________________
- - -
તા. ૧૬-૧૦-s'
પ્રબુદ્ધ જીવન
વેત કરી ખાવાંદરાઓના રિબાવીને ૪
નથી. આજે અહિંસા છે તેને પરિણામે જ એવા ગાંધીજી ઘડાયા છે?કહી કેઇએ ઠેકડી પણ ઉડાડી તે એક મોટા નેતાએ જેણે દુનિયાને અજવાળી મૂકી.” *
“આ યોજના ગામે ગામના તળાવ સુધી લંબાય તે આપણે
(ભૂમિપૂત્રઃ ૧૫-૧–૫૫) ઘર્ષણ ન કરવાં, મચ્છીની ટોપલી લઈ કોઈ શાકવાળાની પાસે પણ આજે હવે ?
: બેસી એ વેચે તે આપણે એ ન લેવાં, ન ખાવાં” કહી મને આજે તે એ જ અહિંસાના પયગમ્બરના નામને જયઘોષ
અહિંસાને બોધ આપે. કરીને, એના જ ભક્તશિષ્ય હોવાનો દાવો કરનારા આપણે મેં જણાવ્યું કે એ વાત તે તમારી ઠીક છે પણ કેંગ્રેસ એની જ અહિંસક જન્મભૂમિમાં હિંસાનું વાવેતર કરવાની પશુસુધાર સમિતિના ૧૦૫૮ ના રિપોર્ટમાં જણાવ્યું છે કે તૈયારીઓ કરી બેઠા છીએ. એ જોઈ હૃદય ખરેખર ઊંડી ચિંતા
લોકોની ધર્મભાવનામાં પરિવર્તન કરાવીને તથા એમના અનુભવે છે. '
આહારમાં ફેરફાર કરાવીને એમને માંસાહાર તરફ વાળવાં
જોઈએ જેથી નકામા પશુઓને ઉપયોગ થઈ શકે? * જે લોકોને ઈડા, માંસ-મચ્છી ખપે છે, એ લોકો પિતાને
આ રીતે ખુદ સરકાર પોતે જ માંસાહારનો પ્રચાર કરે ને એ ભાગે જઈ શકે છે. સરકાર એમની પણ હોઈ એ આર્થિક
રીતે અમને નિરામિષાહારીઓને ધર્મભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે સહાય માગી શકે છે. પણ ખુદ સરકાર પોતે જ મરઘા-બતકને
એ શું વ્યાજબી છે ? શું એટલા માટે બલિદાન આપ્યાં હતાં ? ઉછેર, કતલખાનાં, રિબાવી રિબાવીને પ્રયોગ ખાતર મારી
અમારી કલ્યાણ યોજના શું આ હતી ? તે એમણે એટલું જ નંખાવવા માટે વાંદરાઓની નિકાસ તથા મત્સ્યનિષ્ણાતોની
જણાવ્યું કે સરકાર એની રીતે કામ કરે; તમે તમારી રીતે આયાત કરી ખીલવવા ધારેલે મત્સ્યઉદ્યોગ વગેરે કાર્યો હાથ પર
પ્રચાર કરી શકે છે. લે એ ગુજરાતની અહિંસક પ્રજા ઉપર હિંસાને ધર્મ લાદવા બરોબર છે. કહેવામાં આવે છે કે એથી સંપત્તિ વધશે, દેશ' આમ અનેક માણસને પરિચય પછી હવા કઈ બાજુ ' ' સુખી થશે, પણ આપણું નીતિશાસ્ત્ર પિકારી પકારીને વહેવા લાગી છે એને જે કંઈક અનુભવ થયો એ ઉપરથી હું ' કહે છે કે, “પાપના પૈસામાંથી પાપ જ ઊગે” અને આપણે
એટલું તારવી શક્યો છું કે ભણેલા ગણેલા કે કહેવાતા સુધરેજોઈએ છીએ કે સરકારી રિપોર્ટ મુજબ ચેરીલૂંટ, ખૂન,
લાઓમાંથી દયા-કરુણાનું ઝરણું સુકાવા લાગ્યું છે અને વ્યા. વ્યભિચાર, આપઘાત, તથા મારામારી ઉપરાંત પક્ષીય ઝઘડાઓનું
કરુણા કે આધ્યાત્મિકતાની વાતે એમને હસવા જેવી લાગે છે.' પ્રમાણ છેલ્લા ૧૨-૧૩ વર્ષથી ઉત્તરોત્તર વધતું જ રહ્યું છે.
જે કે વૈજ્ઞાનિક શેખ વધે છે પણ એને ઉપયોગ કેવળ
ભૌતિક સમૃદ્ધિ અને ભોગવિલાસ કે સગવડના સાધન શોધવા એથી મારી ગુજરાતની સરકારને નમ્ર વિનંતી છે કે તરફ જ ર છે. “ જગતના આ એક પવિત્ર ખૂણાને ભલા થઈને પવિત્ર રહેવા જો કે મોટો ભાગ હિંસા-પ્રવૃત્તિને ધિક્કારે છે, પણ આ
છે કે મારા ભાગ હિંસા-પ્રવત્તિને ધિક્કારે છે પણ દે.’ જગતનો આ એક ખૂણે જો પવિત્ર રહ્યો હશે તે ભૂલી
બાબત વિષે એ અજ્ઞાત છે. મોટા લોકે ધન પાછળ પડયા છે, પડેલી દુનિયાને એ જ એક દિવસ માર્ગદર્શન આપી બચાવી
અને નાના લોકોને જીવન સંગ્રામની દોડધામમાં શું બની રહ્યું શકશે. બાકી સહની સાથે એ પણ ડૂબશે તે પછી ડૂબતા છે એનું ભાન નથી. અને જેને ભાન છે એનામાં જેમ નથી. જગતને તારનારું ત્યારે કોણ મળશે ?'' કહેવામાં આવે છે કે
નથી એની પાસે વાણીનું બળ કે નથી કોઈ પ્રચારનું સાધન,
નથી એની પાસે “ભારત સરકારપ્રેરિત યોજનાને આ એક ભાગ હોઈ રાજ્ય સરકાર આમાં કશો જ ફેરફાર ન કરી શકે.” તે જણાવવાનું
એથી સંસ્કૃતિ કયો વળાંક લેશે એ કલ્પવું આજે કઠિન, કે જે રાજ્ય સરકારે સમગ્ર ભારતથી સ્વતંત્ર રીતે દારૂબંધી, .
નથી લાગતું. આમ છતાં છેવટે તે જો આપણો સંક૯૫. શિક્ષણ માધ્યમ, આઠમા ધોરણથી અંગ્રેજી તથા દિપત્ની વિરેધક
બળવાન હશે, પ્રયત્ન જોરદાર હશે તો સફળતા આપણને જ ધારા અંગે જે સ્વતંત્ર માર્ગદર્શન કરાવ્યું છે એ રાજ્ય સરકાર
વરશે. પણ આજે તે એ સંકલ્પ જ બૂઝાઈ ગયા લાગે છે. માટે કશું જ અશક્ય નથી.”
એથી હાલ તે જૂની આંખે નવું જોવાનું જ રહેશે તેમ અનુમાની
શકાય છે, સિવાય કે પ્રજા કોઈ અણધાર્યો ચમત્કાર કરી બેસે. આ પ્રશ્ન અંગે સહુના વિચાર જાણવા મેં પયુંષણ તથા
ગમે તે ભાવિમાં છૂપાયું હોય, પણ એક વાત તો છે જ કે ગુજપછીના થોડા દિવસ અમદાવાદમાં ગાળ્યા અને અનેક જૈનાચાર્યો,
રાતની સંસ્કૃતિ આજે સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહી છે, આગેવાન ગૃહસ્થ, અન્ય સંપ્રદાયના ધર્મગુરુઓ, કેંગ્રેસી નેતાઓ, પ્રધાને, શ્રી મોરારજી દેસાઈ તથા જાણીતા પંડિતે, લેખકે
રતિલાલ મફાભાઈ શાહ ઉપરાંત વર્તમાન પત્રોના તંત્રીઓને પણ મળ્યો. પણ મોટે
સમુદ્રવિહાર ભાગે તો નિરાશાના જ સૂર બધેથી સાંભળવા મળ્યા. કારણ વિચારતાં મને જણાયું કે જેટલો સરકારનો આમાં દોષ છે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંધના સભ્યો અને તેટલો આપણે પણ છે. કારણું કે જેમને હૈયે આ ચડતી ' તેના કુટુંબીજને માટે તા. ૪-૧૧-૬૦, કાર્તિક વદ ૧, શુક્રવારના આંધીના પરિણામને ડર છે, એ પણ એક યા બીજે કારણે રોજ રાત્રિના એક સમુદ્રવિહાર યોજવામાં આવ્યું છે. સ્ટીમર નિરુત્સાહી લાગ્યા, ઠંડા લાગ્યા, સરકારની આંખે ચઢવાને ડર “શેભના એપોલો બંદરથી રાત્રિના બરોબર આઠ વાગ્યે * પણ કયાંક દેખાય, તે કેટલાક પોતાની નબળાઈઓથી શરમાતા ઉપડશે અને ૧૧ વાગ્યે પાછી ફરશે. આ સમુદ્રવિહારમાં જોડાનાર પણ જણાયા. જ્યારે કેટલાક પંચવર્ષીય યોજનાને નામે એને સભ્ય વ્યકિત દીઠ રૂ. ૨ આપવાના રહેશે. શોભના સ્ટીમરમાં બચાવ કર્યો. કોઇએ “ખાવા દેને. શા માટે આડા પડે છે ? જૈન મર્યાદિત અવકાશ હાઈને આ સમુદ્રવિહારમાં જોડાવા ઇચ્છતા લાગે છે ?' કહી કઈક તિરસ્કાર વ્યકત કર્યો તે કોઈ સભ્યને સંધના કાર્યાલયમાં જરૂરી રકમ ભરીને પ્રવેશપત્રો વળી “મારાં અને તમારાં છોકરાં હવે ખાતા થયા છે તે સતર મેળવી લેવા વિનંતિ છે. મકોને આ પરડ' કહી મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. “માછલાં y૫/૦. ધનજી ટી2.
મંત્રીઓ: - મારવામાં શું પાપ છે-એને કઈ એવી ભારે વેદના થઈ જાય . મુંબઈ-૩. ઈ મુંબઈ જૈન યુવક સંઘ,
છે ભઈ
આ