SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧-૯-૨૦ વામાં આવેલા અથવા તે તેમણે સ્વતઃ સૂચવેલા વિષય અંગે કાળામાં આશરે રૂ. ૪૫૦૦ ની રકમ ભરાણી છે અને સંઘ પૂરી તૈયારી કરીને તે બધા આવેલા હતા અને પોતપોતાના વિષયને દ્વારા ચાલતા શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાવજનિક વાચનાલય દરેકે પૂરે ન્યાય આપ્યો હતો. આમ છતાં પણ બધાં વ્યાખ્યાનો પુસ્તકાલયમાં આશરે રૂ. ૨૦૦૦ ની રકમ ભરાણી છે. અમારી શ્રોતાઓ માટે એકસરખાં આકર્ષક નીવડતાં નથી. આ માટે માંગણી બન્નેમાં મળીને ૧૦,૦૦૦ ની છે. ફાળો હજુ ચાલુ છે વક્તત્વની ઓછી વધતી કુશળતા, વિષયનું સબળું કે નબળું અને અમારી આ માંગણીને પૂરી કરવા સંઘના અને પ્રબુદ્ધ નિરૂપણ, વ્યાખ્યાતાની ભાષા પુરી સમજાય કે ન સમજાય, જીવનના તેમ જ પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રસંશકોને અમારી વ્યાખ્યાનના વિષયમાં સાંભળનારને વ્યકિતગત રીતે રસ હોય પ્રાર્થના છે. * યા ન હોય–આવાં અનેક કારણો ભાગ ભજવે છે. આ બધાં આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાની આ સમીક્ષા છે. વ્યાખ્યાતાના વ્યકિતગત ઉલેખ અહીં શક્ય નથી. આમ છતી આ વ્યાખ્યાનમાળા અંગે દર વર્ષે મનનું એ સંવેદન રહેતું પણ એક વ્યાખ્યાનને ખાસ ઉલ્લેખ કરવાનું મન થાય છે. હતું કે આગળના વર્ષ કરતાં આ વર્ષની વ્યાખ્યાનમાળ સ્વામી અખંડાનંદજીએ ૨૭મી તારીખે સંવત્સરીના દિવસે ચડિયાતી બની છે. આમ આ વ્યાખ્યાનમાળાની કળા ઉત્તરોત્તર સર્વધર્મસમન્વયં” એ વિષય ઉપર નિયત સમયની અંદર વધતી જતી અમે અનુભવતા હતા. આ વખતની વ્યાખ્યાનમાળા જે વ્યાખ્યાન આપેલું તે એટલું સર્વાગ સંપૂર્ણ હતું કે તેની અંગે આવું સંવેદન અમે અનુભવતા નથી. વ્યાખ્યાતા કે તુલના અન્ય વ્યાખ્યાનો સાથે કરવી મુશ્કેલ છે. આ વ્યાખ્યાન વ્યાખ્યાનની ગુણવત્તામાં આગળ કરતાં આ વખતે જરા એક પ્રકારની ઋષિવાણી હતી, દાર્શનિક પાંડિત્યથી પણ ન્યૂનતા નહોતી. આમ છતાં ઉપર મુજબ બનવાનું એક યકત અને એમ છતાં હાર્દિક ઉદારતાથી સુકિતનું કારણ પંડિત સુખલાલજીની આ વખતની ગેરહાજરી હતી. એવા આ વ્યાખ્યાને સો કોઈને અત્યંત મુગ્ધ કર્યા હતા. જે છેવટના દિવસે સુધી તેમના આવવાની મનમાં ખાત્રી હતી. સવ ધર્મ સમન્વયની ભાવનાની ભૂમિકા ઉપર પયુંષણ આમ છતાં વ્યાખ્યાનમાળાની શરૂઆતના બે ત્રણ દિવસ પહેલાં વ્યાખ્યાનમાળાને આજ સુધી વિકાસ થઈ રહ્યો છે તે સર્વધર્મ- તેમને નકાર આવ્યો. આનું કારણ તેમની શિથિલ તબિયત હતી. સમન્વયને સ્વામીજીએ પિતાની વિશદ વાણી દ્વારા વિપુલ શ્રોતા- તેમનું પ્રમુખસ્થાન અમારી વ્યાખ્યાનસભાઓને જુદું જ ગૌરવ મંડળીને સાક્ષાત્કાર કરાવ્યો હતો. આપતું હતું. વકતાઓના વ્યાખ્યાનોની તેમના પ્રમુખસ્થાનેથી વસુંધરા અનેક માનવીરત્નોની ખાણ છે. તેમાંથી કોઈ ને ' માગ છે તેમાંથી છે ? અવારનવાર થતી આલોચના ભારે સૂચક અને માર્ગદર્શક બનતી. કેને પરિચય થવો એ માનવીનું પરમ સભાગ્ય લેખાય છે. તેમની ગેરહાજરીના કારણે વ્યાખ્યાનસભામાં એક પ્રકારની આવા અજાણ્યા માનવીરત્નોને બહાર લાવવાનું કામ આવી શૂન્યતા જેવું ભાસતું હતું. છેલ્લા દિવસે તેમના સ્થાને શ્રી . વ્યાખ્યાનમાળાના આયોજન દ્વારા અવારનવાર થતું રહે છે. ચીમનલાલ ચકુભાઈ શાહે ઉપસંહાર અને આભારવિધિ કર્યો હતે. ગયે વર્ષે એવી એક અજાણું વ્યક્તિ બહેન શૈર્યબાળા વોરાની: આ વખતે શ્રોતાઓની ભીડ પ્રમાણમાં હળવી હતી. અણધારી પીછાણ કરાવવામાં આ પયુંષણ વ્યાખ્યાનમાળા મુંબઈમાં આ વખતે મુનિ સન્તબાલજીનું ચાતુર્માસ હતું. નિમિત્ત બની હતી. આ વખતે પણ તેના સુમધુર વ્યાખ્યાનથી જો તેમનાં તેમ જ એક અન્ય મુનિ ચંદ્રપ્રભસાગરજીનાં વ્યાખ્યાને કઇ પ્રસન્ન થયા હતા. પણ તે બહેન આ વખત માટે નવાં અનેકને આકર્ષી રહ્યાં હતાં. ભારત જૈન મહામંડળની મુંબઈ નહોતાં. આ વખતે એવી જ એક બીજી વ્યકિતએ સો કોઈનું શાખા તરફથી તેમ જ અન્ય સંસ્થાઓ તરફથી પણ આ વખતે ખાસ ધ્યાન ખેંચ્યું હતું, અને તે છે ડે. મીસ એસ્તેર વ્યાખ્યાનમાળાઓ યોજવામાં આવી હતી. આવાં કારણોને લીધે સોલોમન. આ બહેન યહુદી છે. અમદાવાદ ખાતે આવેલા શ્રોતાવર્ગ વહેંચાઈ જાય તે સ્વાભાવિક છે. આ બધુ છતાં સભાભોળાભાઈ જેસંગભાઈ ઈન્સ્ટીટયુટમાં આ બહેન એસિસ્ટન્ટ સ્થાને મેટા ભાગે ભરેલાં રહ્યાં હતાં. ભારતીય વિદ્યાભવનમાં ડિરેકટર છે અને સંસ્કૃત સાહિત્ય, તથા પ્રાચીન ભારતીય મળેલી સંવત્સરીના દિવસની સભા પહેલાં માફક શ્રોતાવર્ગથી સંસ્કૃતિ” એ વિષયનાં અધ્યાપિકા છે. આ બહેન અમારા માટે ખીચોખીચ ભરેલી હતી. શ્રોતાઓ ઓછા હોય કે વધારે હોય. આ વખતની નવી discovery શોધ છે. “તત્વજ્ઞાન શા માટે ?” વ્યાખ્યાનની પ્રતિભા એક સરખી જળવાઈ રહી હતી; વૈવિધ્યની એ વિષય ઉપર સાદી સરળ ગુજરાતી ભાષામાં તેમણે એવું દષ્ટિએ આ વ્યાખ્યાનમાળા આગળ કરતાં ચડિયાતી હતી. સુંદર નિરૂપણ કર્યું હતું કે બધા માટે તેઓ એક આશ્ચર્યને અન્તમાં જેમના સહકાર ઉપર આ વ્યાખ્યાનમાળાની વિષય બની ગયાં હતાં. તેમના વ્યાખ્યાનને અડધો ભાગ આ સફળતાને ખરો અધાર છે તે વ્યાખ્યાતાઓને સંધ તરફથી અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. તેનું વાંચન તેમની આદરપૂર્વક આભાર માનવામાં આવે છે. સાથે સાથે અન્ય પૂરક પ્રતિભા અને પ્રતીતિ કરાવવા માટે પૂરતું છે. તરાને પણ આભાર માનવા ઘટે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વ્યાખ્યાનમાળાની નવ વ્યાખ્યાનસભાઓ અનુક્રમે માત્ર એક સામાજિક કે ધાર્મિક સંમેલન ન રહેતાં તેણે એક પહેલા પાંચ દિવસની સભાઓ બ્લેવસ્કી લેજમાં, પછીની બે જ્ઞાનસત્રનું રૂપ ધારણ કર્યું છે. કેટલાક ચિંતનપ્રિય ભાઈબહેને દિવસની સભાઓ રોકસી થિયેટરમાં, અને પછીના બે દિવસની માટે આઠ કે નવ દિવસ માટે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા એક સભાઓ ભારતીય વિદ્યાભવનમાં-એ મુજબ ભરવામાં આવી હતી. સહચિંતનની યાત્રારૂપ બની ગઈ છે, તે દ્વારા વિશિષ્ટ કોટિનાં રોકસી થિયેટરવાળા મેસર્સ કપુરચંદ બ્રધર્સ પિતાના થિયેટરનો પુણ્યપુરુષનાં અને ધર્મભગિનીઓનાં દર્શન થાય છે અને કશું પણ વળતર લીધા સિવાય અમને ઉપયોગ કરવા આપે છે. તેમની વિચારપૂત વાણી સાંભળવાની તક મળે છે. આ આયોજન અન્ય બે સંસ્થાઓ તેમને ચાલુ દરમાં અમને થોડી રાહત આપે દ્વારા આખું વર્ષ ચાલે તેવું વિચારોરાકનું ભાતું બંધાવવામાં છે. આ ત્રણેને અમારો સંધ અંતઃકરણપૂર્વક આભાર માને છે. આવે છે. અમારી આજનશક્તિમાં સતત વૃદ્ધિ થતી રહે આ પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવા અને પારણામે આ વ્યાખ્યાનમાળાની કળા દિનપ્રતિદિન ખીલતી માટે એક નાનીસરખી કામધેનૂની ગરજ સારે છે. એ ન હોત રહે અને દર વર્ષે મંડાતી આ જ્ઞાનપરબેથી અનેક ભાઈબહેને તે પ્રબુદ્ધ જીવન આજે ચાલતું જ ન હોત અને બીજી પ્રેરણુજળ પીતાં રહે એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રવૃત્તિઓ ઉપર પણ કાપ મુકાયા હતા. આ વખતે સંઘના મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ,
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy