________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬s કે સ્ત્રીના ઉપર કુદરતે માતા થવાનું સર્યું છે, જ્યારે પિતાને
નીતિનું બંધન કયું? એ જવાબદારી ન હોવાથી તે સ્વેચ્છાચારી બની શકે છે,
પહેલાં કાયદાથી મુકત રીતે છૂટથી વેપારીઓ વેપાર નૈતિક બંધનથી એ દૂર રહી શકે છે. આ રીત નીતિ અને કરતા. એ સમયે કાળાંબજાર હશે કે કેમ એ જુદો પ્રશ્ન છે, ચારિત્ર્યની શુદ્ધિ ક્યાં રહી છે એ સમાજે જ વિચારવાનું રહે છે.
પણ આજે ઇન્કમટેકસ-સુપરટેકસ-મૃત્યુવેર અને વેચાણવેરો :અસમાન ને અસ્થિર નીતિમત્તાએ સમાજમાં ભ્રમ પેદા આવ્યા. પરિણામ એ આવ્યું કેકર્યો. વ્યક્તિને જીવન જીવવા માટે અસત્ય આચરતી અને ' (૧) એક જ કુટુંબને વેપાર હતું તેની જુદી જુદી વતતી કરી મૂકી. સમગ્ર રીતે વિચારતાં નૈતિક બંધનો અને પેઢીઓ થઈ ગઈ. વિચારસરણીનું ધોરણ એટલું અજુગતું રહ્યું છે કે વ્યક્તિને
| (૨) વકીલો-ઈન્કમટેકસ એકસપર્ટ અને એડિટરની વિચાર થાય છે કે સાચું શું હશે?
સહાયતાથી કાયદાને કેમ વળાંક આપે અને તેમાંથી કેમ બચવુ . ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ભૂતકાળનું ગૌરવ અને બંધન એ વિષચક્ર શરૂ થયું. આજે લાંછન બનેલ છે; ભૂતકાળની ધર્મભાવના આજે ગુન્હો
એ જ રીતે અનાજની મુક્ત હેરફેર ઉપર જ્યારે જ્યારે છે ત્યારે પ્રશ્ન થાય છે કે નીતિ એટલે શું?
અંકુશ મુકાય છે ત્યારે ત્યારે કેટલાક માત્ર અનાજની ગેરકાયદેસર ફરતા કાયદા, ફરતે વ્યવહાર અને ફરતી સમાજિક દષ્ટિ
આયાત કરવા માટે જ પકડાય છે. ત્રણે પરત્વે પરિવર્તન પામેલાં મૂલ્ય તપાસીએ તે! કેટલાં
–દારૂબંધી માટેના પ્રયાસ ને પ્રયત્નો કાયદાના ચાલુજ છે. પરિવર્તન અને માન્યતા બદલાયાં છે?
ઉપર જોયું તેમ ધર્મમાં, રૂઢીમાં નિયમો કડક થયા. હવે ૧. પહેલાં લગ્ન માટે સ્વયંવર થતા, ગાંધર્વ લગ્ન થતાં.
કાયદામાં થયા છે. સમય જતાં બાળલગ્ન ધાર્મિક બન્યા. “અષ્ટવર્ષા ભવેત્ ગૌરી
–કાયદા કડક થતા ગયા, જેલે વધતી ગઈ, નીતિની આઠ વર્ષે પુત્રીના લગ્ન થવાં જ જોઈએ!
અને ન્યાયની ચોકી વધતી જાય છે. છતાં નીતિની વ્યાખ્યા આજે ! બાળલગ્ન એ ગુન્હ છે. ચોરીછૂપીથી બાળલગ્ન સ્પષ્ટ નથી, અનીતિ અટકતી નથી, નીતિ પાંગરતી નથી, ધર્મ કરે તે સજા થાય!
વધતું નથી. ધાર્મિકતા દૃઢ થતી નથી, દંભ ને ઢોંગ વધતાં ૨ પહેલાં અપહરણ થતાં. સ્ત્રીની મરજી વિરૂદ્ધ તેને ઉપાડી જાય છે. કારણ શું? જઈને લગ્ન કરવામાં આવતાં.
ઉપરના અનેક બુદ્ધિભેદ તથા કાયદાના અટપટા પ્રશ્નો આજે! એ પ્રથા એ ગુન્હ છે. શિક્ષાપાત્ર વ્યકિત બને છે. વ્યકિતને અકળાવી રહ્યા છે. ઘણીવાર આવી પરિસ્થિતિથી અક૩. પહેલાં વિધવા સતી થતી એ ધાર્મિક પ્રસંગ ગણાતે.
ળાયેલી વ્યકિત સંસારને-સમાજને ધિક્કારતી થઈ જાય છે અને આજે! મનુષ્યવધમાં સહાયતા કરવા માટે સજા થાય.'
ઉદાસ થઈને જંજાળથી છૂટવા પ્રયત્ન કરે છે અથવા ગુન્હાહિત
કૃત્ય કરવા તત્પર બને છે-નીતિ ને કાયદાનાં ગુનેહગાર બને છે. ૪. પહેલાં વિધવાથી પુનર્લગ્ન ન થતાં. વિધવાને યમનિયમ રૂઢી અને માનેલા ધર્મથી પરેશાન કરવી એ સામાજિક ધમ હતે.
સમાજમાં ચાલી રહેલા આ ગજગ્રાહ–અનીતિ અને
અધર્મને-સમજવા છતાં ન સમજવાને દેખાવ કરતા ડાહ્યાં - આજે વ્યક્તિ સ્વાત ય છેકાયદે કે સમાજ વચ્ચે
“એ સંસારને, એ દુર્ગંધને દાટી દો” એ બોધ આપે છે. પડતાં નથી. રૂઢી સંતાપે છે એ અલગ પરિસ્થિતિ છે.
સંસારની વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે આંખમીંચામણાં કરવાં ૫. પહેલાં અનેક પત્ની એ એ પુરુષને સામાજિક મે અને એ દુર્ગધ રોકવા પ્રયત્ન ન કરવા એ પણ અવાસ્તવિક અને પ્રતિષ્ઠા વધારનાર પરિસ્થિતિ હતી.
અને અધાર્મિક આચરણ છે. " આજે ! બીજી પત્ની કરે તે સજા થાય
વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે દુર્લક્ષ કરીને બૂમ પાડવી કે ૬. પહેલાં વેશ્યાસંસ્થા ધાર્મિક હતી. “દેવદાસી - નીતિનું ધોરણ નીચું થતું જાય છે એ ગ્ય છે? જે એ લાંછન નહોતું–રૂપવતી સ્ત્રીને નગરનારી બનવું પડતું.: વ્યક્તિઓ કે સમાજ બૂમ પાડે છે એની નીતિમત્તાનું રાજકારણ ને ધર્મમાં હલક છતાં મહત્વનું અંગ એ બની જતી, ધોરણ કયું? માત્ર કેળવેલી સુગ કે વાચાળવૃત્તિથી આજે ! વેશ્યાવૃત્તિ નાબુદી ધારા નીચે એ વ્યવસાય
સમાજ કે વ્યક્તિ પર અસર પડતી નથી, ટીકા કરનાર–એ ગુન્હાપાત્ર છે.
પરિસ્થિતિ દૂર કરતા નથી. એમનામાં દૂર કરવાની નૈતિક ૭. પહેલાં હરિજનેને-શુદ્રોને અપનાવવા-અડકવું એ
હિંમત હોતી નથી, પણ એ જરૂર સમાજમાં અસંતોષ અને
લઘુતાવૃત્તિ જાગૃત કરે છે. પણ પાપ મનાતું.
સમાજચિંતકે એક જ પ્રશ્ન વિચારી રહ્યું કે નીતિ કયે આજે તેમને અપનાવવા એ અગત્યના પ્રશ્ન બન્યો છે. ધરણે આંકવી ?
૮. આ જ રીતે દારૂ એ વેદકાળથી પીવાનું પય હતું. ધાર્મિક માન્યતાથી ઊભી થયેલી પરિસ્થિતિથી આંકવી ? આધુનિક કાળમાં પણ દારૂ પીવો એ સામાજિક દૂષણ હતું, પણ કાયદાથી સ્થાપિત થયેલા બંધનોથી આંકવી ? કે રૂઢીના બળે. લાંછન કે ગુને નહોતે. અમુક વર્ગ તે દારૂ જલસા વગેરેમાં સમાજે સર્જેલી પરિસ્થિતિથી આંકવી? પીતે જ.
નીતિનું ઘેરણ કયું? આજે! દારૂ પીવે એ ગુન્હ છે.
સમાજે કેવાં નિયમો પાળ્યા હોય તથા વ્યકિતએ કેવાં હવે પ્રશ્ન થાય છે. સમાજની નીતિ અનીતિની વ્યાખ્યા કઈ?
બંધને સ્વીકાર્યા હોય તે એ ઉચ્ચ ભૂમિકા પર છે, આદર્શ જીવન –કાયદાથી પર થયેલું વર્તન એ અનીતિ !
જીવે છે એમ કહી શકાય ? –માનેલા ધર્મથી થયેલું વિરૂદ્ધ વર્તન એ અનીતિ!
સમાજ ને વ્યક્તિ દિધામાં પડ્યાં છે. નીતિની વાતો થાય –ઢીથી વિરૂદ્ધ કરેલું વર્તન એ અનીતિ! .
છે પણ સ્પષ્ટતા થતી નથી. સમાજ ચિંતિત બન્યું છે, પણ એ