________________
"* * * *
* * *
* *
*
*
*
:
,-
.
:
૧૦૮
'પ્રબુદ્ધ જીવન
'તા. ૧-૧–૨૦
નથી એ થાય છે ?
સંત
પૂર્વપક્ષીને મત
*
*
છે અને જયારે એ સંપૂર્ણ રીતે એગ્ય બને, કલેશરહિત અને પ્રશ્નોને ઉત્તર ન મળે તો તેઓ અન્ય ચિંતકે પાસે જાય છે. આવા નિર્મલ બને ત્યારે પરમ અનુભૂતિ પ્રકાશી ઊઠે છે. તો વાવો કેટલાંક ચિન્તકે ઉદ્દાલક આણિ પાસે આવ્યા, તે પાછા એટલા નિવર્તિતે મમ મનસા : સં. પણ તેની પૂર્વતૈયારી રૂપે મોટે સત્યનિષ્ઠા અને નિર્દભ કે પિતાને સૂઝ પડી નહીં એટલે તરત જ ભાગે તત્વચિન્તનની અન્તર્ગત અન્વીક્ષા, તક પૂર્વેક, પરીક્ષા - બધાને લઈ રાજા અશ્વપતિ કેકેય પાસે ગયા. જનક રાજા પણ તદ્દન અનિવાર્ય છે. તત્વચિન્તનથી બુદ્ધિ વિશદ બને છે. પ્રખર તત્વજિજ્ઞાસુ હતા. જ્યાં માનવને કશુંક બંધબેસતું ન તેની શકિતઓ ખીલી ઊઠે છે. વિજ્ઞાનમાં બુદ્ધિના પ્રયત્નથી લાગે વ્યવહારમાં કે વિચારમાં કશી અનુપંપત્તિ જણાય, ત્યાં માગ સરળ બને છે. ભવિષ્યની સિદ્ધિનું આછું પાતળું . 'પણ... એ ઊંડા ચિન્તનમાં ઊતરી જાય છે અને વિરોધને પરિહાર ' લગભગ એક્કસ કહી શકાય તેવું જ્ઞાન થઈ જાય છે, પછી પ્રોગથી પ્રત્યક્ષ સિદ્ધિ માત્ર મેળવવાની રહે છે. તેવું જ તત્વચિન્તનનું
કરવા તેમની અન્તર્ગત સ્વીકૃતિઓની અન્ય ગણુમાં પડી જાય છે.
'' આનું નામ જ તંત્વજિજ્ઞાસા છે. અનુપત્તિ તત્ત્વજિજ્ઞાસાની માતા પણું છે. સિદ્ધિ મળે કે નહીં તેને આધાર * બુદ્ધિની સત્યનિષ્ઠા, . નિમળતા આદિ પર અવલંબે છે." .
છે. આ પરથી એટલું તે સ્પષ્ટ થાય છે કે દરેક માનવી ત-વ- -
" " " , , ' 'બીજે લાભ તત્વચિન્તનથી એ થાય છે કે ખંડન કરવા
જિજ્ઞાસુ છે. જેટલે અંશે તે ઊંડે અને પક્ષપાતરહિત, તટસ્થ માટે પણ પૂર્વપક્ષીને મત બરાબર સમજ પડે છે. તેથી પિતાના
વિચાર કરી શકે તેટલે અંશે તે સાચે ફિસુફ છે, અને છીછરી મતથી ભિન્ન વિચાર હોઈ શકે અને તે પણ સંગીન દલીલથી પ્રેરિત
રીતે વિચાર કરે છે તે છીછરે કિલ્સફ છે. - ' અને સંમર્થિત એની ખાત્રી થાય છે. અને એ પણ પ્રતીત થાય
અત્યારે સૌ કહેતા હોય છે કે અમને ફિલ્જરીને ખૂબ છે કે જ્યાં સુધી પરમ અનુભૂતિ ન થાય
ન થાય ત્યાં સુધી એ એટ- ત્યાં સુધી એ એટ
શેખ છે, ગમે છે–પછી ફિસુફી અર્થ તેમને સ્પષ્ટ છે કે નહીં. લું જ શકય છે કે પૂર્વપક્ષીનું ચિન્તન યથાર્થ હોય જેટલું કે
લે છે એ બતાવે છે કે ફિલ્જરી પાસે લોકોને બહુ મોટી આશા હોય છે. '. પોતાનું ચિન્તન સમ્યફ હોવું શક્ય છે અથવા તે ભિન્ન ભિન્ન બીજું કઈ ન કરી શકે તે પણ ચિન્તન અને મનનથી બુદ્ધિમાં જે' ';" દષ્ટિએ બને સાચાં હોય–જેની હિમાયત ન દર્શનમાં મળે વિશદતા આવે છે તેને કારણે માણસ ગમે તેવાં કઠિન સે જો મેામાં : ' છે. તચિન્તકે એ વાત પર ખાસ ભાર મૂકે છે કે તત્વ- સમતુલા જોઈ શકે છે, અને તટસ્થ રીતે વિચાર કરી શકે છે,
ચિન્તન કોઈ એકાન્તવાદમાં પડવામાંથી આપણને બચાવે છે, તેને પિતા પર કાબૂ રહે છે. આ Philosophic Tempera- એટલે કે તત્ત્વચિન્તન કોઈ પણ Dogma કે એકાન્તવાદને meat ફિસુફની પ્રકૃતિ, સ્વભાવ એ અમૂલ્ય રત્ન જ છે,
હકપૂર્વકનો આગ્રહ પોષતું નથી. કોઈ પણ એકમાગી વિચારને માનવને ભવસાગરમાં ખૂબ કામ લાગે છે તેને સાચું માર્ગદર્શન ને આવકારવો, કારણ કે દરેક પદાર્થનાં અનેક પાસાં હોઈ શકે, આપે છે. આ આડકતરી રીતે પ્રાપ્ત થાય છે, છતાં સૌથી શ્રેષ્ઠ જેને સમાન રીતે વિચાર આવશ્યક છે એ બાબતમાં કદાચ લાભ છે. તવદર્શનમાંથી જે આત્મ પમ્પ કે આત્મજ્યની સૌથી સુદઢ ઉપદેશ આપ્યો છે જૈનદર્શને. ઉપરાંત, તત્વજ્ઞાનનું ભાવના પ્રાપ્ત થાય છે તેની જીવન પર ઘણી અસર અગત્યનું કર્તવ્ય છે સમન્વય. (Synthesis) કરવાનું જે દેખાય છે. તે લોકશાહીને પાયો છે. Whitehead જેવા અનેકાન્તવાદથી પાર પડે છે, અને એકબીજાને સમજી સત્યની ચિન્તકો તે એટલે સુધી કહે છે કે રાજ્યનીતિના સિદ્ધાન્તનું દિશામાં પ્રગતિ કરી શકાય તેવો ઉપાય તેમાં સરળતાથી મળ- ચણતર તત્વચિન્તનના નિર્ણય પર થયેલું છે.' વાની વિશેષ શકયતા જણાય છે. આવો જ સમય ઉપનિષદમાં ' આટલું સાંભળ્યા પછી પણ તમને કદાચ વિચાર આવે
અને ગીતામાં આપણને મળે છે. ગીતાએ જ્ઞાન કર્મ અને ભક્તિને કે આ તત્ત્વજ્ઞાનમાં તે બધાને સમાવેશ થાય છે અને છતાં ' ' ' સુભગ સમન્વય સાધ્ય છે. આપણે આનંદમીમાંસા કે દય- તેને વિષય સ્વતંત્ર રીતે શું છે તે કહી શકાતું નથી. આવે -
* મીમાંસા, નીતિમીમાંસા (કમીમાંસા) અને જ્ઞાનમીમાંસાને ભિન્ન- આક્ષેપ ઘણા કરે છે. Philosophy is everything and • ભિન્ન ગણીએ છીએ. પણ સત્યમ, શિવમ, સુન્દરમ એ ત્રણેયનું yet nothing. - અન્તિમ સત્ય એકરસ છે તેવું તેવું પ્રતીત થાય, તેમાં એકરૂપતા પ્રાચીન કાળનું તત્વચિન્તન જોઈશું તો તેમાં ધર્મ, નીતિ,
જોવામાં સફળતા મળે એટલે કે ત્રણેયને સમન્વય કરવામાં મને વિજ્ઞાન, રાજયતિ, વિજ્ઞાન, સાંદર્ય નીમાંસા વગેરે અને સિદ્ધિ મળે ત્યારે એ ખરા અર્થમાં તત્વજ્ઞાન કહેવાય.- * અતિમ પ્રશ્નને વિચાર બધું મિશ્રિત સ્વરૂપે મળશે. જેમ જેમ Philosophy is a great syuthesiser...
કેટલુક શોધ અને પ્રોગ દ્વારા નિશ્ચિત થતું ગયું તેમ તેમ તે I ! વળી, આટલા વિશાળ જગતમાં પિતાનું સ્થાન નકકી કર
સ્વતંત્ર શાસ્ત્ર કે વિધા તરીકે જૂદું પડતું ગયું, અને જે અજ્ઞાન રહ્યું , વાનું, અને કાંઈક સ્થિરતા, હૃદયની શાન્તિ મેળવવાનું દરેકને
તે તત્વજિજ્ઞાસાને ફાળે બાકી રહ્યું. તત્વજિજ્ઞાસાની સરખામણી મન થાય છે, અને તત્વચિન્તન સિવાય કોઈ વસ્તુ કે વિદ્યાથી
એવી માતા સાથે કરી શકાય કે જે પુત્રો સ્થિર થાય કે તેમને સન્તોષ થતું નથી, છાગ્ય ઉપનિષદ્દમાં કહ્યું છે કે નારદે '
તાર - પિોતપોતાની સમૃદ્ધિ વિકસાવવા જુદા કરી દે અને પોતે જેમને અનેક વિધાઓને અભ્યાસ કરેલો, પણ તેને શાન્તિ મળી નહીં;
હજુ અધારની જરૂર છે તેમની સંભાળ લીધા કરે. એ છેવટે તે સનકુમાર પાસે આવે છે એવા ઉપદેશ માટે કે જેથી જુદા થયેલા પુત્રને પોતાના વિકાસમાં જ્યાં મુશ્કેલી આવે ત્યાં - તે અંધકાર પાર કરી શકે. ગૌતમને રાજયની સમૃદિ વચ્ચે. એ ફરી ઉદાર માતાને શરણે જાય અને તેનું માર્ગદર્શન મળતાં પણું તત્વજિજ્ઞાસાની ઝંખનાએ (Metaphysical craving)
ફરી આગળ વધે. અત્યારે પણ તત્વજિજ્ઞાસા અન્તગર્ત સ્વીકૃતિઓનું ચેન લેવા દીધું નહીં અને તે સત્યની શોધમાં નીકળી પડયા
- જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયન-એ સ્વરૂપે સર્વવ્યાપી છે, અને એક અને છેલ્લે બુદ્ધ થયા. જ્યાં જ્યાં ઠોકર વાગી, નિષ્ફળતા મળી
વિશેષવિધા તરીકે તત્વવિધા અતીન્દ્રિય અને અગમ્ય એવા પદાર્થોને ત્યાં તેને વધારે ગંભીરતાપૂર્વક વિચાર કરવા લાગ્યા અને વિચાર કરે છે. તેજિજ્ઞાસામાં એવા દૈવી અસંતોષ. (Divine ' .' આગળ વધ્યા. એ જ રીતે સત્યમાં પ્રકૃષ્ટ નિષ્ઠાથી ભગવાન
discontent) છે જે અજ્ઞાતમાં જ રાચે છે. અજ્ઞાત પ્રદેશમાં મહાવીરને ઉપદેશ સાંભળવા અને જીવનમાં ઉતારવા
- તારા " વિહાર એ તત્વજિતા સાનું ભૂષણ છે, દૂધણુ નહી.
લિહાર આ અનેક સ્ત્રીપુરુષો જેવાં કે 'જયન્તી, આર્ય શ્રી સ્કંદક, - ' હિરોનિ વાળ સહ્યાતિ મુવમ્ ! ' સુદર્શન શેડ ઉદાયી રાજા વગેરે પિતાની સુખસમૃદ્ધિનો વિચાર
- ' ' તરવૈ qgવાળુ સત્યવય દgવે છે. (૪, ૨૯) ' બાજુએ મૂકી શાન્તિ પ્રાપ્ત કરવા ભગવાન મહાવીરના અનુયાયી થયાં. બૃહદારણ્યક ઉપનિષમાં કહ્યું છે કે પેયીએ યાજ્ઞવલ્કયને , “સુવર્ણમય પાત્રથી (ઢાંકણુથી) સત્યનું મુખ ઢંકાયેલું કહ્યું કે એવા ધનનું હું શું કરું જે મને અમૃતવ ન અપાવે છે. તે હે પૂન, ધાડી નાખો જેથી સત્ય જેનાં ધર્મ છે તે ઉપનિષદોમાંથી અને ગણધરવાદ આદિ ગ્રંથોમાંથી જાણવા મળે . (સત્ય) જોઈ શકાય.” ' . . છે કે અનેક પ્રકારના પ્રશ્નો ચિંતકોને મુંઝવે છે અને તેમને તે સમાપ્ત
એસ્તેર સેલમન