________________
* * *
: રજીસ્ટર નં. B ૪૨૬૬
વાર્ષિક લવાજમ રૂ. ૪
suદ્ધ જીવને
- પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ
વર્ષ ૨૨ : અંક ૧૩
* મુંબઈ, નવેમ્બર ૧, ૧૯૬૦, મંગળવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર ' : આફ્રિકા માટે શિલિંગ ૮
છુટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
સમર્થ આચાર્ય હીરવિજયજી
આ ગપ્રતિપાળ પ્રતાપી સાધુ પાલણપુર (પ્રહલાદનપુર)માં લેકિને નિભાવે, અઘટિત કર તથા અન્યાય સામે થઈને , ‘ઓસવાળ વાણિયા કંરાશા (કુંવરજી, કુરજી) પિતા તથા નાથી. રાજારાણુને નભાવે. બાઈ માતાને ઘેર આજથી આશરે ૪૩૩ વર્ષ પહેલાં સંવત્
ચડ્યાં કટક તેને ફેરવતા, ૧૫૮૩ ના માર્ગશીર્ષ માસની ઉજજવલ નવમી ને સોમવારને
નર દરિદ્રપણું નિર્ગમતા; દિવસે અવતર્યા હતા. ફઈબાએ અજાણતાં જ એનું હીરજી એવું
તેણે વાણિગનું કુળ સાર, અન્વયં નામ પાડયું.
જિણ કુળ હુઆ બહુ દાતાર. (૧૨-૭) : . આચાર્યનું ગુજરાતી ચરિત્ર ખંભાતના પ્રાગ્વાટ (પેરવાડ)
- દેશ ઉપર શત્રુનું સૈન્ય ચડી આવતું હોય એને રોકે, 'વણિકપુત્ર ઋષભદાસે સં. ૧૬૮૫ માં વિજયાદશમીને દિને પૂણે લોકોનું કાળદર એને કામ આપીને ટાળે, દાન દેતાં પાછું” કર્યું, તેમાં વણિફ નામ કોને શોભે એ વિષયની ચર્ચા એણે
વાળી ન જુએ, પ્રાર ભમાં જ કરી છે: *
પાલણપુરમાં જન્મેલો આ બાળક ખરે વણિકકુલદીપક . . વડી જ્ઞાતિ વણિકની કહિએ, ' . '.
હતે તે હવે પછી આપણે જોઈશુ.
: " આ કલિયુગ માંહે લહિએ,
. હીરજીનાં માતપિતા પિતે નાના હતા ત્યાં જ મરણ પામ્યાં. * : જે. નીતિ સકલના જાણુ,
બાળપણમાં માબાપના વિયોગ કરતાં મોટું દુઃખ શું હોઈ શકે? . * જેને અભક્ષ્યતણાં પચ્ચખાણ. (૧૨ : ૩) સંસારની માયા ખેટી ને ક્ષણભંગુર છે તે વિચક્ષણ બાળકે :
તરત જ જોઈ લીધું. ભાઈને લાગેલ રામબાણને ઘા રૂઝે તે ' ' ‘વાણિયાને દીકરો અનીતિમાન ન હોય; માંસમદિરાને જ
ઠીક એમ કરીને, હીરજીની મોટી બહેન વિમલાં પાટણમાં ' નહિ પણ પિતાને લેવું ઘટે એનાથી અધિક એક દોકડાને પણ
વિજયસિંહ શેઠ વેરે પરણાવેલાં હતાં તે એને પાટણ તેડી જે અભય ગણે.
આવ્યાં. પણ બહેનને પ્રયત્ન ફળે નહિ અને હીરજીએ સં. ' 'નહિ, ૫ર પ્રા ણ ત ણે વાત,
૧૫૮૬ના કાર્તિક વદિ ૨ ને સોમવારને દિવસે તેરમે વર્ષે વિજયવાંકી વાટે જે નવ જાત,
દાનમરિને હસ્તે સંયમદીક્ષા લીધી. ગુરુએ એનું નામ | જી ર વ તે મદ , ધ ન કે રે,
હીરહર્ષ રાખ્યું. તેણે કુળ વણિકને .. વર્ડ. (૧૨ :૪) '. જેનશાસ્ત્ર ભણી લીધા પછી હીરહર્ષ ધર્મસાગર. નામે
- બીજા એક મુનિ સાથે દેવગિરિ ગયા, ને ત્યાં એક બ્રાહ્મણ પાસે જીવમાત્ર ઉપર. શત્રુ ઉપર દયા રાખે, અડે ભાગે ન
ન્યાય, વૈશેષિક, મીમાંસા, વ્યાકરણ, જોતિષ, ગણિત, ચિંતાચડે, ધનમથી છકી ન જાય. '
ભણિ નામે શિવ શાસ્ત્ર છે.ઇ. ભણ્યા. દક્ષિણથી પાછા આવ્યા પછી ધન્ય વણિકને અવતાર,
હીરને સં. ૧૬૦૭માં પચીસમે વર્ષે પંડિતપદ મળ્યું અને કરે પ્રાણી સકલની સાર.
છવીસમે વર્ષે સં. ૧૬૦૦ની વસંતપંચમીને દિવસે ઉપાધ્યાય- * વાણિગ બંધ થકી છોડાવે,
(વાચક) પદ મળ્યું. એની સાથે ધર્મસાગર તથા રાજવિમલને નર સહુને કર એડાવે. (૧૨ : ૫) પણ વાચક પદ પ્રાપ્ત થયું. અન્ત સં. ૧૬૧. ઉષ ચદિ :
પાંચમને દિવસે અઠ્ઠાવીસમે વર્ષે હીરહને કુરિ(આચાર્ય)પ્રાણીમાત્રની સંભાળ રાખે, બંધવાના બંધ છેડા, ૫૯ તથા હીરવિજય એવું નામ મળ્યું, (દેવવિમલકૃત હીર- , ' કોને માથે વધારે પડતે કરભાર હોય તો એ છે કરાવે.
સેભાગ્ય ૬: ૧૦૮) . * વણિગ દેતાં ક્ષણમાં લક્ષ,
સં. ૧૬૨૨ ના વિશાખ શુદિ ૧૫ ને દિવસે ગુરુ શ્રી વિજય.. વળી ઉતા રે ૬ મિં ક્ષ;
દાનસૂરિએ દેહ છે , એટલે ભટ્ટારકપદે સંધને કાર્યભાર વાણિગને નમે રાણારાય,
સમસ્ત ચાળીસમે વર્ષે હીરવિજયસૂરિને માથે આવ્યો. આ ટાળે અકર અને અન્યાય, (૧૨ : ૧).
એક દિવસે બાદશાહ અકબર ઝરૂખે બેઠે બેઠે યાત્રા " ક્ષણવારમાં લાખ સેનયાનું દાન કરે, દુકાળપીડિત જેતે હતા, ત્યાં ચંપા નામે શ્રાવિકાએ છમાસી તપ કર્યું હતું...