SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તેમ તા. ૧-૧૦-૬૦. પ્રબુદ્ધ જીવન ધાર્મિક ટ્રસ્ટ ઉપર નિયમન લાવતે ખરડો ' “ કેન્દ્ર ધારાસભામાં ગયા માર્ચ માસમાં રજૂ કરવામાં આવેલ Religious Trusts Bill, 1960-૧૯૬૦ના ધાર્મિક ટ્રસ્ટને લગતા ખરડાની તા. ૧૧-૯-૬૦ના “જન્મભૂમિ-પ્રવાસી’માં શ્રી કેશવલાલ એમ. શાહે સુરેખ સમજૂતી આપી છે જે અહિં સાભાર ઉદ્ધત કરવામાં આવે છે. આ ખરડો કેટલાક સમયથી તેને લગતી પ્રવર સમિતિને-સીલેકટ કમિટીને સંપાયે છે અને તેને રીપોર્ટ આ પત્ર પ્રગટ થાય છે તે પહેલાં તા. ૨૧-૯-૬૦ના રોજ કેન્દ્રસ્થ ધારાસભામાં રજૂ થઈ ચૂક હશે અને તેની ભલામણે ધ્યાનમાં લઈને કેટલાક સુધારા વધારા સાથે આ ખરડાને બહુ જ થોડા સમયમાં કાયદાનું રૂપ મળવાને સંભવ છે, આ સંબંધમાં શ્રી કેશવલાલ એમ. શાહ જણાવે છે તે મુજબ ધારાસભ્યોનું માનસ નેતાં આ ખરડાની મુખ્ય જોગવાઈઓમાં બહુ મહત્વને ફેરફાર થવા સંભવ નથી.. આ ખરડા અંગે જણાવવામાં આવ્યું છે તે મુજબ તેમાં સૂચવેલા નિયમનમાંથી પારસી, ખ્રિસ્તી અને ચહૂદીનાં ધાર્મિક દ્રોને, શીખ ગુરૂદ્વારને તથા ૧૯૫૪ના વક્ર કાયદા મુજબ રજિસ્ટર થયેલાં મુસ્લિમ વકફેને આ કાયદો લાગુ પડવાનો નથી. પરિણામે આ કાયદે માત્ર હિન્દુ માં નેને સમાવેશ થાય છે.) ધાર્મિક દ્રસ્ટેને જ લાગુ પાડવામાં આવનાર છે. ઉપરના અપવારે શા માટે રાખવામાં આવ્યા છે તે અંગે આ ખરડામાં કોઈ ખુલાસે કરવામાં આવ્યે નથી. આ કાયદે ધાર્મિક ટ્રસ્ટ અંગે નીમાયેલા કમિશનરેને . અમાપ સત્તા આપે છે. આ રીતે આ કાયૉ અમલમાં આવતાં વર્તમાન અને ભાવી હિન્દુ ધાર્મિક દ્રસ્ટે ઉપર તેની ધણુ ગંભીર અસર પડવાને અને તેના વહીવટ અંગેના સ્વાતંત્ર્ય ઉપર અસાધારણ અને અણધટતે કાપ મૂકાવાનો સંભવ છે. આવા મહત્વના ખરડા ઉપર તે પાર્લામેન્ટમાં રજૂ થયાને છ મહીના ઉપર થવા આધુ' એમ છતાં મારું ધ્યાન ગયું નહિ, આ માટે હું ઊંડી શરમ અનુભવું છું. આવા અગત્યના કાનૂની ખરડાઓ ત્યારે પણ તેમાં કેન્દ્રસ્થ છે પ્રારંશિક ધારાસભામાં આવે ત્યારે તેની વખતસર સમજતી આપથી, તેની ચર્ચા આલોચના કરવી, તે અંગે પ્રવર્તમાન લેકઅભિપ્રાય રજૂ કરો, અને તેના ગુણદોષની સમીક્ષા કરવી એ પ્રબુદ્ધ જીવન જેવા સામયિકેનું ખાસ કáન્ય લેખોવું જોઇએ. આ "રડાની સમજૂતી માટલી મોડી મોડી પણ પ્રગટ કરીને તેનું અપો છે પ્રાયશ્ચિત કરૂં છું. આ ખરડા વિષે જાહેર જનતામાં પણ બહુ જલ્થડે, નહિ-જે ઉહાપે જોવામાં આવે છે. આ અંગે જન્મભૂમિ-પ્રવાસીના તંત્રી ચથાથી જણાવે છે કે “ભારતની પ્રજાની આ એક અજબ ખાસિયત છે. કાયદાને ખરડે પ્રસિદ્ધ થશે તેની કોઇ ખબર પણ નહિ રાખે. તે પ્રવરસમિતિને સંપાશે ત્યારે સૈ ઉદાસીન રહેશે અને તે પસાર થરો ત્યારે સૈ નિષ્ક્રિય રહેશે, અને જ્યારે, કાયદો અમલમાં આવ્યા પછી તેની કલમોની સીધી અસર સ્પર્શશે ત્યારે તે ચાળાને જાગોપછી વિચાર કરશે કે આ શું થયું?' પછી થોડે ઉહાપોહ કરશે, થોડી બુમરા રુ કરશે, ને પછી સત્તા આગળ શાણપણું શા કામનું ? એમ કહીને ધોર નિદ્રામાં પોઢી જશે. ભારતીય જને આ પ્રકૃતિજન્ય દૂષણમાંથી કયારે મુક્ત થશે ?” ' -પરમાનંદ લોકસભાની એરણ પર એક ધારે ઘડાઈ રહ્યો છે. ૧૯૬૦ની વ્યવસ્થાપક એટલે એવી વ્યક્તિ કે જે એકલી અથવા અન્યની સાલનો એ ૧૪મા નંબરને ખરડો છે. તેનું નામ છે Religious સાથે ટ્રસ્ટની મિલકતને વહિવટ કરતી હોય અગર તેને અંગે Trusts Bill 1960, ધાર્મિક ટ્રસ્ટને ખરડો” આ વર્ષના વ્યવહાર કરતી હોય. આ વ્યાખ્યાને અર્થ એવો છે કે સત્તાવાર માર્ચની ૨૮મી તારીખે એને લોકસભામાં રજૂ કરવામાં આવ્ય રીતે નિમણૂંક થઈ ન હોય તે છતાં જે વ્યક્તિ દ્રસ્ટની મિલકત હતે. હમણાં તે પ્રવર સમિતિમાં ગમે છે. એ સમિતિ શું ફેરફાર અંગે કાંઈ વ્યવહાર કે કામકાજ કરતી હોય તેને મેનેજર ગણવે. કરશે તે ખબર નથી. ને અંતે તે કેવું સ્વરૂપ ધારણ કરશે તે ધાર્મિક દ્રસ્ટ”ની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે ધાર્મિક પણું કહી શકાય નહિ, પણ ખરડાની મુખ્ય જોગવાઈઓમાં પ્રકારના જાહેર હેતુ માટે રચવામાં આવેલું કે રચાનાર સ્પષ્ટ મહત્ત્વનો ફેરફાર થવાનો સંભવ નથી. આ ખરડાની કેટલીક ટ્રસ્ટ અગર સ્પષ્ટ રીતે રચવામાં ન આવ્યું હોય પણ જેને પ્રકાર જોગવાઈઓ ખરેખર અમુક મર્યાદાઓ વટાવે છે. તે રાજ્યસત્તા ટ્રસ્ટ જે હોય તે. આ ટ્રસ્ટ સાથે બીજા સખાવતી હેતુઓ અને તેના અમલદારેને વધુ પડતી સત્તાઓ અપાઈ રહી છે.. જોડવામાં આવ્યા હોય કે ન હોય તે અસંબદ્ધ છે, પણ જાહેર આ કાયદાનું નામ છે “ધાર્મિક દ્રોને કાયદે. તે પ્રજાને જેમાં હિત ન હોય તેવાં ખાનગી ધાર્મિક ટ્રસ્ટને સમાન ઉપરથી એમ લાગે છે કે ભારતમાં તમામ પ્રકારનાં સ્ટોને તે વેશ થતો નથી. આ વ્યાખ્યા એટલા માટે છે કે ભારતમાં લાખો લાગુ પડતો હશે; પણ અન્વેષણ કરતાં પરિસ્થિતિ જુદી જ લાગે ગામમાં અનેક પ્રકારનાં દેવમંદિરે ને ધર્મસ્થાનકો છે કે જેનું છે, આ કાયદે પારસી, ખ્રિસ્તી તથા યહૂદીનાં ધાર્મિક ટ્રસ્ટને લાગુ આધુનિક ક૯૫ના મુજબ કોઈ ટ્રસ્ટ હોતું નથી. પૂજારી કે થોડા પડતું નથી. એટલે કે હરેક કોમનાં ધાર્મિક સ્થાને આ કાયદાની આગેવાને તેને વહિવટ કરે છે. એટલે આવાં અસ્પષ્ટ ટ્રસ્ટ મર્યાદામાં આવતાં નથી. આ કાયદે ગુરુદ્વારા કાયદા મુજબ સમાઈ જાય એવી વ્યાખ્યા છે. જે વ્યક્તિ ટ્રસ્ટની મિલકત ધાએલાં શીખેના ગુરુદ્વારાઓને, મુસ્લિમ વકફના કાયદા નીચે ધરાવતી હોય તે દ્રસ્ટી ગણાશે. તેમાં મેનેજરને પણ સમાવેશ. આવેલા મુસ્લિમ ધાર્મિક ટ્રસ્ટને લાગુ પડતો નથી. એટલે બાંદ- કરવામાં આવ્યો છે. બાકી કરતાં આ કાયદે મુખ્યત્વે હિંદુ, જેમાં જૈનોનો સમાવેશ ધાર્મિક ટ્રસ્ટમાં હિત ધરાવનાર વ્યક્તિની વ્યાખ્યા મહત્ત્વની થાય છે તેમના ધર્મસ્થાનક અને ધાર્મિક ટ્રસ્ટને લાગુ પડે છે. છે, કારણ કે આવી માત્ર એ જ વ્યક્તિને કાયદાએ એવા અધિ આ કાયદે દરેક રાજ્ય સરકાર જે તારીખ જાહેર કરે તે કારો આપ્યા છે કે જે ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓને હરહમેશાં ભાલાની તારીખથી તે તે રાજયમાં અમલમાં આવશે. જુદી જુદી રાજ્ય અણીએ રાખશે. સરકારે વહીવટી વ્યવસ્થા પૂરી કરી શકે ત્યારે તે અમલમાં ‘હિત ધરાવતી વ્યક્તિ” એટલે પૂજા-પ્રાર્થના કે ધાર્મિક આવશે એટલે કે એક રાજ્યમાં આજે અમલમાં આવે તે અન્ય ક્રિયાઓ કરવાને હક ધરાવતી વ્યક્તિ અગર ધર્મસ્થાનમાં થતી રાજ્યમાં છ બાર મહિને અમલમાં આવે. વળી, આ કાયદા કઈ પણ ધાર્મિક પૂજા કે ક્રિયામાં ભાગ લેવાને હક્ક ધરાવતી : અન્વયે વિસ્તૃત નિયમ ઘડવાની સત્તા દરેક રાજ્યોને અપાઈ છે, વ્યક્તિ અગર ટ્રસ્ટ મુજબ ધાર્મિક કે સખાવતી સેવાઓમાં હિર તે એવી દલીલ સાથે કે દરેક રાજ્યમાં ધાર્મિક દ્રો વિશે વિવિધ ધરાવનાર વ્યકિત. તે ઉપરાંત ટ્રસ્ટને સ્થાપક કે તેને કોઈ પણ પરિસ્થિતિ પ્રવર્તે છે અને તેથી દરેક રાજયે પિતાનાં રાજ્યને વારસ અને ટ્રસ્ટી પિતે. આટલી વ્યક્તિઓને ટ્રસ્ટમાં હિત ધરાવઅનુકૂળ નિયમો ઘડે. એ રીતે પણ રાજ્ય રાજયે ભિન્નતા ઉત્પન્ન નાર ગણવામાં આવી છે. ટ્રસ્ટની મિલકતમાં સ્થાવર જંગમ દરેક થવાનો સંભવ છે. પ્રકારની મિલકતને સમાવેશ કરવામાં આવ્યું છે. આ ખરડાની કેટલીક વ્યાખ્યાઓ પ્રથમ જોઈએ, કારણ કે ખરડાની રચના આ પ્રકારની છે: (૧) ટ્રસ્ટના કમિશકાયદામાં વ્યાખ્યા મહત્ત્વની વસ્તુ છે. “મેનેજર' અથવા નરેની નિમણૂક, (૨) સ્ટા રજિસ્ટર કરાવવાની કાર્યવાહી, (૩) :
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy