________________
તા • ૧-૯-૬૦
પ્રબુદ્ધ જીવન
કર
જાયે કે અજાણે એવી માન્યતાઓ, સ્વીકૃતિઓ (assurm- પરીક્ષા કરવામાં આવે–તેનાં અન્તર્ગત તો તપાસવામાં આવે ptions)સ્વીકારી લીધેલાં તો હોય જ છે. વિચારપૂર્વક ત્યારે એ ફિલસુફની પદ્ધતિ (Philosophic Method) જ છે. સમજ હોય તો તેમને ફિલ્સની રીતે ( philosophically)
એજ રીત, લોકમાનસને વિચાર કરીને, કઈ માર્ગદર્શક આપણે સમજ્યા છીએ; શ્રદ્ધાપૂર્વક સમજ હોય તે તે ધાર્મિક અને વ્યવસ્થાપકની આવશ્યકતા માનવસમુદાયને રહે છે; વ્યકિત કહી શકાય; અને અંધશ્રદ્ધાની રીતે હોય તે તે વહેમ છે. અને માનવસમુદાયના પ્રશ્નો, આગળ કહ્યું છે તેમ, તદ્દન અભિન્ન દા. ત. સ્ત્રીઓ પતિનું નામ નથી લેતી તે વહેમ છે, જેનું નથી. જે વ્યકિતના વિકાસમાં મદદરૂપ થાય તે કોઈક વાર મૂળ કદાચ લજ્જામાં હોય.
સમુદાયને હાનિકર પણ હોઈ શકે. તેવે વખતે વ્યક્તિ અને એજ રીતે લાગણીના વિરોધ ઊભા થાય છે. રામ પ્રજાને
સમષ્ટિનો સુમેળ કેવી રીતે સધાય તેની ગંભીરતાપૂર્વક પરીક્ષા સંતેષે કે પત્નીને ન્યાય આપે અને દુઃખી ન કરે? પ્રજા કે
કરી, શાસન-પાલન માટે કોઈ પણ પ્રકારની રાજ્યવ્યવસ્થાના અર્ધાગના, કર્તવ્ય કે ભાવના-શું મહાન છે? એક માણસના બે
સિદ્ધાન્ત ફિલ્શફની રીતે-અન્તર્ગત તને સમગ્ર રીતે વિચાર દિલોજાન દોસ્ત હોય જેમની વચ્ચે કોઈ સખત વિરોધ ઊભો
કરી-તારવવામાં આવે છે–તે જ રાજ્યશાસ્ત્ર. નીતિશાસ્ત્ર સાથે થયું હોય ત્યારે કોને પક્ષ લે? અથવા અસત્ય કહેવાથી
તેને ધનિષ્ઠ સંબંધ છે. આપણું જૂનું સાહિત્ય જોઈએ તે
જણાશે કે ધર્મશાસ્ત્રમાં આચરણ અને રાજધમ બંનેને સમાવેશ કોઈ માણસના પ્રાણ બચતા હોય તે સત્યને વળગી રહેવું કે
કરવામાં આવ્યો છે. દયાપૂર્વક વર્તવું ? આમ સત્ય અને દયા વચ્ચે વિરોધ ઊભે થાય છે. આવા આવા વિરોધના ઉકેલમાંથી નીતિના નિયમ, આચાર
ચિ-અરુચિ (Likes and Dislikes) ને પ્રશ્નમાં વિચારના નિયમે, નીતિશાસ્ત્ર (Ethics)ના સિદ્ધાંત-ધર્મો. અને
પણું ફિલ્જરી કે તત્વજિંજ્ઞાસાને ફાળે અસાધારણ છે. કેટલીક આપદ્ધર્મો બને-ઘડાય છે. કેટલીક વાર વ્યક્તિગત આચરણની
ખાવાની વસ્તુ આપણને ગમે છે અને કેટલીક નથી ગમતી. અને સામાજિક આચરણની સ્વીકૃતિઓમાં વિસંવાદ જેવું લાગે
વસ્તુઓના આ રીતે ભાગ પાડી આપણે વ્યવહાર ચલાવ્યું છે. એક માણસ સ્વાર્થ માટે બીજાને મારે તે તે હિંસા
જઈએ છીએ, પણ ક્યારેક પ્રશ્ન થાય છે કે એવું શું છે જેને કહેવાય, તેને શિક્ષા કરવી જોઈએ, પણ એ જ માણસ યુદ્ધભૂમિ
લઇને એક વસ્તુ ગમે છે અને જેને અભાવ હોવાથી બીજી પર દુશ્મનને મારવાની ના કહે તે ન મારવા માટે તેને શિક્ષા
વસ્તુ ખાવી નથી ગમતી. ત્યારે આ બાબતમાં ઊંડા ઉતરવાનું કરવામાં આવે છે. ત્યારે ઉકેલ એ નીકળે કે યુદ્ધની હિંસા પાપ
મન થાય છે અને ખાત્રી થાય છે કે રુચિ-અરુચિની પાછળ કોઈ નથી કારણ કે એ ધર્મ છે. એ હિંસાની પાછળના ભાવ દ્રુપને નથી
સ્વીકારી લીધેલાં ત-સિદ્ધ કે અસિદ્ધ, જ્ઞાત કે અજ્ઞાત હોવાં અને દેશને કાજે નિષ્કામ રીતે એ હિંસા કરવાની હોય છે.
જોઈએ, જે જાણવા આપણે પ્રયત્ન કરીએ છીએ. વસ્ત્ર, ઘરની આકેએ જ રીતે યજ્ઞમાં કરેલી હિંસા હિંસા નથી એવી સપાધિક વ્યાપ્તિ
ર્ષક વ્યવસ્થા આદિની બાબતમાં પણ તેમજ છે, અને ચિત્ર, સંગીત, કરવી પડે છે. શાકુન્તલમાં માછીમાર કહે છે કે જન્મથી જ ભાગે
સાહિત્ય વગેરે કલાઓમાં પણ એક ચિત્ર કે કાવ્ય હૃદયને સ્પર્શી આવેલું કામ નિંદ્ય હોય તે ય તે છોડી દેવાય નહીં; યજ્ઞમાં
જાય છે અને બીજું નથી ગમતું, કોઈક ખામી જણાય છે. આ પશુને મારી નાખવાનું કર્મો કરવાથી કર લાગતે યાજ્ઞિક પણ
જાણે કુદરતી રીતે જ આપણને સમજાતું હોય છે, પણ તેનું કારણ અનુકંપાવા અને મૃદુ અંત:કરણવાળા હોય છે.
શું આપવું તેને તરત ખ્યાલ આવતો નથી. ગંભીર રીતે વિચાર
કરતાં કલાદિની ઉત્કૃષ્ટતાનાં કેટલાંક અન્તર્ગત તે સમજાય છે [सहजं किल यद्विनिन्दितं न खलु तत्कर्म विवर्जनीयम् ।
અને પછી સમજાવા લાગે છે કે કોઈ ચિત્ર શા માટે ઉત્કૃષ્ટ પશુમારનર્ણarળો : નુકgrગૃદુદેવ બોત્રિા : 1 (૬.૧)]
કેટિનું છે કે નથી. સાહિત્યના ક્ષેત્રમાં આપણા સાહિત્યશારીઆની સાથે જ પાપ-પુણ્યના પ્રશ્ન સંકળાયેલું છે અને એ ખૂબ ખંતથી પ્રયત્ન કર્યો છે, અને આનંદવર્ધન અને પાપ-પુણ્યને ધે રણે આપણે આચરણની, નીતિશાસ્ત્રની સ્વીકૃતિઓ અભિનવગુપ્તના રસના સિદ્ધાન્તમાં એ ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે છે, તારવીએ છીએ અને તેમના ઉપરથી દેખાતે વિસંવાદ દૂર કરીએ જયાં રમાનંદ અને બ્રહ્માનંદ સહોદર છે એવી પ્રતીતિ તેમણે છીએ. પાપ-પુણ્યને વિચાર ધાર્મિક સ્વરૂપ પણ ધારણ કરે છે અને કરાવી છે. આ ત્યારે જ શકય બને કે જયારે તત્વજિજ્ઞાસાપૂર્વક પુનર્જન્મ આદિ પ્રશ્નોને ઉદ્ભવ થાય છે. આ થઈ નીતિ- કલાદિની સ્વીકૃતિઓનું જ્ઞાન મેળવવામાં આવે અને તે અનુસાર Morality અને નીતિશાસ્ત્ર-Ethicsની વાત.
એ ક્ષેત્રમાં પ્રયત્ન કરવામાં આવે. Psychology-માનસશાસ્ત્રનો વિકાસ ભલે મોડે થયો હોય, ઉપાસના-ધર્મ (Religion) ને વિચાર કરતાં એમ પણુ દરેક માણસ-તે કવિ હોય કે ચિત્રકાર, ધર્મગુરુ કે જાદુગર, જાણવા મળે છે કે કેટલાક પ્રદેશમાં અધિષ્ઠાત્રી દેવીનું પ્રાધાન્ય 'વિદ્વાન કે ઢેર ચારનાર-માનસશાસ્ત્રી અનાદિ કાળથી છે, તેને છે તે કેટલેક સ્થળે અધિદેવ સ્વીકારાય છે. દેવીની પૂજા પ્રાચીન તેની ખબર હોય કે નવિ મિત્ર અને તેની પત્ની બંનેને સ્વભાવ કાલથી અસ્તિત્વમાં છે અને તેને જગતમાં વ્યાપક પ્રચાર હતે. ખૂબ સારે છે, છતાં બંને વચ્ચે કલેશ કેમ થાય છે? પૈસાની એમ જાણવા મળે છે. એવા પુરાવા મળ્યા છે કે જ્યાં સ્ત્રીઓનું ખેંચ પડતી હોય છતાં એક માણસને દાન આપ્યા સિવાય કેમ મહત્વ વિશેષ હશે, જ્યાં સમાજમાં માતૃપ્રધાન પદ્ધતિ ચાલતું નથી ? ઉધાર પૈસા લઈને પણ જુગાર કેમ રમવું પડે (Matriarchal System) હશે, ત્યાં દેવીની સ્થાપના છે? આવાં આવા પ્રશ્નોને ઉકેલ કરવાનો પ્રયત્ન હમેશા કરવામાં આવી જગતની ઋષ્ટ્રી અને અધિષ્ઠાત્રી શકિત તરીકે. ચાલુ જ રહે છે અને એ વિચારની પાછળ માનવસ્વભાવના હજુ પણ જોઈ શકાય છે કે જે શકિતના સાચા ઉપાસક છે અભ્યાસનાં ત-સિદ્ધ કે અસિદ્ધ, જાણે, અજાણે છે. તેમનામાં સ્ત્રીઓનું બહુ માન થાય છે. એ જ રીતે જ્યાં માત્ર તેનું જ્ઞાન એ પ્રશ્નોનો ઉકેલ કરનારને વ્યવસ્થિત પિતપ્રધાન પદ્ધતિ (Patriarchal System) હશે ત્યાં સ્વરૂપે નથી. એણે વ્યવસ્થિત સ્વરૂપ પકડયું ત્યારે તેને અધિદેવની સ્થાપના થઈ છે. આ સ્થળે ધર્મ અને તત્વજ્ઞાન માનસશાસ્ત્ર-Psychology-એ નામ આપવામાં આવ્યું. વચ્ચે પ્રક્રિયા-ભેદ છેડે જોઈ લઈએ. હમણાં જ જે ચર્ચા બાકી' રાગ, દ્વેષ, મેહ, સુખ, દુ:ખ આદિની ચર્ચા પ્રાચીન આપણે કરી દેવ-દેવીની, તેની પાછળ વિચારકની દૃષ્ટિ, ફિલ્સ-* ગ્રંથમાં ઘણી મળે છે જે મને વૈજ્ઞાનિક ચિન્તનનું જ પરિણામ ફની દૃષ્ટિ છે. એ ફિસુફની દૃષ્ટિ અનુસાર સાંખ્યમાં પ્રકૃતિની છે. કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહ વિના જ્યારે રાગ, દ્વેષાદિની સ્થાપના છે જગતના કારણ તરીકે, અને શકિતની શિવ " ",