SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર નં. B ૪૨૬૬ વાર્ષિક લવાજમ રૂ. ૪. પૂબ જીવન ‘પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ - વર્ષ ૨૨ : અંક ૧૦ મુંબઈ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૦, શુક્રવાર શ્રી મુંબઈ, જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આફ્રિકા માટે શિલિંગ ૮ છૂટક નકલ: ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા નહેરની વેદના યુક્ત વાણી . [ આસામની ભયંકર અને કોઇ પણ ભારતીયને શરમાવે એવી દુર્ધટનાઓ ઉપર કેન્દ્રસ્થ લોકસભામાં ત્રણ દિવસ ચાલેલી ચર્ચાને ઉપસંહાર કરતાં ભારતના મહાઅમાત્ય પં', જવાહરલાલ નહેરુએ નીચેના શબ્દોમાં પોતાના દિલની ઊંડી વેદના વ્યક્ત કરી હતી. એ વેદના જે સંદેશ આપે છે. તને આપણે અતરમાં નહિ ઉતારીએ અને ભારતીય એકતાની ભાવનાને આપણા ચિત્તમાં સ્થિરપ્રતિષ્ટ નહિ કરીએ તે ધણા કાળે એકત્ર બનેલ ભારત છિન્નભિન્ન થતાં બહુ વાર નહિ લાગે. આસામની દુર્ધટના આ ભયસ્થાનને તેને નગ્ન આકારમાં રજૂ કરે છે, આથી આપણે ચૈતીએ, સાવધ બનીએ, અને આપણી તાત્વિક વિશાળતાનું સામાજિક ક્ષેત્રમાં સાચું અને સ્થાયી અવતરણ કરીએ.—પરમાનંદ]. - આપણુ સર્વ રાજકીય પક્ષોના આગેવાન અને શકીએ છીએ, પણ આપણું મગજ ઠંડુ છે કારણ કે આપણા છાપાવાળાઓને વૈર અને બદલો લેવાની નીતિનું સમર્થન નહિ માથા ઉપર કોઈએ પ્રહાર કર્યો નથી. આ પ્રશ્નમાં ગુનેહગાર કરવા પણ ઘારૂઝની પ્રક્રિયાને બને તેટલો વેગ આપવા હું આગ્રહ- નથી માત્ર આસામી કે નથી બંગાળી, પણ આપણામાંની દરેક પૂર્વક અનુરોધ કરૂં છું. હું છાપાવાળાઓને કોઈ પણ હકીકત વ્યકિત આ ગુનાહની ભાગીદાર છે. આ આપણે બરાબર સમજી છુપાવવાનું નથી કહેતે, પણ આવા ઘા રૂઝાય એવા મૃદુ- લેવુ ઘટે છે. આપણે જ્યારે રાષ્ટ્રીયતાની મેટી બૂમ પાડીને સ્પર્શની તેઓ પાસે નમ્ર માગણી કરું છું. વાત કરીએ છીએ ત્યારે તે રાષ્ટ્રીયતા દરેક વ્યકિતની અલાયદી - આસામમાં જે દુર્ઘટનાઓ બની તેણે, સામાજિક બાબતમાં અલાયદી હોય છે. તે રાષ્ટ્રીયતા દરેકના વ્યકિતગત રંગે રંગાયેલી ભારતની પરંપરા અને વારસે કેટલી બધી સંકીર્ણતાથી ભરેલો હોય છે. ભલે તે પછી આસામી રાષ્ટ્રીયતા હોય, બંગાળી, છે તે સાફ સાફ દેખાડી આપ્યું છે. એમાં કોઈ શક નથી કે ગુજરાતી, ઉત્તર પ્રદેશ, પંજાબી કે મદ્રાસી રાષ્ટ્રીયતા હોય. તાવિક બાબતમાં ભારતની પરંપરા ધણી ઊંચી હતી અને દરેક વ્યકિત એ મોટો શબ્દ “રાષ્ટ્રીયતા’ ભલે ઉચ્ચારે, છે, પણ જ્યારે સામાજિક બાબતે સામે આવીને ઊભી રહે છે , પણ તેના પિતાના મનમાં એ રાષ્ટ્રીયતાને લગતી પોતપોતાની ત્યારે દરેક વ્યકિત એકદમ સાંકડી બની જાય છે. આગવી ભાત હોય છે અને આ બે કટિની રાષ્ટ્રીયતા જ્યારે ઘર્ષણમાં આવે છે ત્યારે ઉપાધિ-સંકટ-પેદા થાય છે. - ભારતની પ્રજા અચૂકપણે “સાંકડા જીવનની પરંપરામાંથી ઊંચે આવતી જાય છે, પણ આ પરંપરાઓએ અને પૂર્વગ્રહોએ એવું જ ભારતીય એકતા વિષે છે. આપણને દરેકને આપણી પિતાની વિચારણાની અને કલ્પનાની એકતા જોઈએ છીએ. દેશના રાજકારણી જીવન ઉપર અમુક પ્રમાણમાં અસર પેદા કરી છે જેના પરિણામે જ્યારે આપણે લોકશાહીને આપણા દરેક માણસને મન પોતાની વ્યકિતગત શ્રદ્ધા એ જ સાચી શ્રદ્ધા જીવનમાં દાખલ કરીએ છીએ અને દરેક સમૂહને પિતાની ઈચ્છા છે; બીજાની શ્રદ્ધા તે નાસ્તિકતા છે. “મારી પોતાની કલ્પેલી મુજબ વર્તાવા માટેનાં ઠારે આપણે ખુલ્લા કરીએ છીએ ત્યારે * રાષ્ટ્રીયતા સાચી છે, ખરી છે; તમારી બેટી છે, આવી રીતે પુરાણી ભેદકબુદ્ધિ ઉપર ઉપસી આવે છે અને એક સમૂહ વિચારવાનું આપણે હંમેશાં વલણ ધરાવીએ છીએ. અન્ય સમૂહ સાથે ઘર્ષણમાં આવે છે. જ્યારે પરદેશમાં વસતા - સામાજિક બાબતમાં આપણા રીતરિવાજો અને રૂઢિઓ વિદ્યાર્થીને ત્રણ ચાર ભાષા શિખવી પડે છે, ત્યારે આ દેશમાં એટલી બધી સાંકડી, અનુદાર હોય છે કે તેનું અંતિમ પૃથક્કરણ અહીં તેને એક બીજી ભાષા શીખી લેવાનું કહેતાં તેનું મગજ કરતાં આપણને દરેકને પિતાનું અલાયદુ રસોડું જોઈએ છીએ ઉછળી ઊઠે છે. આ કોઈ ન ક૯પી શકાય એવી અત્યન્ત અને બીજા સાથે ભોજન કરવાથી દરેક દૂર રહેવા ઇચ્છે છે. શોચનીય પરિસ્થિતિ છે. આ જ કારણ છે કે જેને લીધે, વ્યકિતગત અપવાદો બાદ કરતાં, - આસામમાં જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેને પરદેશીઓને હિન્દીઓ સાથે વ્યવહાર ચલાવવાનું સૌથી વધારે ઉકેલ લોકસભામાં ચર્ચા કરવાથી કે કોઈ તપાસસમિતિ મુશ્કેલ માલુમ પડે છે. નીમવાથી આવવાને નથી, પણ આસામમાં બનેલી દુર્ઘટનાએ ડે. કૃષ્ણસ્વામીએ જણાવ્યું તેમ આપણે એક સુગ્રથિત ભારતની પ્રજાને કાંઈક વિચાર કરતાં શીખવશે અને એકતા સમાજમાં પરસ્પર સંકલિત થઈને નહિ, પણ અનેક બંધબારણામાટે કાંઈક ક્રિયાશીલ બનવાને પ્રેરશે તે તેમાંથી કાંઈક શ્રેય વાળી સમાજોમાં વહેંચાઇને–પુરાઈને-વસીએ છીએ. અલબત આ નિર્માણ થયું લેખાશે. કઈ પણ બાબતમાં પહેલું પગલું બધું નાતજાતના ભેદો અને એવા બીજા કારણેને લઇને છે. ત્યારે જ ભરાયું ગણાય કે જ્યારે વ્યકિત તેને લગતી સમસ્યા પણ એ હકીકત છે કે આપણે બંધિયાર સામાજિક વર્તુળોમાં અંગે સમાન અને જાગૃત બની છે. જે આપણે આજની પુરાઇને જ વસીએ છીએ : ૫છી તે બંગાળી બંધિયાર સમાજ સમસ્યાના ઉપર ઉપરના સ્તરને વીંધીને તેને વધારે ઊંડાણમાં હોય કે મરાઠી કે મલયાલી સમાજ હોય. માત્ર આપણુ પિતાઊતરીશું તે આ સમસ્યાની જટિલતા અને વિસ્તૃતતા, જે હું ના જ દેશમાં નહિ પણ દેશ બહાર પણ, આપણને જુદી ખરા શબ્દ વાપરું તે, ખરેખર ભયભિત કરે તેવી છે. આસામને ' ગુજરાતી કલબ, મલયાલી કલબ, બંગાળી કલબ, અને એ પ્રશ્ન વધારે વ્યાપક અને વધારે ઘેરો પ્રશ્ન છે, તે માત્ર બંગાળી જા ની બીજી કલબો જોવા જાણવા મળે છે. એક જુદી ગોરખઅને સામી લોકોને નથી, પણ દેશના પ્રત્યેક પ્રજાજનું પુરી કલબ પણ મારા જાણુવામાં આવી હતી. આ મને ખાસ ઉપર આ પ્રશ્નની અનેક રીતે ગંભીર અસર પહોંચી છે. કરીને યાદ છે, કારણ કે રંગૂનની ગોરખપુરી કલબે મને એક કેટલાક સભ્ય એવા ઘમંડપૂર્વક બેલ્યા હતા કે જાણે વખત રૂા. ૧૦,૦૦૦ની થેલી આપી હતી. પણ કેઈ ઠેકાણે એક કે આસામી લોકે બરોબર વલ્ય નહિ, પણ અમે પિતે પણ ભારતીય કલબ જોવામાં આવતી નથી. તો ઠંડા મગજના છીએ અને બધું તટસ્થ રીતે જોઈ સમજી જવાહરલાલ નહેરુ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy