની હિતકારકતા લેકેના દીલ ઉપર ઠસાવઆ રીતે વિચારતાં ખરે પ્રશ્ન ઉત્પાદનની પ્રક્રિ. ' '
વાને અને એ રીતે હિંસા અને અસત્યને સમાજમાંથી બને યાને અહિંસક બનાવવાને નહિ, પણ ઉત્પાદકને અહિંસાની ભાવનાથી પ્રેરિત બનાવવાનું છે. સમાજને અનુલક્ષીને સાધુનું
તેટલાં નાબૂદ કરવાને તેઓ સતત પ્રયત્ન કરતા રહે આવું
કાંઈક આપ 'ઇચ્છતા હો અને સૂચવવા માગતા હો તે તે શું કર્તવ્ય એ પ્રશ્નની ચર્ચાના સંદર્ભમાં આપે જેમ જણાવ્યું
મને સ્વીકાર્ય છે. છે કે સાધુને ધર્મ છે કે તે સમાજમાં ધર્મની પ્રતિષ્ઠા કરે,
પણ સાધુ માનવજીવનની આવશ્યક્તાઓના ઉત્પાદનની . તેમ આપણે એમ જણાવી શકીએ કે સાધુને ધર્મ છે કે તે પ્રક્રિયામાં રહેલી અશુદ્ધિ અને હિંસા યા જૂઠને નાબૂદ કરવા
ઉપાડ છે :