SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ર તેને પાલખીમાં એસાડીને શ્રાવકો વાજતે ગાજતે મંદિર દેવદર્શન કરવા તેડી જતા હતા તે ખાદશાહના જોવામાં આવ્યું, સ્થાનસિંહ નામે એક જૈન અય્યરના મંત્રી હતા. એણે બાદશાહતે બધી વાત કરી જૈનના ઉપવાસ કેવા આકરા હાય, ઊના પાણી વિના ખીજું કાંઇ ખપે નહિ, તે તે પણ દિવસે જ વગેરે. (જગદ્ગુરુ કાવ્ય ૧૨૬) પ્રબુદ્ધ જીવન મગતરા જેવી એક છેાકરી આવુ ઉગ્ર તપ કરે એ જોઈ ને અકબર્ આશ્ચય ચકિત થઈ ગયા. એની ધમ જિજ્ઞાસા આમે ય તીવ્રતા હતી જ. એટલે એણે તરત ચંપાબાઇને ખેલાવીને પૂછ્યું, કે ‘આવુ તપ તું કાના પ્રભાવથી કરી શકી ?’ ચંપા : દેવગુરુના પ્રતાપથી,’ બાદશાહઃ તારા દેત્ર કયા ને તારા ગુરુ કાણુ ?’ ચંપા : દેવ વીતરાગ અને ગુરુ હીરવિજયસુરિ, જેતે મન સ્વપર, શત્રુ-મિત્ર, હીરા-પથરા, કાંચન-કથીર, સ્ત્રી તથા ખંડની ભારી સમાન છે. ' (જ. કા. ૧૩૧) બાદશાહે ચંપાને દીકરી કરીને સાનાની ચૂડી આપી ને એને ઘેર વળાવી. તે ગયા પછી એણે સ્થાનસિહતે પૂછ્યું, હીરવિજયસૂરિ ક્યાં બિરાજે છે?' (જ, કા. ૧૩૨) મંત્રી કહે, ‘જહાંપનાહ, જૈન સાધુ એક ઠેકાણે વસે નહિ, પગે ચાલીને વિહાર કરે, વર્ષાઋતુના ચાર માસ એક ઠેકાણે રહે. હમણા હીરવિજય મહારાજ લાદેશમાં ગન્ધાર મંદરે વિચરે છે. બાદશાહને ધર્મગુરુઓને મળવાની ભારે ઉત્કંઠા હતી, એટલે એણે તરત હીરવિજયસૂરિને દિલ્લી નોતર્યાં. અક્બરના નિમંત્રણને માન આપીને હીરવિજયસૂરિએ છપ્પન વર્ષની અવસ્થાએ સ. ૧૬૬૯ ના માર્ગશીર્ષ વદ છઠે દિવસે ગધારથી વિહાર કર્યાં અને જ્યેષ્ઠ વદ ૧૩ શુક્વારને દિત તેહપુર પહોંચ્યા. સત્રત સેાળસા પરિ કા વષે આગણુચાલ, જે વદિ તેરશી દિને, ભેટયા નર ભૃપાલ (ઋષભદાસ, પા. ૧૧૧) આચાય. અકબરને મળવા ગયા ત્યાં એણે માલીયા ઉપર પગ ન મૂકયા, તે જોઈ ને અક્બરે પૂછ્યુ’, ‘એમ કેમ, મહારાજ’ ‘કદાચ તીચે કીડી હોય એટલે.' (હી૦ ૧૪-૭) બાદશાહ : મારી ચિત્રશાળામાં કીડી કેવી? હીરવિજય : તથાપિ અમારા એ આચાર છે, કે જોયા વિના પગ ન મૂકાય. કહે છે, કે બાદશાહે ગાલીચા ઊંઞા કરાવ્યે તે સાચે જ નીચેથી કીડી નિકળી (હી. ૧૪–૮). પછીતે। બાદશાહ તથા સાધુવર વચ્ચે બહુ દિવસ જ્ઞાનગાઠી ચાલી. અંતે અકબરે હીરવિજયસૂરિને કાંઇક ભાગવા કહ્યું, એટલે મહારાજે કારાગૃહથી બધવાની અને પાંજરાંમાંથી પક્ષીઓની મુક્તિ ભાગી, અને ડામર સરાવરના જીવાને સારુ અભયદાન માગ્યું. તા. ૧-૧૧ જીવહિંસા ન કરે એવુ કરમાન માગ્યું. બાદશાહે પેાતાની પાંતિના ચાર દિવસ ભેળીને શ્રાવણની અંધારી દેશમાંથી ભાદરવાની અજવાળી છઠે - લગી એમ ૧૨ દિવસ અમારીના હુકમ કાઢયા. માગ્યું. ડામર તળાવ; બાર ગાઉ ફરતુ સહી, ભરિયુ મચ્ચે સાવ (ઋષભદાસ, પૃ. ૧૨૮). અને ત્રીજું, પાસષ્ણુના આઠ દિવસ આખા સામ્રાજ્યમાં કા છઠ લગી શ્રાવણ વિદે શી થકી પાળે દિવસ વળી ખાર; ભાદરવા સુદિ ઉ ગ રે જી વ આ પા ર. (ઋષભદાસ, પૃ. ૧૨, ૮) હીરવિજયસૂરિ ચાર વર્ષે આાપ્રદેશમાં વિચર્યાં અને શતાવધાની શાંતિચન્દ્ર ઉપાધ્યાયને બાદશાહ પાસે રાખીને પાતે ગુર્જરદેશ પાછા પધાર્યો. શાંતિચન્દ્રે હીરવિજયસૂરિએ રાખેલી યાલતાને પાણી પાયું અને બાદશાહ પાસે ઝિયા કર મૂકાવ્યા તથા છ માસ પશુવધ બંધ કરાબ્યા. (હી. ૧૪, ૨૭૩-૫. શાંતિચન્દ્ર કૃત કૃપારસકાશ ૧૨૬-૭) શાંતિચન્દ્ર ગયા પછી ભાનુચ ઉપાધ્યાય અકબર પાસે રહ્યા. એણે શત્રુંજય ઉપર' જાત્રાળુ પાસેથી લેવાતું મુંડકું ખૂબ કરાવ્યુ તે શત્રુ ંજયાદિ તીથ પોતાના ગુરુને અણુ કરાવ્યાં. હીરવિજયજીએ યાવજીવ એકટાણાં જ કર્યાં હતાં; પામ વિકૃતિ(દૂધ, દહિં, ધી, ગાળ, તેલ)ના ત્યાગ કર્યાં હતા, જમતાં ખારથી વધારે વસ્તુ ન લેતા. વળી ઉપવાસાદિ ક્રાઇ તપશ્ચર્યા કરી હતી. ૬૯ વર્ષનું આયુષ ભોગવીને ઊનામાં સ’. ૧૯૫૨ના ભાદ્રપદ શુદ્ધિ ૧૧ ને ગુરુવારે આ મહાન આચાર્યે દેહત્યાગ કર્યાં (હી. ૧૭, ૧૫૭-૮). ઉપલા વૃત્તાન્ત જૈન ગ્રન્થાને આધારે લખ્યા છે, પરંતુ અકબરના દરબારીઓનાં ફારસી લખાણુમાંથી એને પુષ્ટિ મળે છે. અબુલ ફ્લની આઈને અકબરીમાં અકબરના સભાસદાનાં નામ છે તેમાં હીરવિજયસૂરિ, એની પાર્ટ મેસનાર આચાર્ય વિજયસેન તથા ભાનુદ્ર ઉપાધ્યાયના નામ પશુ છે. રવિવારે પ્રત્યેક સૌર માસની પહેલી તારીખે, ગ્રહણને દિવસે, રજબ ભાસે, બધે સેમવારે, આખા ફરવરદીન ભાસ, આખા આવાં માસ (જે ભાઇશાહના જન્મને માસ હતા તે), આખા આદર માસઇત્યાદિ એમ વર્ષમાં છ માસ ઉપરાંત અક્બરે માંસાહાર વ કર્યોનુ પણું આઈને અકબરીમાં લખ્યુ છે. અમ્મરને ખીજો એક દરબારી અબ્દુલ કાદર. બદાયુની હરેડ મુસલમાન હતા. એણે એના ઇતિહાસમાં લખ્યું છે કે અકારે પેાતાના રાજ્યમાં રવિવારે, કરવરદીન માસમાં ૧૮ દિવસ, આખે આવાં માસ, ત્યાદિ પ્રસંગે પશુવધતી બધી કરી હતી અને આ રાજાના તાડનારને દેહાંતદંડ દેવાનું ઠરાવ્યું હતું (૯૯૧ હિજરી ઇ. સ. ૧૫૮૩, વિક્રમ સ’. ૧૬૩૯) વળી પજજુસણાદિ દિવસે પશુવધબધીતું હિજરી સન ૯૯૨(વિ. સં. ૧૬૪૦)નુ તથા ગિરનાર શત્રુંજય, તારંગા, ખુ. કેસરિયાજી તે સમેતશિખર એ પાંચ તીથ હીરવિજયસૂરિને સમર્પણુ કર્યાનું એ છે, તથા ખીજા પણ અકબરનાં અસલ ક્રૂરમાન સદ્ભાગ્યે આજ સુધી સચવાઈ રહેલ છે. દેસાઇ વાલજી ગેવિ đજી . આ કાવ્ય સારાષ્ટ્ર મગલપુર (માંગરાળ)માં પાસાગરગણિએ સ. ૧૯૪૬ના ખીન્ન ભાદ્રપદ શુદિ ૧૧ ને દિવસે પૂર્ણ કર્યું હતુ.
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy