________________
તા: ૧૬-૧૦-૬૦
પ્રબુદ્ધ જીવન
૧૨૩.
નથી; અને વર્તમાન વિષયને પણ અમુક ક્ષેત્ર કે દેશની લોકોને જણાતું નથી, પણ જ્યારે કોઈ મનની અસાધારણ મર્યાદામાં જ ગ્રહી શકે છે. આને જ “સેન્સરી પસેપ્શન” કાર્યશક્તિ પ્રગટ થાય, કે જે સાધારણ લોકોના મનમાં દેખાતી (Sensory Perception) કહે છે.
ન હોય, ત્યારે લાકે અચરજમાં પડી જાય છે અને તેને એક પ્રાચીન કાળમાં ચિંતકોએ ઈદ્રોની આ શકિત-મર્યાદા ચમકાર લેખી સત્કારે છે. વિશે જે જાણેલું, તેની નોંધ અનેક શાસ્ત્રોમાં મળે છે. ઈશ્વર
એક વાર આ ચમત્કાર અનુભવાય, ત્યારે ઘણી વાર કૃષ્ણની આવી નેંધ સંક્ષિપ્ત છતાં અર્થપૂર્ણ છે:
લોકોનું કુતૂહલ એ ચમત્કારને અનેકગણો વધારી મૂકે છે, છતાં अतिदूरात् सामीप्यात् इन्द्रियघातात् मनोऽनवस्थानात् ।
મૂળમાં ચમત્કારની પાછળ રહેલું અસાધારણ શક્તિનું તત્વ,
એ તે એક હકીક્ત જ છે; એમાં કોઈ કલ્પનાને સ્થાન નથી. सौक्षम्यात् व्यवधानात् अभिभवात् समानाभिहारात् च ।।
મનની આવી અનેક અસાધારણ શક્તિ છે, તે. એને આનો ભાવાર્થ એટલે જ કે; બહુ દૂર, બહુ સમીપ,
સક્રિય કે જાગરૂક કરી શકાય કે નહીં, અને તે કેવાં સાધન બહુ સૂક્ષ્મ કે આડમાં હોય એવી વસ્તુ ઈન્દ્રિય સાક્ષાત
દ્વારા, એ પ્રશ્ન હવે આવે છે. ' જાણી શકે નહીં.
જ્યાં સુધી જાણ છે ત્યાં :
સુધી એમ કહી શકાય કે મનની જાગરૂક શક્તિઓને વધારે * આ રીતે એક કાળે જે વસ્તુઓ ઈન્ડિયગમ્ય ન હોવાને
સક્રિય કરવાનું અને સુષુપ્ત શક્તિઓને ક્રિય કરી તેને વિકસાલીધે અતીનિય લેખાતી, તે જ વસ્તુઓ વૈજ્ઞાનિક સાધનને
વવાનો માર્ગ પોગપ્રક્રિયામાં છે. યોગમાગીઓએ આ માટેના લીધે ઈન્દ્રિયગમ્ય પણ બની છે. દૂરદર્શક અને સૂક્ષ્મદર્શક શક્તિ
અનેક પ્રવેગો, જીવને જોખમે પણ કર્યા છે. તેમાં કેટલાકને શાળી યંત્રો દ્વારા અતિદુરની અને અતિસૂક્ષ્મ તેમ જ આડમાં
ઓછી વધતી સફળતા પણ મળી છે. એ પ્રોગાની ઘણી વિગતો રહેલ વસ્તુઓ પણ ગૃહીત થાય છે. ટેલિવિઝન પણ હવે
શાસ્ત્રમાં નોંધાયેલી તે છે જ, પણ બહુધા એ ગમગીના, પ્રચારમાં આવ્યું છે.
મુષ્ટિજ્ઞાન જેવી રહી છે. જૈન પરંપરામાં લબ્ધિને નામે, બદ્ધ આમ વિજ્ઞાનિક સાધનની મદદથી દર્શનશકિત વધ્યા
• પરંપરામાં ઋદ્ધિ કે અભિજ્ઞાનને નામે અને યોગ પરંપરામાં છતાં એક બાબતમાં મૂળગત સામ્ય રહેલું જ છે; તે એ કે એ
વિભૂતિને નામે મનની શક્તિઓનાં ચમત્કારી કાર્યો નોંધાયેલ સાધા વિના ઈદિ વમાનકાળની મર્યાદાથી આગળ વધી
મળી આવે છે. આજે પણ આમાંની કેટલીક સિદ્ધિઓ વિશે શકતી ન હતી, તેમ એ વૈજ્ઞાનિક સાધનોની મદદ છતાં તે એ
ભ્રમ રહ્યા નથી, છતાં જે કાંઈ નોંધાયેલું મળે છે અને જે કાંઈ મર્યાદામાં જ કામ કરી શકે છે. વૈજ્ઞાનિક સાધનેએ પ્રથમની
ગભક્તો દ્વારા સાંભળવા મળે છે, તે બધુ અક્ષરશ: માની મર્યાદાને ભંગ કર્યો હોય તો તે દૂર૦ સમત્વ અને વ્યવધાન
લેવાને આ યુગ નથી. એનું પરીક્ષણ થાય એ સત્યની દષ્ટિએ, આદિની બાબતમાં. આવાં સાધનો દ્વારા થતું દૂર અને દૂતરનું તેમ જ સૂક્ષ્મ અને સમતરનું જ્ઞાન એ એકસ્ટ્રા સેન્સરી પસંશન
જરૂરી છે, છતાં ઉતાવળા થઈ આપણા તર્કમાં ન બેસે એટલા
કારણસર એ બધી મનની શક્તિઓને નકારી કાઢવી, એ પણ (extra sensory perception) છે. પણુ અહીં તે આપણે અતીન્દ્રિય દર્શનને વિચાર મનને
ઉપહાસપાત્ર બનવા જેવું છે. લક્ષી કરવાનું છે. મન એ મનુષ્યની વિરલ સંપત્તિ છે. એની કોઈ પણ એક સ્થળ કે સક્ષમ વસ્તુમાં મનને રોકવું, શક્તિઓ અમાપ છે. એમાંની સક્રિય શકિતએ, જે આપણા ત્યાર બાદ તે જ વસ્તુ વિશે એકાગ્ર થઈ તેને વિચાર કરે; એમ અનુભવમાં આવે છે, તે પણ અમાપ છે અને બીજી અનેક કરવા જતાં મન ચિત્ય વિષયમાં એકરૂપ જેવી અવસ્થા અનુભવે સુષુપ્ત તેમ જ પ્રચ્છન્ન શકિતએ એમાં રહેલી જ છે, જે શક્તિઓ છે, આ મનની ધારણું, ધ્યાન અને સમાધિની ત્રણ ભૂમિકાએ યોગ્ય પ્રયત્નથી કામ કરતી થાય છે.
છે. એ જ મનનો સંયમ છે. આ સંયમ સિદ્ધ કરે એ બંઘ ઈદ્રિો કરતાં મનની એક વિશેષતા એ જાણી- સાધારણ પુરુષાર્થની બહાર છે, પણ આવો સંયમ સિદ્ધ કરી તી જ છે કે બધી જ ઈદ્રિય ધારા જ્ઞાત થયેલ વિષયો ઉપર શકાય છે. એ સંયમ સિદ્ધ થાય, પછી ધ્યાની વ્યક્તિ જુદા - મન પોતે એકલું જ ચિંતન, મનન અને પૃથકરણ કરી શકે છે. જુદા વિષયોમાં એ સંયમને પ્રયોગ કરે, ત્યારે એના મનની તે ઉપરાંત બાહ્ય ઈ િદ્વારા અનુભવમાં નહીં આવતાં અનેક સુષુપ્ત શક્તિઓ આશ્ચર્યજનક રીતે કામ કરતી થઈ જાય , એવાં અનેક પદાર્થો, અનેક ઘટનાઓ અને અનેક પ્રશ્નો વિશે છે. કથાની વ્યક્તિ સૂર્યમાં સંયમ કરે તે એની સમક્ષ આત પણ કાંઈક ને કાંઈક જાણી-વિચારી શકે છે. ઉચ્ચતર અને ઉચ્ચ- બાહ્ય વિશ્વનું તાદશ ચિત્ર રજુ થાય છે. એ જ રીતે જે તે તમે ગણિત કે તર્ક અને વ્યાપ્તિના નિયમો અગર કાર્યકારણભાવની પોતાના સંસ્કાર પરત્વે સંયમને પ્રવેગ કરે છે તે પૂર્વ પૂર્વ ચેકસ ઘટમાળ-એ બધાનું મન દારા જ આકલન થાય છે. સંસ્કારચક્રનું ભાન વધારતાં વધારતાં પૂર્વજન્મની સીમાએ
મનની જાગરૂક અને સમૃદ્ધ અનેક શકિતઓ છતાં એની સુધી પણ પહોંચે છે. મનની જ્ઞાનશક્તિ ઉપરાંત તેમાં કેટલીક બાબતમાં એક મુદ્દો નેધવા જેવો એ છે કે બાહ્ય ઈન્દ્રની ક્રિયાશકિતઓ પણ છે. અમુક પ્રકારના સંયમથી તેવી ક્રિયાશક્તિ નાનમર્યાદા વધારવા માટે, જેમ વૈજ્ઞાનિક સાધનો ઉત્તરોત્તર સક્રિય બનતાં ધ્યાની અયું શારીરિક અને માનસિક બળ પણ વધતાં રહ્યાં છે તેમ. હજી સુધીમાં એવું કોઇ વૈજ્ઞાનિક સાધન સિદ્ધ કરે છે. આ રીતે અનેક પ્રકારની જ્ઞાન અને ક્રિયાશકિત શધાયેલું જાણમાં આવ્યું નથી કે જેની મદદથી મન પિતાની સંયમ દ્વારા સિદ્ધ થયાનાં વર્ણને તે મળી આવે છે, પણ મને સુપ્ત શકિતઓને ખાસ જાગૃત કરી કામમાં લઈ શકે, અને પોતાને આ બધાં ઉપર વિચાર કરતાં અને કાંઈક તર્ક-યુકિતથી .' જાગરૂક શકિતઓને સવિશે કામમાં લઈ શકે.
પરીક્ષણ કરતાં, એમ લાગ્યું છે કે આ વર્ણનમાં ઘણું સત્ય તે પછી પ્રશ્ન એ થાય છે કે મન પત ની અંદર પડેલી '' છે. આપણે જે , મેગ્ય રીતે મનસંયમને પ્રયત્ન કરીએ. તે શક્તિઓ દ્વારા અતીન્દ્રિય. દર્શન કરી શકે, તેને શું અર્થ, એની પ્રતીતિ એટલી મુશ્કેલ નથી. જે અભ્યાસી વ્યકિત પોતાના અને એવું દર્શન જે શકય હોય તે તે ક્યાં અને કેવાં ઈષ્ટ વિષયમાં, અભ્યાસને બળે, સોપરિતા મેળવી શકે છે, તે માનસાધને દ્વારા?
" સિક શકિતઓને સક્રિય કરવાને અભ્યાસ એગ્ય રીતે કરવામાં આવે મન અતાકિય વસ્તુઓનું દર્શન કરી શકે છે. એના તે આજે જે નવાઈ જેવું લાગે તે સુગમ કેમ ન બને? પોતાના અથ એક તે એ છે કે મન વર્તમાનકાળ સિવાયની- જીવનને વિકાસ પરવે અને માનસિક શક્તિઓના વિકાસ પરત્વે એટલે કે અતીત અને અનાગત કાળની-ઘટનાએ નું તાદશ માણસ વિચાર કરે, તે પણ મનની અતિન્દ્રિય દર્શનની શક્તિ '. ભાન ઓછાવત્તા પ્રમાણમાં કરી શકે. બીજો અર્થ એ કે બાહ્મ વિશે સંદેહ રહેવાને કોઈ કારણ રહે જ નહીં. હું પોતે ઘણીવાર ઈન્દ્રિયો પિતાથી ભિન્ન એવા વિષયેને જાણે છે, જ્યારે મન મારા મનની ભૂતકાલિન અને વર્તમાનકાલિન અવસ્થા તેમ જ પોતે પોતાના સ્વરૂપનું, પિતામાં પડેલ મારા-નરમા સંસ્કારોનું, શક્તિનું તારતમ્ય વિચારું છું, ત્યારે મને જણાય છે કે એક પિતાની શક્તિઓનું અને પોતાની પ્રવૃત્તિઓનું વિ અનુસાર કાળે જે શક્તિની કલ્પના સુદાં શક્ય ન હતી. તે શક્તિ અભ્યાસ દર્શન કરી શકે છે અને તે ઉપરાંત મન બાહ્મ વિષયેનું તે અને કાળબળે અનુભવાય છે, અને ઊંડું ચિંતન કરતાં તેમ જ સાક્ષાતું આકલન કરી જ શકે.
બીજા પરિચિત એવા અસાધારણ પુરુષોની શક્તિને વિચાર મનના અતીન્દ્રિય દર્શનને આ અર્થ છે. દરેક માણસનું કરતાં મને એમ જણાય છે કે મનમાં સાવ સુષુપ્ત, અર્ધસુકૃત, મન એ છેવત્તે અંશે તે અનુભવે પણ છે. પરંતુ સામાન્ય લોકો જાગૃત અને અર્ધજાગૃત એવી શક્તિઓનાં. અપાર થર પડેલા મનની આ શક્તિને અતીન્દ્રિય દર્શન તરીકે ભાગ્યે જ લેખે છે. છે. આ જ મનની એ દરનું વિસ્મયકારી વિશ્વ છે.' મનનું આ કાર્ય રોજ અનુભવાતુ હોઈ એનું મહત્વ સાધારણ
પંડિત સુખલાલજી