________________
- પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૦
તેમણે આધુનિક
ભણાને કિસ દૂર છે. આ
ધર્મ અને વિજ્ઞાન (જૈનદર્શન ઐર આધુનિક વિજ્ઞાન, નિબંધસંગ્રહઃ લેખક મુનિશ્રી નગરાજ; પ્રકાશક: આત્મારામ એન્ડ સન્સ, કારમીરી ગેટ, દિહી; કિંમત રૂા. ૪)
“નદર્શન આર આધુનિક વિજ્ઞાનના લેખક મુનિશ્રી ચેથા પ્રકરણમાં આત્મઅસ્તિત્વ; પાંચમામાં સાપેક્ષવાદ . નગરાજજી જૈન સંપ્રદાયના એક સાધુ છે, એટલે દર્શન તે અનુસાર પૃથ્વી ભ્રમણઃ છઠ્ઠામાં પૃથ્વી એક રહસ્ય અને છેવટે તેમના જીવનને એક સહજ વિષય છે. પરંતુ તેમણે આધુનિક ધર્મ દ્રવ્ય અને ઈથર એમ વિષય લેખકે ચર્ચા છે. પૃથ્વી વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ સારે એવો અભ્યાસ-એમ કેળવ્યું છે "બ્રમણાને વિષય ચર્ચાને લેખક એવા અનુમાન પર આવે છે કે
એ આનંદની વાત છે. આ પુસ્તક મુનિશ્રીઓ,સરળ અને સ્પષ્ટ પૃથ્વી થિર છેઃ સૂર્ય ફરે છે. આ અંગે તેઓ વિશેષ સંશોધન હિંદીમાં લખ્યું છે; મુનિશ્રીની શૈલી અતિ આહલાદક છે. દર્શન કરવા આગ્રહ કરે છે. વૈજ્ઞાનિક શોધની મહત્તા આંકવી ખૂબ જેવા ગહન વિષયને તેમણે લોકભોગ્ય ભાષામાં સમજાવવા પ્રયત્ન મુશ્કેલ કાર્ય છે. એક ઓષધની શોધ લઈએ. એ ઐષધ શરૂકર્યો છે અને તે સફળ થયા છે.
આતમાં ઉપયોગી પુરવાર ન થાય, પણ પછી તે ઉપયોગી નીવડે. પુસ્તકમાં સાત પ્રકરણે છે. પ્રથમ પ્રકરણમાં દર્શન અને
એવી રીતે પૃથ્વીભ્રમણની બાબત છે. અનેક ગણિતિક પુરાવા વડે વિજ્ઞાનની ચર્ચા કરી દર્શન અને વિજ્ઞાન વચ્ચે સંધર્ષ કરતાં નક્કી થયું છે કે પૃથ્વી ફરે છે. આ વાતને હવે ફરી ઉખેળવી સમન્વય વિશેષ છે એવા નિર્ણય પર લેખક આવે છે. દર્શનની
એ અંગે કયા સબળ પુરાવા ભેગા થયા છે ? દર્શનમાંથી પુરાવા પિાછળ એક અતિ લાંબી જ્ઞાનપરંપરા આવેલી છે; તે વિજ્ઞાનમાં
રજૂ કરી પૃથ્વી સ્થિર છે એમ પ્રતિપાદન કરવાનું વલણ વૈજ્ઞાનિક સત્ય ગ્રહણ કરવાની એક ઉત્કટ લાલસા છે. વૈજ્ઞાનિકોએ કોઈ
રીત નથી. રેકેટના આ જમાનામાં પૃથ્વીના પરિભ્રમણ અંગે દિવસ અસત્યને વળગી રહેવાને આગ્રહ સેવ્યો નથી. વિજ્ઞાન
અન્ય પ્રાયોગિક પુરાવાની વિશેષ જરૂર હજી છે ખરી ? આ ધર્મવિધી છે એવી માન્યતા ભૂલભરેલી છે.
પ્રકરણોમાં મુનિશ્રીએ કેટલાય વિવાદાસ્પદ મુદ્દાઓ રજૂ કર્યા છે; દર્શન જેમ વેદિક દર્શન, બૈદ્ધ દર્શન, જૈન દર્શન એમ
પણ લંબાણના ભયે એ અંગે વિગતેમાં ઊતરવાનું શકય નથી. વિભાગે માં વહેંચાયું છે–અભ્યાસ પુરતું, તેમ વિજ્ઞાનમાં વિભિન્ન
એક જૈન સાધુ આધુનિક વિજ્ઞાનમાં રસ લઈ વિજ્ઞાનને , માર્ગો હેતા નથી. હોય છે ત્યાં પણ આખરે બધા વૈજ્ઞાનીઓ
સમજવા પ્રયત્ન કરે એ સ્તુત્ય છે. વિજ્ઞાનને વજર્ય ગણી હવે આજે નહિ તે આવતી કાલે એક જ માર્ગ ઉપર આવે છે.
આગળ વધી શકાય એમ નથી. ગેલિલીઓના જમાનામાં તેમને જીવનમાં ઉપગિતાની દૃષ્ટિથી દર્શન તથા વિજ્ઞાન બંનેનું
કેથલિક ધર્મ-સંપ્રદાયનું જે વલણ વિજ્ઞાન પ્રત્યે હતું એવું સ્વતંત્ર મહત્વ છે. બંને સત્યના પારને પહોંચવાના માર્ગ છે,
થોડું ઘણું આપણા જૈન સમાજમાં આજે છે. એમાંથી બહાર પરંતુ દશનને વિકાસ મુખ્યપણે આત્મવાદના રૂપમાં પ્રગટ
નીકળવા મુનિશ્રી નગરાજને ધન્યવાદ ઘટે છે. પરંતુ સાથે સાથે થયા છે. વિજ્ઞાનને વિકાસ માત્ર આધિભૌતિક રહ્યો છે. આનાથી એ નોંધવું જોઈએ કે તેમની વૈજ્ઞાનિક દ્રષ્ટિ મર્યાદિત છેમનુષ્યને દુર્લભ ભૌતિક સામર્થ મળ્યું છે, પણ આધ્યાત્મિક તથા જૈન દર્શન પુરતી સમાપ્ત થાય છે. ખરી રીતે વિજ્ઞાનની વાત નતિક સામર્થ વિના ભૌતિક સાધનના ઢગલા નીચે દબાઈ ભરવા
દર્શનમાં સમાયેલી છે એમ કહેવા કરતાં વિજ્ઞાન નવી દષ્ટિ સિવાય મનુષ્ય પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી એમ આપે છે એમ શા માટે ન સ્વીકારવું? વિજ્ઞાનના બળાએ મુનિશ્રી જણાવે છે.
જીવનને સુગમ બનાવવા માટે ઘણું આપ્યું છે. દર્શનને ફાળે ' બીજા પ્રકરણમાં સ્યાદવાદ અને સાપેક્ષવાદની ચર્ચા કરી
એ અંગે કેટલે ગણી શકાય ? દર્શન વિચારની સરણી તરીકે છે. સ્વાદુવાદ અંગે આપેલી માહિતી સ્પષ્ટ રીતે રજૂ કરવામાં
બરાબર એગ્ય છે, પણ વિચારોને આચારમાં મૂકવાનું કેટલું આવી છે. જૈન દર્શનનું આ વિશિષ્ટ અંગે સ્પષ્ટ સમજવા માટે આ ઓછું થાય છે? પ્રકરણ વાંચવા જેવું છે. પરંતુ સાપેક્ષવાદને તેની સાથે સામ્ય એક મુદ્દાને ઉલ્લેખ કરી આ નોંધ પુરી કરું. લેખક ધરાવતે રજૂ કરે એ ઠીક લાગતું નથી. સાપેક્ષવાદ ગણિત મુનિશ્રીએ પિતાના “બે શબ્દો ” માં ઉલ્લેખ કર્યો છે કે આ અને પ્રયોગોના આધારે સ્થાપિત થયેલ છે. સ્યાદ્વાદમાં એ
પુસ્તક લગભગ લખાઈ ચૂકયું હતું, એ અરસામાં ઑફેસર મુદ્દાઓ આવતા નથી.
ઘાસીમ જૈન લિખિત Cosmology old and new તેમને ત્રીજા પ્રકરણમાં પરમાણુવાદ જૂને અને તે સમજાવ્યું ,
જોવા મળ્યું. જે ક્રમમાં એ પુસ્તક લખાયું છે એ જ કમ છે. પુસ્તકને મોટે ભાગે આ પ્રકરણ રોકે છે. લેખકે.
મુનિશ્રીએ આ પુસ્તકમાં લીધેલ છે. આ ન સમજી શકાય એ આધુનિક પરમાણુવાદ સમજવા તેને અભ્યાસ ઠીક સારી
અકસ્માત છે. વળી, આગળના લેખક ઘાસીરામ જૈને જે વિચારો રીતે કર્યો છે, અને જૂના પરમાણુ સિદ્ધાંત સાથે તેની
રજૂ કર્યા છે તેમાંથી મુનિશ્રીના વિચારને સમર્થન મળ્યું છે સરખામણી કરી એ બધું જ્ઞાન પ્રચલિત હતું એમ પુરવાર
અને કેટલાક નવા વિચારો તેમણે આ પુસ્તકમાં રજૂ કર્યા છે. કરવા પ્રયત્નો કર્યા છે. એ યાદ આપવું અસ્થાને નહીં
એટલે મુનિશ્રીએ જે આ અંગે કયાં કયાં ફેર છે અને કયાં કયાં ગણાય કે જૂને પરમાણુવાદ તાર્કિક વિચારણામાંથી નિર્માણ
સામ્ય છે એ અંગે એક નાની નોંધ પિતાના પુસ્તકમાં રજૂ થએલ છે. આધુનિક પરમાણુનું આપણું જ્ઞાન પ્રગનિર્ણત છે,
કરી હોત તો તે ખૂબ જ ઉપયોગી થાત. અંગ્રેજી પુસ્તક આ બંનેને સરખાવી શાસ્ત્રોમાં ઉલ્લેખેલ જૂના પરમ ભુવાદમાં
અત્યારે લગભગ અલભ્ય છે. એટલે તેના પ્રકાશનના સમય આજનું બધું જ્ઞાન સમાયેલું હતું એમ કહેવું આ સમીક્ષકને
પછીના ગાળામાં આપણી દર્શન અને વિજ્ઞાન અંગેની વિચારબરાબર લાગતું નથી. બંનેને વિકાસ ભિન્નભિન્ન પરિસ્થિ
સરણીમાં કેટલી પ્રગતિ થઈ એનું સરવાયું નીકળત. અભ્યાસીતિમાં થયેલે છે. જે બળે પરમાણુમાં કામ કરી રહ્યા છે તેની
ઓને એ ખરેખર ઉપયોગી થાત. " પીછાન એ જમાનામાં હતી ? વીજળીક બળા એ જમાનામાં એકંદરે જોતાં એમ લાગે છે કે આ પુસ્તક દર્શન અને જાણીતા હતા ? તે પછી જને પરમાણુવાદ આધુનિક 'પરમાણુ વિજ્ઞાનના વિષયમાં જનતાને વિચાર કરવાની સામગ્રી સારી રીતે સિદ્ધાંત જેટલો વિકસિત હતા એમ પ્રતિપાદન કરવું બરાબર પૂરી પાડી છે. લાગતું નથી.
નરસિંહ મ. શાહ