________________
૧૧૮
પ્રબુદ્ધ જ વન
'
માટે તેના સીધા ઉત્પાદનમાં લાગી જાય–આવું કાંઈક આપને ઈષ્ટ લાગી જવું જોઈએ? અથવા તે અહિંસક ખેતીના સશે
હોય તો તે મને સ્વીકાર્ય નથી, અને જરૂરી પણ લાગતું નથી. ધનમાં પોતાની સર્વ શકિતએ કેન્દ્રિત કરવી જોઈએ ? " આખરે સાધુ એટલે કોણ? સાધુ એટલે પિતાને આત્મિક. આ રીતે વિચારતાં આપના સમગ્ર વક્તવ્યમાં રહેલા . . વિકાસ સાધવાના વિશિષ્ટ હેતુથી ચાલુ લગ્નજીવન જેવી
પાયાનો વિચાર – સાધુએ પ્રવેગ કરીને દેખાડવું પડશે . . સામાજિક પરંપરાથી જુદા પ્રકારની અને આત્મિક વિકાસને
કે વિના હિંસા છતી થઈ શકે છે અને સમાજની આવશ્યકતા છે! પિષક એવી જીવનવૃત્તિ સ્વીકારનાર વ્યક્તિ. આવી વ્યક્તિએ
પૂરી થઈ શકે છે......મારા માટે સ્વીકાર્ય બનતું નથી. ઊલટુ - ભિન્ન પ્રકારની જીવનવૃત ૨!.કારી એટલે તેને સમાજથી અલગ
આ વિચાર સાધુઓ અગે છે ટી ૧૧ સ્થાઓ અને અધ્યત્ર ડા ! માનવાની જરા પણ જરૂર નથી. જેવી રીતે આપે આજીવન
અપેક્ષાઓ ઉભી કરે એને લાગે છે. આ કારણે આમ , ! બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે તેથી આ૫ સમાજથી કોઈ અલગ વ્યક્તિ
વિચારનું આ૫ જ પુનઃ સંશોધન કરે એવી મારી આપને * નથી, તેવી જ સ્થિતિ સાધુની સમાજ પર
નમ્ર પ્રાર્થના છે.
છે. આપને પરમાન; છે. આ સાધુ સમાજ ઉપર કેળવે ભારરૂપ ન લાગે, પ્રમાદી ન બને, સામા- તા, ક. આ પત્ર પૂરે કરતાં એક બાબતની વધારે સ્પજિક સગવડેના બદલામાં સામું કાંઈ ને કાંઈ વળતર આપે એવી છતા કરવાની મને ખાસ જરૂર લાગે છે. ઉત્પાદન માત્ર સાથે આપણે જરૂર અપેક્ષા રાખીએ. પણ આથી અન્ય પ્રકારની હિંસા જોડાયેલી છે એ પ્રકારનું પત્રના આગળના ભાગમાં અપેક્ષા રાખવી એટલે સાધુજીવનની વિશિષ્ટ વૃત્તિ છોડીને તે વિધાન કરીને હું એમ સૂચવવા માંગતા નથી કે પદનની
સમાજને કેવળ એક મજૂર કે કારીગર બને-કાંઈક આવી પ્રક્રિયાઓ અંગે અથવા તે ચાલુ જીવનના ઉપયોગમાં - અપેક્ષા દાખવવા બરાબર થાય જે મને સ્વીકાર્ય નથી.
આવતી ચીજો અંગે હિંસા-અહિંસાના વિવેકને કોઈ સ્થાન જ અહીં એ સ્પષ્ટ કર્યું કે અહિંસાનું વિશ્લેષણ, સામાજિક નથી. એક જ પ્રકારની વસ્તુના ઉત્પાદન માથે ઓછી વધતી જીવનમાં અહિંસાને કયાં કયાં લાગુ પાડવી, સામાજિક સંધ, હિંસા જરૂર સંકળાયેલી હોય છે. દા. ત. મિલનું કાપડ અને
ને અહિંસક ઉપાય દ્વારા કેવી રીતે ઉકેલ લાવે, સત્યા- ખાદીનું કાપડ, જીવતા ઢોરની કતલ કરીને મેળવાયેલા યામ ગ્રહ, અસહકાર, સામાજિક શુદ્ધિ અર્થે યોજાતા વ્યકિતગત યા
ડાના જોડા અને મરેલા ઢોરના ચામડીના છેડા, વીલાયતી સામુ ાયિક ઉપવાસના પ્રયોગો-આ બધા સ્વતંત્ર સંશોધન અને
દવાઓ અને આયુર્વેદની દવાઓ, કોશેટાના કીડા મરી તૈયાર વિચારણાના વિષે છે અને આ સંશોધનકાર્ય .ધુએ
કરવામાં આવેલું રેશમ અને તેવી હિંસા કર્યા વિનાનું ધારે તે જરૂર ઉપયોગી ફાળો આપી શકે છે, પણ આ કામ કે
રેશમ, મધમાખીઓ મારીને અને માર્યો તેના મા,વવામાં જવાબદારી માત્ર સાધુઓની નથી, પણ સમાજના અગ્રેસરની
તા અમરેલી આવેલું મધ-આમાં એકની અપેક્ષાએ અન્યને આપણે અહિંસક તેમ જ સમાજ વચ્ચે વસ ચિન્તકેની છે. જે સાધુઓને
દ્રવ્ય કહી શકીએ છીએ અને તેના ઉપગને જરૂર વધારે આવા સંશોધનમાં રસ હોય તેઓ જરૂર આમાં ભાગ લે. જે
પસંદગી આપવી ઘટે છે. આ ઉપાંત ઉત્પ! કે અહિં સાલક્ષી સાધુઓને આમાં રસ ન હોય એ ભલે પિતાની રીતે જીવે
હશે તે તેની ઉત્પાદનની ક્રિયામાં જ , છી હિંસા હોવાની અને વિચરે પણ તેઓ જે રીતે વિચરે અને જીવે તે સ્વર
આ બધું હોવા છતાં આવા અહિંસાલક્ષી ઉત્પાદનકાર્ય માં કલ્યાણનું સાધક, પ્રમાદરહિત, શ્રમપરાયણ અને સામાન્ય .
બધા સાધુ ઓ એ જોડાવું જોઈએ એ આગ્રડ મને સમજાતે જનતાને પથદર્શક હોવું જોઈએ. આથી વિશેષ અપેક્ષા હું
નથી. અહિંસ લક્ષી સમાજ અહિંસક લેખાતી વસ્તુઓના આજના સાધુસંન્યાસી વિષે ધરાવતા નથી.
ઉપગ ઉપર ખૂબ ભાર મૂક્ત રહે અને તેને પ્રચાર કરતે
રહે અને તે વસ્તુઓને પોતાના જીવનમાં વધારે ને વધારે 'આ વિષય અંગે મારી વિચારણાને વધારે સ્પષ્ટ કરવાના
અપનાવતે રહે અને ઉત્પાદકોને અહિંસાની વિચારણથી હેતુથી એ ઉમેરવા ની મને જરૂર લાગે છે કે કઈ પણ સાધુ સાધુ
પ્રભાવિત કરતો રહે એટલે મારી દ્રષ્ટિએ પૂ તું છે. તાના નામે, ત્યાગ અને વૈરાગ્યના નામે, કેવળ બેઠાડુ, નિરૂપયોગી અને અર્થશૂન્ય જીવન ન જીવે એ આપણું સર્વની
સમુદ્રવિહાર ચિન્તાનો વિષય હોવું જોઈએ, પણ માનવી જીવનની આવશ્યકતાઓનું ઉત્પાદન અહિંસક રીતે થાય એ એક જ હેતુને
આપણું સંધ તરફથી સંધના . અને તેના કુટુંબદરેક સાધુ પિતાના સમગ્ર જીવનનું લક્ષ્ય બનાવે, અને તેના ઉત્પા
પરિવાર માટે તા. ૪-૧૧-૬૦ કાતિક વદ ૧ શુક્રવાર રાવન દનને અહિંસાશુદ્ધ અને સત્યશુદ્ધ બનાવવા પાછળ જ પિતાની એક સમુદ્રવિહાર જવામાં આવ્યો છે. સ્ટીમર ‘શાભના બધી શકિતઓને કેન્દ્રિત કરે-એવી આપની અપેક્ષા એપેલો બંદરથી રાત્રિના બરાબર આઠ વાગ્યે ઉપડશે અને મને એકાંગી લાગે છે. હું પુણ્યવિજયજી નામના એક જૈન
અગિયાર વાગ્યે પાછી ફરશે. આ સમુદ્રવિહારમાં જોડાનાર સભ્ય સાધુને ઓળખું છું. તેઓ વર્ષોથી અવિરતપણે જૈન સાહિત્યના સ શોધનમાં નિમગ્ન છે અને એ રીતે સમાજની તેઓ ઉત્તમ
વ્યકિત દીઠ રૂા. ૨ આપવાના રહેશે. દરેક વ્યકિતએ પિતાની સાથે સેવા બજાવી રહ્યા છે. તેઓ અનેક સગવડોને લાભ લઈ રહ્યા
એક વાડકા અને ચમચે લાવો અને એ પેલો બંદર ઉપર છે એ ઉપરથી એ સીવના ઉત્પાદનમાં અહિંસાશુદ્ધિ અર્થે
રાત્રિના ૭-૪૫ પહેલાં હાજર થઈ જવું. જે સો સંધ . ગત તેમણે લાગી જવું જોઈએ એમ કેમ કહી કે વિચારી શકાય ? વર્ષનું વાર્ષિક લવાજ ૧ ૬. ૫ ન ભર્યું હોય તેણે આ સમુદ્ર આ જે આપણી વચ્ચે વિચરતા વિનોબાજી, ષ્ણમૂ , કે દાદા વિહારમાં જોડાવા માટે ચઢેલું લવાજમ ભરી દેવાનું રહેશે. ધર્માધિકારી આજના જમાનાના ખરા સાધુ છે એમ હું
શોભના’ સ્ટીમરમાં મર્યાદિત અવકાશ હોઈને આ સમુદ્રવિહારમાં માનું છું. અને દરેક પિતપોતાની રીતે સમાજને ખૂબ સેવા આપે છે. આપને એમ લાગે છે કે આ સાધુ પુરૂએ,
જોડાવા ઇચ્છતા સભ્યોને સંઘના કાર્યાલયમાં જરૂરી રકમ ભરીને આજે જે કાંઈ તેઓ કરી રહ્યા છે તે છોડીને, મનુષ્યની પ્રવેશપત્રે સત્વર મેળવી લેવા વિનંતિ છે, જરૂરિયાતના-અહિંસાની દૃષ્ટિએ-ઉત્પાદનની શુદ્ધિ પાળ
મંત્રીઓ: મુંબઈ જેન યુવક સંઘ
થી એ સગવડ ન કડી કે વિચારી દાદા