________________
મકર :
ક
ET
- રજીસ્ટર. નં. B૪૨૬૬
વાર્ષિક લવાજમ રૂા. ૪ *
*
*
-
આ છે
પ્રબુદ્ધ જૈન'નું નવસંરકરણ વર્ષ ૨૨ : અંક ૧૧
)
'
'
1
=
*
TER:
1
(
મુંબઈ, ઓકટોબર ૧, ૧૯૬૦, શનિવાર
શ્રી મુંબઈ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર - આફ્રિકા માટે શિલિંગ ૮
છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
--
II
a કા
રવું ઢીલ
,.
. 1
સુજ્ઞ શ્રાવિકા
આ હિતોપદેશ સાંભળને વસ્તુપાલે શત્રુંજયાદિ તીર્થમાં | આબુ પર્વત ઉપર વસ્તુપાલ તેજપાલનું જૈન મન્દિર છે, ધન વાપર્યું. એને વિષે રાજસ્થાનના યશગાયક કર્નલ ટૌડ લખે છે કે,
અનુપમાની ચાતુરીને આ એક પ્રસંગ. બીજો પ્રસંગ Beyond controversy this is the most
પણ એ જ રમણીય છે. superb of all the temples in India, and there
આબુ ઉપર મંદિર ચણાતું હતું, ત્યાં વસ્તુપાલની આજ્ઞાથી is not an edifice beside tlie Taj Mahal, that can
તેજપાલ અનુપમા સાથે આબુ આવ્યો ને મંદિર ચણાઈ રહેવા approach it.'
આવ્યું જાણી પ્રસન્ન થશે. ' અર્થાત્ ઃ “ભારતનાં મન્દિરમાત્રમાં આ સર્વથી વિશેષ
એક દિવસે તેજપાલ પૂજા કરતા હતા, ત્યાં સૂત્રધારોની ભવ્ય છે, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે; અને તાજમહાલ વિના
મંદતા જોઈને અનુપમાએ શિપીઓના અગ્રેસર શોભનને કહ્યું, એક ભવન નથી જે એને લગી શકે.'
હે ભદ્ર, એક થાંભલે ઊભે કરતાં આટલો વિલંબ થાય ' એટલે પ્રથમ આંગળીએ તાજમહાલ, બીજીએ આ મન્દિર
તે મન્દિર કેદી પૂરું થાય? સુ કહે છે, કે ધર્મની ત્વરિત
૪ ને ત્રીજી અનામિકા એમ સ્થિતિ છે. ચાલો, આજ આપણે
ગતિ છે. ક ક્ષણ કેવો જાય તે કોણ જાણે છે? લક્ષ્મી વસ્તુપાલતેજપાલને આ મન્દિર ચણાવવા પ્રેરનારી તેજપાલ
વિજળી જેવી ચંચળ છે ને આયુષ વાયુ. જેવું અસ્થિર છે. મંત્રીની ગુણસુન્દરી ગૃહિણી અનુપમાદેવીને પરિચય કરીએ.
એટલે વિવેકીએ માનવજન્મ સફળ કરવા ધર્મકાર્યમાં ઢીલ ને , - આ ઉગ્રભાગ્યવતી બહેન વિષે વસ્તુપાલચરિતના કર્તા જિનહર્ષગણિ કહે છેઃ
કરવી, અને વિશેષતઃ અધિકારીએ.
- શાભને ઉત્તર આપે.'
' અનુપમ બુદ્ધિ વિષયે અનુપમા જ હતી. એના માનસ
- “હે સ્વામિન, આ પર્વત બહુ ઊંચો છે, એટલે ટાઢ (મન) રૂપી સરોવરમાં દેવગુરુભક્તિરૂપી રાજહંસી સહિત સદ્દવિવેક
આકરી પડે છે, અને સવારમાં કામ બનતું નથી. નિરન્તર હિમા રૂપ રાજહંસ નિરંતર વસતો હતો. અને વસ્તુપાલતેજપાલના
જેવો મમછેદી પવન વાયા કરે છે. મધ્યાહુને એકેએક શિ૯પીને ઘરમાં જાણે સાક્ષાત્ સરસ્વતી ન હોય એવી રીતે એ બધી વાતે
હાથે રાંધીને ખાવાનું હોય છે. ભેજન પછી કામ આદરિએ માન પામતી હતી.”
ત્યાં તે હે દેવિ, સાંજે પાછી ટાઢ કહે મારું કામ. વળી આ ભાઈએ માંડળમાં રહેતા. ત્યાંથી તે એક સમયે શત્રુંજયાદિ તીર્થયાત્રા કરવા નીકળ્યા.
શિપીઓને દૂધદહિં શાક કાંઈ મળતું નથી, એટલે અહીં કામ
થાંશું ચાલે છે.” વચ્ચે હડાળા (હડાલપુર) આવ્યા. સૌરાષ્ટ્રમાં બીકાળું છે એમ જાણીને પિતાનું સર્વસ્વં ત્રણ
આમ સંવાદ ચાલે છે, ત્યાં તેજપાલ આવ્યો, એને
અનુપમાએ કહ્યું. લાખ ધન હતું તેમાંથી એક લાખ ત્યાં દાટી રાખવાને વિચાર કર્યો. * મધ્યરાત્રે મોટા વડ નીચે ખોલ્યું, તે જાગૃત્ પુણ્યને
હે નાથ, મન્દિરના કામમાં વિલંબ કરવો ઉચિત નથી. પ્રતાપે ત્યાંથી ઊલટો સોનૈયા ભરેલો તાંબાને કળશ નિકળે. •
મહાપુરુષોનું તેજ પણ સદાય વર્ધમાન જ નથી હોતું. સૂર્ય
જેવો સુય પણ સાંજે નિસ્તેજ બનીને સમુદ્રમાં જઈ પડે છે, કળશ લઈ ઘેર આવી સરસ્વતીના જેવી ઉદાર તથા
વળી રાજ્યાધિકાર તે દીપકલિકા જેવો છે. લોકો વૃદ્ધને નમે છે, સન્મતિ દેનારી સદામાન્ય મનસ્વિની અનુપમાને ભાઈઓએ.
મરી ગયેલા પૂર્વજોનું તર્પણ કરે છે અને ધન ખોઈ પૂછ્યું, કે “આનું શું કરવું ?
બેઠેલા માણસોને જુએ છે, તો યે એને મેહ છૂટ નથી. લજજાના ભારથી નતમુખી અનુપમા કહે,
એક દિશાએ વિપત્તિ, બીજીએ મૃત્યુ, ત્રીજીએ વ્યાધિ અને કોપાર્જન કરતાં માણસને પાપ લાગે છે, તેથી તેની બુદ્ધિ ચોથીએ વૃદ્ધાવસ્થા, એમ આ ચારે ય માણસને દિવસ ને રાતે વકરી જાય છે અને જાણે નીચગતિ ન ઇચ્છતા હોય તેમ પીડયા કરે છે.” તે પિતાનું ધને પૃથ્વી નીચે દાટે છે. પણ ઉચ્ચ ગતિના અભિ- તેજપાલે પૂછ્યું, હે રાજ્યસ્વામિનિ તે મંદિર તરત કેમ લાષીએ તે પિતાનું ધન જગતને દેખાય એમ ઉચ્ચસ્થાને ચણાઈ જાય તે કહે.
સ્થાપવું જોઈએ. શત્રુંજય ને ઉજજયન્ત (ગિરનાર) ઊંચા " અનુપમાએ કહ્યું, , પર્વત છે, ત્યાં આત્માથી પુરુષએ ધન વાપરવું, જેથી કરીને, “હે સ્વામિન, રાત્રિએ તથા દિવસે કામ કરનારા પૃથક લાખ વર્ષે પણ તે આપણને જડેલા નિધિની પેઠે પરહતે પૃથફ (ડબલ-શિક્રટ) રાખવા. સર્વ શિલ્પીઓને એક રસોડે ન જાય.'
સચિ પ્રમાણે અમૃતતુલ્ય ભોજન કરાવવું, અને શિલ્પીઓને આ