SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર જીત કે ના કરી, પણ વિકાર, આ છે કાર ?IBIR , પ્રબુદ્ધ જીવન તા. ૧–૧૦–૬૦. 1 - નિઃસ્વાર્થતા માણસને સફળ બનાવવામાં ખૂબ મદદ કરે છે. દૈનિક સરકારના કર્મચારીઓની તાજેતરની હડતાળે ટ્રેડ યુનિયનની - ' જીવનમાં તેણે સભ્યતા અને નમ્રતા દાખવવી જોઈએ, અને પિતાના હીલચાલને ધણું મોટું નુકસાન પહોંચાડયું છે. તેઓ વિકેન્દ્રિત ઉદ્યોગ ઉપર ઘણો ભાર મૂકે છે અને - દેશબંધુઓની સેવા કરવા સદા તત્પર રહેવું જોઈએ. દરેક ; લોકશાહી દ્વારા કરવામાં આવતા આજન માટે આવું.' દેશમાં પ્રજા બે વિભાગમાં વહેંચાયેલી હોય છે, માર્ગદર્શક અને વિકેન્દ્રીકરણ અત્યંત આવશ્યક છે એમ તેઓ માને છે અને અનયાયીઓ. આ બને દળમાં વહેંચાયેલી પ્રજાને કેળવવા માટે પ્રજાસમાજવાદી પક્ષ આ પ્રકારના વિકેન્દ્રીકરણને પૂરતું . સર્વ પ્રકારની સગવડ ઊભી કરવી જોઈએ. નિશાળમાં અને મહત્વ આપે છે કે નહિ તે વિષે તેઓ સાશંક છે. આ બધું - કોલેજોમાં કામ કરવાની સારી ટેવો અને વ્યવસાયી આદતોની. ધ્યાનમાં લેતાં સ્વાભાવિકપણે” તેઓ પ્રજાસમાજવાદી પક્ષથી છૂટા થવાની ઈચ્છા સેવી રહ્યા છે અને બીજા કોઈ પક્ષ સાથે '". સમજણ અને કેળવણી આપવી જોઈએ. વખતને પૂરો ઉપયોગ પણ તેમના મનને મેળ નથી. તેથી તેમને લાગે છે કે તેમણે કરવો જોઈએ. તેને અપવ્યય થવો ન જોઈએ, કારણ કે શિસ્ત- કોઈ પક્ષ કે દળ સાથે જોડાયેલા નહિ એવી સ્થિતિ હાલ બદ્ધ જીવનમાં સમયનું ઘણું મોટું મૂહય છે. કામથી જ પ્રજાનું તુરંતમાટે રવીકારવાની રહેશે. - '', આરોગ્ય અને તન્દુરસ્તી જળવાય છે. પ્રગતિશીલ રાષ્ટ્રની જે જાતને નૈતિક કેયડે આચાર્ય ક્રિપલાણી સામે ઊભે 'પ્રજાઓ તેમણે અથવા તે તેમના પુરોગામીઓએ કરેલા કઠણ થયું છે તે નૈતિક કોયડો બીજા ઘણું જાહેર કાર્યકર્તાઓ 'પરિશ્રમને લીધે જ ધનવાન બની છે. આપણે પણ તે દ્વારા જ સામે પણ ઊભે થયેલ હોય છે. પણ આમ હોવા છતાં પિતાની રાજકારણી કારકિર્દીને ભૂંસી નાખવાની-કે જેનું વાસ્તવિક ઉદ્ધાર શક્ય છે. ' , પરિણામ સક્રિય રાજકારણી જીવનથી સદન્તર નિવૃત્તિ સ્વીકાર વામાં આવે-તે માટેની આવી દરેક વ્યક્તિમાં હિંમત હોતી , સત્યનિષ્ઠા વિરૂદ્ધ પનિષ્ઠા નથી. વસ્તુતઃ આ પ્રશ્ન ખરી રીતે હિંમત નહિ પણ " (તા. ૨૧- ૬૦ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં “Roots રાજકારણી પ્રમાણિકતાને છે કે જે એવી અપેક્ષા રાખે છે કે જાહેર જીવનને વરેલા દરેક માણસે વિવાદાસ્પદ પ્રશ્નો અંગે. of Cynicism' એ મથાળા નીચે પ્રગટ થયેલ અગ્રલેખને પિતાને જે લાગે તે પ્રમાણિકપણે જાહેરમાં કહેતા રહેવું અનુવાદ) જોઈએ. કમનસીબે આજે તકસાધુપણુએ આપણુ રાજ- . છે ખાનગી જીવનમાં અવારનવાર બને છે તેમ રાજકારણી કારણી જીવનમાં એવાં ઊંડાં મૂળ નાંખ્યા છે કે, કોઈ પણ જીવનમાં પણ વ્યક્તિને નૈતિક પસંદગી કરવી બહુ મુશ્કેલ પડે વ્યકિતના સાચા રાજકારણી અભિપ્રાયો તેના પક્ષીય જોડાણથી 1 . એવી પરિસ્થિતિ તેની સામે ઘણીવાર ઊભી થાય છે. દરેક વ્યક્તિને અલગ તારવવાનું મુશ્કેલ બની ગયું છે. સંખ્યાબંધ માણસે એ રાજકીય પક્ષ મળી રહે છે જેની નીતિ અને જેને કાર્ય આજના જાહેર જીવનમાં છુપી રીતે એવું બધું કરી રહ્યા છે કે જે તેમણે જાહેરમાં અંગીકાર કરેલી. નીતિને મૂળમાંથી છેદી : ક્રમ ત ખરા દિલવા આકારતા હાથ–આવું મરી અનg ના, નાખતું હોય છે. આ દિધાવૃત્તિની પ્રક્રિયા એટલી બધી વ્યાપક અને આ કારણે જે એક યા બીજા પક્ષથી તે તદન અલગ બની ગઈ છે કે નાના કે મેટા બધા પક્ષો આ પરિસ્થિતિને જ રહેવાનું પસંદ કરે છે તે રોજબરોજ બનતી ઘટનાઓના પ્રવાહને સ્વીકાર કરીને જ ચાલતા હોય છે. તેમના આગેવાને કોમવાદ 1 પૉઈડે એવી રીતે નવો વળાંક આપવાની–તેને પ્રભાવિત કરવાની અને જ્ઞાતિવાદને જાહેરમાં વિરોધ કરતા હોય છે, પણ જુદા જુદા કોમી અને જ્ઞાતિગત મંડળોને ઉત્તેજન– ". - તેના માટે કોઈ શક્યતા રહેતી નથી. જ્યારે દેશના દરેક રાજકીય પ્રેત્સાહનઆપીને આચરણમાં એ જ અનિષ્ઠને તેઓ • પક્ષ સાથે તેને મતભેદ હોય છે ત્યારે તેણે કાં તે રાજકીય પિષણ આપતા હોય છે. તેઓ એક બાજુએ પિતાને સમુદા એકલવાયાપણું-Political isolation સ્વીકારવું પડે છે અથવા યમાં એકતાનો ઉપદેશ આપતા હોય છે અને બીજી બાજુએ " તે Double-think જેવું એટલે કે અંદરનું એકરૂપ અને પક્ષ અંદરના પિતાના વતું તે માટે સત્તાધિકારો પ્રાપ્ત કરવા બહારનું રાજકારણી બીજું રૂ૫-આવી દ્વિધા સ્થિતિ તેને માટે તેઓ બધું કાંઈ કરતા હોય છે. આ પ્રક્રિયા કેટલી બધી . . ' સ્વીકારવાની રહે છે. જે તે બધા પક્ષેથી અલગ રહેવાનું પસંદે' ' “આ ત્રુટિથી મુખ્ય રાજકીય પક્ષેમાંથી એક પણું પક્ષ મુકત, - વ્યાપક બની છે તેને તે ભાષાકીય લાગણીઓના આવિષ્કાર અંગે ' કરે છે તો તે રાજકારણની દષ્ટિએ Impolent-કર્તાવશૂન્ય- છે ખરો?” આ પ્રકારના શ્રી અશોક મહેતાના છટાદાર પ્રશ્ન છે. ' જેવો બની જાય છે. જે તે એવા કોઈ રાજકીય પક્ષના સભ્ય ઉપરથી ખ્યાલ આવે છે. આચાર્ય ક્રિપલાણી જ્યારે એમ થવાનું અથવા તે તે પક્ષના સભ્ય તરીકે ચાલું રહેવાનું પસંદ ' જણાવે છે કે વિરોધ પક્ષને એવી દલીલ કરવાને હકક નથી કે “જો શક સનકરતા પક્ષને આ બાબતને કે ઈ. ડંખ ને આ કરે છે કે જેની નીતિ પ્રજાના સાચા હિતની વિરૂદ્ધ છે એમ હોય તે વિરોધ પક્ષને આ બાબતમાં કશો પણ ડંખ . તે ભાન હોય છે તે, તે તકસાધુપણુના દોષને ભાગી બને હોવાની જરૂર નથી” ત્યારે અચાર્ય ક્રિપલાણી જરૂર વધારે . . છે. આ કોઈ કલ્પનાની વાત નથી. આજે આચાર્ય ક્રિપલાણી નક્કર નૈતિક ભૂમિકા ઉપરથી બોલે છે એમ કબૂલ કર્યા સિવાય . ' અને પ્રજા સમાજવાદી પક્ષના ચેરમેન શ્રી અશોક મહેતા વચ્ચે નહિ ચાલે. તેઓ એ ચી રીતે જણાવે છે કે જે આ પક્ષે થયેલા પત્રવ્યવહારમાં આચાર્ય પિલાણી પક્ષે આપણને આ સુધારકનો પાઠ ન ભજવે છે તે પક્ષાના અસ્તિત્વને કઈ હેતુ જે રહેતે નથી. પણ આચાર્ય ક્રિપલાણી એકલી જ . એવી પ્રકારની પરિસ્થિતિ પ્રત્યક્ષ ઊભી થયેલી માલુમ પડે છે. આચાર્ય વ્યકિત છે કે જે આવો સૂર કાઢી રહેલ છે. જે પ્રકારની ક્રિપલાણીએ પોતાના પત્રોમાં પ્રજાસમાજવાદી પક્ષ સાથેના વિરોધી ચેષ્ટા તેઓ કરવા માગે છે તેનું એક આ નવું મૂલ્ય છે. ' પિતાના પાયાના મતભેદે સ્પષ્ટ આકારમાં રજૂ કર્યા છે. તેમને તેમનું વલણ એ બાબતની યાદ આપે છે કે રાજકારણી જીવનમાં લાગે છે કે જે રીતે પ્રજા સમાજવાદી પક્ષે એક પછી એક ભાષાકીય ભાગ લેતી દરેક વ્યકિત જો પોતાના માટે એવી મર્યાદા નહિ. બાંધે કે જેને વટાવીને પોતે કદિ પણ પોતાની રાજકારણી આન્દોલનને ચાલના આપી છે, વેગવાન બનાવ્યું છે અને પંજાબી માન્યતાઓ સાથે બાંધછોડ નહિ જ કરે છેરાજકારણી જીવનમાં સુબાની હીલચાલને જે રીતે તેણે ટેકે આપ્યો છે તે રીતે દેશની પ્રમાણિકતા જાળવવાનું કામ અશક્ય બની જશે. આજની * એકતાને જોખમમાં મૂકે છે. તેમને એ જાણીને ભારે દુઃખ થાય છે કે નિરાશા પ્રેરક રાજકારણી આબોહવાનું સૌથી વધારે અનિષ્ટ 1 પ્રજાસમાજવાદી પક્ષની એક મંડળીએ આસામને કલંકિત અંગ તે એ છે કે તેથી cynici m એટલે કે બધું જ કાંઈ બનાવનાર તોફાનેને ઉશ્કેરવામાં ભાગ લીધો હતો. પ્રજાસમાજ વિપરીત રીતે જોવા વિચારવાની વૃત્તિ, કોઈ પણ ભાવના કે " વાદી પક્ષના અમુક ધટકોએ જુદા જુદા પ્રસંગ ઉપર કોમવાદી સિદ્ધાન્ત વિષે અશ્રદ્ધા–માત્ર પોતાને સ્વાર્થ જ વિચારવા તરફનો અને સામ્યવાદી પક્ષ સાથે જોડાણ કરીને જે રીતે કામ કર્યું . અભિગમ પ.ષાય છે અને કોઈ પણ નકકર આસ્થા કે માન્યતાને છે તે અંગે તેઓ ડી ખિન્નતા અનુભવે છે. તેમને લાગે છે વળગી રહેવાના આગ્રહને માટે અવકાશ જ રહેતા નથી. તે . છે કે પ્રજા સમાજવાદી પક્ષ દ્વારા ઊભી કરવામાં આવેલી મધ્યસ્થ અનુવાદકઃ પરમાનંદ : *: *, * : ' ' . .
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy